Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 8
________________ અનુક્રમણિકા ૧૦. ૫૦, ક્રમાંક મહાનીતિ | પૃષ્ઠ | ક્રમાંક | મહાનીતિ | સત્ય પણ કરુણામય બોલવું. ૪૧ દંપતીસહવાસ લેવું નહીં. ૨| નિર્દોષ સ્થિતિ રાખવી. ૪૨ મોહનીય સ્થાનકમાં રહું નહીં. ૩વૈરાગી હૃદય રાખવું. એમ મહાપુરુષોએ પાળવું. હું પાળવા ૪| દર્શન પણ વૈરાગી રાખવું. પ્રયત્ની છું. ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. ૪૪] લોકનિંદાથી ડરું નહીં. ૬] બાર દિવસ પત્નીસંગ ત્યાગવો. ૪૫| રાજ્યભયથી ત્રાસું નહીં. | આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇ. ને ૪૬ અસત્ય ઉપદેશ આપું નહીં. વશ કરવાં. ૪૭| ક્રિયા સદોષી કરું નહીં. | સંસારની ઉપાથિથી જેમ બને તેમ વિરક્ત થવું. અહંપદ રાખું કે ભાખું નહીં. ૯| સર્વ-સંગઉપાથિ ત્યાગવી. ૪૯| સમ્યક્ પ્રકારે વિશ્વ ભણી દ્રષ્ટિ કરું. | ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. | નિઃસ્વાર્થપણે વિહાર કરું. તત્ત્વધર્મ સર્વજ્ઞતાવડે પ્રણીત કરવો. ૫૧| અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરું નહીં. વૈરાગ્ય અને ગંભીરભાવથી બેસવું. પર ઘર્માનુરક્ત દર્શનથી વિચરું. | સઘળી સ્થિતિ તેમજ. ૫૩ | સર્વ પ્રાણીમાં સમભાવ રાખું. | વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું. ક્રોથી વચન ભાખું નહીં. | સાહસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવો. પાપી વચન ભાખું નહીં. પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો. | અસત્ય આજ્ઞા ભાખું નહીં. ૧૭| સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું. | અપથ્ય પ્રતિજ્ઞા આપું નહીં. | શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું. | સૃષ્ટિસૌંદર્યમાં મોહ રાખું નહીં. ૧૯| શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. ૫૯| સુખ દુઃખ પર સમભાવ કરું. | મન, વચન અને કાયાના યોગવડે પરપત્ની ત્યાગ.| ૬૦| રાત્રિભોજન કરું નહીં. | વેશ્યા, કુમારી, વિઘવાનો તેમજ ત્યાગ. ૬૧ જેમાંથી નશો, તે સેવું નહીં. ૨૨ | મન, વચન, કાયા અવિચારે વાપરું નહીં. ૬૨ પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાડું નહીં. ૨૩ | નિરીક્ષણ કરું નહીં. ૬૩| અતિથિનું સન્માન કરું. ૨૪ | હાવભાવથી મોહ પામું નહીં. ૬૪| પરમાત્માની ભક્તિ કરું. ૨૫ | વાતચીત કરું નહીં. ૬૫ પ્રત્યેક સ્વયંબુઘને ભગવાન માનું. ૨૬| એકાંતે રહું નહીં. ૬૬ તેને દિન પ્રતિ પૂજ. | સ્તુતિ કરું નહીં. ૬૭| વિદ્વાનોને સન્માન આપું. | ચિંતવન કરું નહીં. ૬૮| વિદ્વાનોથી માયા કરું નહીં. શૃંગાર વાંચું નહીં. માયાવીને વિદ્વાન કર્યું નહીં. ૩૦ |વિશેષ પ્રસાદ લઉં નહીં. ૭૦| કોઈ દર્શનને નિંદું નહીં. | સ્વાદિષ્ટ ભોજન લઉં નહીં. ૭૧] અથર્મની સ્તુતિ કરું નહીં. | સુગંધી દ્રવ્ય વાપરું નહીં. એકપક્ષી મતભેદ બાંધું નહીં. | સ્નાન મંજન કરું નહીં. ૭૩| અજ્ઞાન પક્ષને આરાધું નહીં. ૩૪ |(આ સ્થાને વાક્ય નથી). ૭૪ | આત્મપ્રશંસા ઇચ્છું નહીં. ૩૫ | કામ વિષયને લલિત ભાવે યાચું નહીં. ૭૫ પ્રમાદ કોઈ કૃત્યમાં કરું નહીં. ૩૬ ] વીર્યનો વ્યાઘાત કરું નહીં. ૭૬ માંસાદિક આહાર કરું નહીં. ૩૭] વધારે જળપાન કરું નહીં. ૭૭ તૃષ્ણાને શમાવું. ૩૮ | કટાક્ષ દ્રષ્ટિથી સ્ત્રીને નીરખું નહીં. ૭૮ તાપથી મુક્ત થવું એ મનોજ્ઞતા માનું. ૩૯ | હસીને વાત કરું નહીં. (સ્ત્રીથી). ૭૯| તે મનોરથ પાર પાડવા પરાયણ થવું. ૪૦ | શૃંગારી વસ્ત્ર નીરખું નહીં. ૮૦| યોગવડે હૃદયને શુક્લ કરવું. ૨૮

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 572