________________
અનુક્રમણિકા
૧૦.
૫૦,
ક્રમાંક મહાનીતિ | પૃષ્ઠ | ક્રમાંક |
મહાનીતિ | સત્ય પણ કરુણામય બોલવું.
૪૧ દંપતીસહવાસ લેવું નહીં. ૨| નિર્દોષ સ્થિતિ રાખવી.
૪૨ મોહનીય સ્થાનકમાં રહું નહીં. ૩વૈરાગી હૃદય રાખવું.
એમ મહાપુરુષોએ પાળવું. હું પાળવા ૪| દર્શન પણ વૈરાગી રાખવું.
પ્રયત્ની છું. ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો.
૪૪] લોકનિંદાથી ડરું નહીં. ૬] બાર દિવસ પત્નીસંગ ત્યાગવો.
૪૫| રાજ્યભયથી ત્રાસું નહીં. | આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇ. ને
૪૬ અસત્ય ઉપદેશ આપું નહીં. વશ કરવાં.
૪૭| ક્રિયા સદોષી કરું નહીં. | સંસારની ઉપાથિથી જેમ બને તેમ વિરક્ત થવું.
અહંપદ રાખું કે ભાખું નહીં. ૯| સર્વ-સંગઉપાથિ ત્યાગવી.
૪૯| સમ્યક્ પ્રકારે વિશ્વ ભણી દ્રષ્ટિ કરું. | ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો.
| નિઃસ્વાર્થપણે વિહાર કરું. તત્ત્વધર્મ સર્વજ્ઞતાવડે પ્રણીત કરવો.
૫૧| અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરું નહીં. વૈરાગ્ય અને ગંભીરભાવથી બેસવું.
પર ઘર્માનુરક્ત દર્શનથી વિચરું. | સઘળી સ્થિતિ તેમજ.
૫૩ | સર્વ પ્રાણીમાં સમભાવ રાખું. | વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું.
ક્રોથી વચન ભાખું નહીં. | સાહસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવો.
પાપી વચન ભાખું નહીં. પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો.
| અસત્ય આજ્ઞા ભાખું નહીં. ૧૭| સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું.
| અપથ્ય પ્રતિજ્ઞા આપું નહીં. | શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું.
| સૃષ્ટિસૌંદર્યમાં મોહ રાખું નહીં. ૧૯| શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી.
૫૯| સુખ દુઃખ પર સમભાવ કરું. | મન, વચન અને કાયાના યોગવડે પરપત્ની ત્યાગ.| ૬૦| રાત્રિભોજન કરું નહીં. | વેશ્યા, કુમારી, વિઘવાનો તેમજ ત્યાગ.
૬૧ જેમાંથી નશો, તે સેવું નહીં. ૨૨ | મન, વચન, કાયા અવિચારે વાપરું નહીં.
૬૨ પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાડું નહીં. ૨૩ | નિરીક્ષણ કરું નહીં.
૬૩| અતિથિનું સન્માન કરું. ૨૪ | હાવભાવથી મોહ પામું નહીં.
૬૪| પરમાત્માની ભક્તિ કરું. ૨૫ | વાતચીત કરું નહીં.
૬૫ પ્રત્યેક સ્વયંબુઘને ભગવાન માનું. ૨૬| એકાંતે રહું નહીં.
૬૬ તેને દિન પ્રતિ પૂજ. | સ્તુતિ કરું નહીં.
૬૭| વિદ્વાનોને સન્માન આપું. | ચિંતવન કરું નહીં.
૬૮| વિદ્વાનોથી માયા કરું નહીં. શૃંગાર વાંચું નહીં.
માયાવીને વિદ્વાન કર્યું નહીં. ૩૦ |વિશેષ પ્રસાદ લઉં નહીં.
૭૦| કોઈ દર્શનને નિંદું નહીં. | સ્વાદિષ્ટ ભોજન લઉં નહીં.
૭૧] અથર્મની સ્તુતિ કરું નહીં. | સુગંધી દ્રવ્ય વાપરું નહીં.
એકપક્ષી મતભેદ બાંધું નહીં. | સ્નાન મંજન કરું નહીં.
૭૩| અજ્ઞાન પક્ષને આરાધું નહીં. ૩૪ |(આ સ્થાને વાક્ય નથી).
૭૪ | આત્મપ્રશંસા ઇચ્છું નહીં. ૩૫ | કામ વિષયને લલિત ભાવે યાચું નહીં.
૭૫ પ્રમાદ કોઈ કૃત્યમાં કરું નહીં. ૩૬ ] વીર્યનો વ્યાઘાત કરું નહીં.
૭૬ માંસાદિક આહાર કરું નહીં. ૩૭] વધારે જળપાન કરું નહીં.
૭૭ તૃષ્ણાને શમાવું. ૩૮ | કટાક્ષ દ્રષ્ટિથી સ્ત્રીને નીરખું નહીં.
૭૮ તાપથી મુક્ત થવું એ મનોજ્ઞતા માનું. ૩૯ | હસીને વાત કરું નહીં. (સ્ત્રીથી).
૭૯| તે મનોરથ પાર પાડવા પરાયણ થવું. ૪૦ | શૃંગારી વસ્ત્ર નીરખું નહીં.
૮૦| યોગવડે હૃદયને શુક્લ કરવું.
૨૮