________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ )
પાત્ર, વસતિ આપવાથી વિશેષ પુણ્ય અંધાય છે. તેમજ ખાડાં ઢારોની સાર સભાળ લેવાથી પુણ્ય બંધાય છે, સાધુ સાધ્વી પ્રમુખને અનેક પ્રકારનાં ગ્રંથા-પુસ્તકા લખાવી આપવાથી પુણ્યમ્ ધ થાય છે. વળી તેમજ માખપ વિનાનાં છેાકરાંને વિદ્યાદાન આપવાથી પુણ્યમ ધ થાય છે. વળી તેમાં યાદ રાખવુ` કે જો તે કાર્ય કરે પણ ભાવના સારી રહેવી જોઇએ. ધર્મનાં કાય કરીને એમ ચિંતવે છે કે અરે! મે' નકામા રૂપૈયા વા મહેનત કરી. મનમાં પશ્ચાત્તાપ કરે તેા પુણ્યબંધ ખરાખર થતા નથી. મનેમળ એક સરખું રહેવુ જોઇએ. તે ઉપર એક ઢાંત નીચે મુજબ જાણવુ’—
એક ગ્રહથશેઠને ઘેર એક મુનિરાજ ભાજન પાણી વહારવા પધાર્યા, ત્યારે શેઠને મનમાં ખૂમભાવ ઉત્પન્ન થયા. તે મુનિરાજને વાઢીથી ધી. ( ધૃત ) વહેારાવવા લાગ્યા. વહેારાવતાં મુનિરાજના પાત્રમાં ઘીની ધારા મખંડ પડવા લાગી, મુનિરાજે
૩
www.kobatirth.org
For Private And Personal Use Only