Book Title: Sambodhi 1973 Vol 02
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 390
________________ અર્વાચીન તત્વજ્ઞાનમાં ભાવિચાર રાજમાર્ગ છે, પરંતુ વાક્યના બધાય ધર્મોને તે વાકય કાળ નિર્દિ', ' નિ ની લઈ શકાય તેમ નથી. તેના કેટલાક ધમે “આગંતુક' કે વિમાન દર દેર કેમ છે. તેમને આધારે તારેલાં જગતના બંધારણ ને લગતાં અનુમાન સંગીન થી રે એટલે તત્વજ્ઞાનનું પહેલું કાર્ય એક કૃત્રિમ, તાર્દિક ભાષા ઘડી કાઢવાનું--અધર તે નાની ભૂમિકા રચવાનું–છે. તર્કસંગત વાકયરચના ધરાવતી આ કૃત્રિમ આદર કે ભાષા દ્વારા આપણે રવાભાવિક સામાન્ય ભાષાની ઉક્ત બધી ખાન અને તે છે ' સુધારી લઈ શકાશે. આ અંગે એવી શ્રદ્ધા ધરાવાય છે કે એની મને તે ન આપણે વાસ્તવના તાત્વિક બંધારણને લગતાં પાયાનાં તથા ઉકેલી શકીશ. વિગેરક : પછી આ પરંપરામાં કાર્નાપ, કવાd, ગુમેન વગેરે ના વિશિઃ કાર્ય માં છે પણ ભાષાનિષ્ઠ તત્ત્વજ્ઞાનને તત્વવિચાની સાચી દિશા માન અને તે માટે સામાન્ય ભાષાવ્યવહાર પર લક્ષ કેન્દ્રિત કરો અર્વાચીન તત્વજ્ઞાન બોજ એક કે “સાન બાપાના તત્વો ” તરીકે ઓળખાય છે. તેઓ એવા મનના છે કે સામાન્ય કરે : " જેવી છે તેવી જ ઠીક છે, અને તત્વજ્ઞાનના હેતુ માટે પણ તે “બ : : કે - છે. તેને સુધારવાની કે કઈ કૃત્રિમ તાર્દિક ભાયા વડી કાઢવા મામા કરવાની કળી જરૂર નથી. તત્ત્વવિચારની એનાં મૂળ ભાષામાં છે એ વાત મર, પગ, મ - ને નહીં, પણ તત્ત્વોએ કરેલા ભાષાના દુરુપયોગને છે. નન્દા કાન , " પ્રથમ કંટાઈને પોતાનો વિચાર ચલાવે છે, તેથી જ મુશ્કેલીઓ માદ છેઆ પ્રકારની સમજને આધારે ઉદય પામેલ તત્વવિચાર સામાન્ય ભાષાન'? તે-ન્યતાન’ ૩ નાને ઓળખાય છે. એનાં મૂળ વિગેશ્યાગ્નના ઉત્તરકાલીન તત્વવિચારમાં (ફિમેજિક ઇન્વેસ્ટિગેશનમાં પ્રસ્તુત તત્ત્વવિચારમાં) છે. તે અનુસાર તત્ત્વજ્ઞાનની બધી નો તે ધન ખરી સમસ્યાઓના મૂળ તત્ત્વોએ જાણવું', જેવું', “મુક્ત', સાચું', “સામ”, “ક” વગેરે સંજ્ઞાઓને તે સામાન્ય રીતે વપરાય છે તેના કરતાં જાદી કે ટી રીતે વાપરી છે, તેમાં રહેલાં છે. આથી તત્ત્વ અનેક અપરિવાર્ય ચોમા ફસાયા છે અને અસાધ્ય કરપ્રશ્નોના–કૃતક પ્રશ્નોના–બેગ બન્યા છે. જેવા કે બીજા લોકોના વિચાર કે લાગણી આપણે જાણી શકીએ છીએ ખરા?' “આપણે ખરેખર કે ભૌતિક પદાર્થ કદી ઈ એ છીએ ખરા?” કદી કોઈ મુકતપણે પ્રવૃત્ત થતું હોય છે ખરું?” “ભવિષ્યમાં ઘરના કામ નહીં, પણ એમ બનશે એવું માનવા આપણી પાસે કદી કોઈ કારણ હોય છે ખરું ?' ઈત્યાદિ. તરવાની ભૂલ જાણવું”. “જેવુ', ‘મુક્ત', “કારણ વગેરે સંજ્ઞાઓ સામા છે જે રીતે વપરાય છે તેથી અળગા ચાલવામાં છે. ભાજપને ખખર ઉપવો ને છે અને તત્ત્વજ્ઞો કયાં ખોટા રસ્તે ચડી ગયા છે તેની તપાસ કરીએ તે ૨. પ્ર. * કૃનકતા ખુલ્લી પડી જાય. વિલ્સનના મતે નવજ્ઞનું કાર્ય રિમિકનું—વિભાવને 1 એ છે કે સા ગૂચે દર કરવાનું છે. આ માટે શબ્દના અર્થને બરાબર તપાસ , ભાવક અમુક ને કઈ રીતે વાપરે છે તે તપાસવું જોઈએ. તત્ત્વવિચારની આ પદ્ધતિને માન્ય કરનારાં બે જૂથ છે: એક બિનનું અનુ . ! જૂથ. એમાં વિડમ, ભાલકમ, વામન, એન્મ કેબ વગેરેને થાય છે કે -

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417