Book Title: Sambodhi 1973 Vol 02
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 388
________________ અર્વાચીન તત્ત્વજ્ઞાનમાં ભાષાવિચાર 就 ૮ આપણે તેમના કઈ રીતે ઉપયેગકરીએ છીએ તેના ઉપર પ્રકાશ નાખતી હાય છે. હકીકતે વિભાવાની તપાસને શબ્દોના વપરાશની નામથી તુર્કી મુખ શકાય તેમ નથી. પણ આ પ્રમાણે જો તત્ત્વજ્ઞાનનું મુખ્ય કાર્ય ક્તિના અને શબ્દના થના લાક્ષણિકતાઓ તારવાનું હાય તેમ તેતી પાસે ભાષાપ્રધાગા અને તેમના અર્થોના વખતે લગતી કોઈ સર્વસામાન્ય પૂર્વધારણા વી—કાઈ કાનચલાઉ સદાંત યમંત જરૂરી છે. · અમુક ઉક્તિને અમુક અર્થ છે એમ જ્યારે આપધ્ધ કરીએ છીએ ત્ય એ ઉક્તિ વિશે આપણે શું કીએ છીએ ? શબ્દને ' અર્થ હોવા ' એટલે શૂ કા એ ક્તિમેને એકાક ગળવી ~ આવી આવી લાખાને લગતાં કાક સામાન્ય નિ સ્વીકાર્યાં વિના તત્ત્વનની વિચારણા આગળ વધી ન રાકે ને એક ઉદાહરણથી આ વાત સ્પષ્ટ કરીએ. જ્ઞાનની નામનાં જ મંત્ર લ ગ મ તે અંગે આપણે કાં તે એમ કદી શકીએ કે (1) અમે નાન કેવું છે તે તપાસીને બે, અથવા તે! (૨) અમે નાનના વિભાવ નપામીએ છીએ, અથવા ન ) જયારે કે એન ખાવે કે હું જાણું છું કે બામત આમ છે ' ત્યારે તે શું કરવા ય છે ! અન સ્પષ્ટતા કરવા પ્રયાસ કરીએ છીએ. આમાંના પડેલા નિઝ્મ નિર્દેશાને અસિ —referential theory of meaningને છે. તે ાિંત પ્રમાણે અન્ય અમુક અર્થ છે ' એટલે તે શબ્દ મુક બાહ્ય પદાર્થને નિર્દેશ કરે છે, મને હું પ્રક્ષ પદાર્થનો નિર્દેશ કરતા શબ્દો (નામેા કે સના) પૂરને આ પક્ષ નની શકે, પણ પરાગ, સયેજકી, નાયાણી વગેરેને લગતુ કશું પણ આંગળી ચીધીને અનુભવગતમાંથી બનાવી નથી શકાતું. યુી ઘેાડા જેવા શબ્દ વ્યક્તિનિર્દેશક છે કે નિનિર્દેશક તેની પણ મેાટી ગૂંચ છે, ‘જ્ઞાન ' નામના કાઈ પાર્થ આપણા વિચાર અને વાતવ્યાનથ નિરપેક્ષપણે પ્રથમ વિદ્યમાન હોય તો તે પછી તે કુવા છે તેની તપાસ થાય; પ્રભુ ભક્ પદાર્થ કાઈ એ શેાધી બતાવ્યા નથી અને ‘ત્યારે', 'તરફ', ‘અંદર', સાથે’, ‘અને’ વગેરેને લગતું' બાહ્ય જગતમાં શુ બનાવી શકાશે ? દરેક શબ્દને અર્થ પ્રેમ છે, પણ એ વસ્તુનિર્દેશક હાવાનું હંમેશાં બતાવવું શક નથી. આમ નિર્દેશવાદી અસિદ્ધાંતન કચાશે! ઉધાડી છે. ઉપર્યુ ક્ત ખીન્ને અભિગમ વિચારવાદી અર્થ સિદ્ધાંતતા છે. તે અનુસાર સજ્જન ક્ષ એટલે આપણા ચિત્તમાં ઉપસ્થિત વિચાર કે વિભાવ. ગાય' એટલે તે શબ્દના વપરાશ વેળા વક્તા કે શ્વેતાના ચિત્તમાંનો ગાય'ના ખ્વાસ, ‘જ્ઞાન'ની તપાસ કરવી એંટલે જ્ઞાન'નો વિભાવ તપાસવા. આ અભિગમમાં શબ્દને વક્તાના ચિત્તમાં રહેલા વિચારના સીન તરી લેવામ છે. પરંતુ અનેક શબ્દોના ઉપયોગ વૈ! આપણા ચિત્તમાં ફાર્મ ચિત્ર ઉર્જા તરંતુ દેવા બાબત આપણે સહેજ પણ સભાન હેતા નથી; અને અનેક દખ્ખાને લગતુ કાઈ પિત્ર ચિત્તમાં ઊતુ હોતુ નથી, દાખલા તરીકે આ વાકય તો : 'જ્યાં સુધી ખાને તારિક વિચારણાનું સ્વરૂપ ત સમય...' આ વાકય ખોલતી વેળા તેના દરેક શબ્દ દી! યુ ચિત્ર મેટલનારના મનમાં હેાાનું કહી શકાશે ? વાણીવારમાં આપણે વિચારતે અભિવ્યક્ત

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417