________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧)
श्लोक. तिर्यगयोनिसहस्रेषु, प्राप्य जन्मः पुनः पुनः अंत्यजातिषु जायंते, पुरूषाः प्राणहिंसकाः
જાનવરોની હિંસા કરનારા પાપી મનુષ્ય પશુ પંખી જલચર વિગેરે તિર્યંચ નિમાં હજારો વખત અવતાર લઈ છેવટે ચમાર, વાઘરી, ભંગી, ખાટકી આદિ નીચ જાતિમાં ઉત્પન્ન થાય છે, આ વાત ખરેખર સત્ય છે. હજારો શાસ્ત્રોનાં પ્રમાણુ મિજુદ છે.
વળી તેજ પુરાણમાં આગળ કહે છે કે
सर्ववेदाधिगमनं, सर्वतीर्थावगाहनम् ॥ सर्व यज्ञफलं चैव, नैतत् तुल्यमहिंसया ॥
સર્વ વેદનું જ્ઞાન કરવું, અને સર્વતીર્થોનું પૂજન કરવું અને સર્વયોનું ફળ પણ જીની. હિંસા નહીં કરવાથી જે પુણય ઉત્પન્ન થાય છે તેની બરાબર નથી.
www.kobatirth.org
For Private And Personal Use Only