Book Title: Sambodhi 1973 Vol 02
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 392
________________ અર્વાચીન નવજ્ઞાનમાં બાથવિચાર ઉક્તિ અને બીજી ઉક્તિ વચ્ચે જે ભેદ હોય છે તેની પાછળ કઈક કાર હાય જ છે. જો અમુક શબ્દના બધા પ્રયોગને લગતી હકીકત પૂરેપૂરી બાનમાં લઈને જ રહ્યાંક નારણ કાઢવાં જોઈએ. ભાષાની પ્રકૃતિમાં લાવવાનો ગુણ લે છે : ને વધુમાં જ અર્થવિવેક ઓછામાં ઓછી સામગ્રીથી સાધતી હોય છે. પરિણામે છે તેવું છે. ' કોઈ નવતર ભેદ બહારથી દાખલ કરવા જશે તો તેથી ભાલાની કરકસરત અવસ્થા '. થશે–એક જગ્યાએ કરેલે ફેરફાર કેક બીજી જગ્યાની આવશ્યક છે નવ કરશે. શબ્દભેદ અર્થ ભેદને વાચક હોય છે. ઉદાહરણ તરીકે, અંગ્રેજી look કે 1eem | તદ્દન સાદા શબ્દોને લગતા સઘળા રૂઢિપ્રયોગો પિતપે તાની સાર્થકતા ધકાવે છે ભાષાની તાર્કિક સુધારણા કરવાના તiાના પ્રયાસ નિષ્ફળ જવાના. મ. : ધામ લાગતા અવયવનું છેદન કરવાથી સમગ્ર તત્રની સમતુલા જોખમાશે અને ને માટે - પ્રાણઘાતક નીવડશે સામાન્ય ભાષાનિષ્ઠ તત્તવત્તાને તરવિવારની જે દૃષ્ટિ અને પદ્ધતિ = !. છે તો તેના વિષય અને વ્યાપ અને કેટલીક ગંભીર સમગ્યાઓ ઉભી થઈ છેવિભાને તપાસ શબ્દ કઈ રીતે વપરાય છે તેની તપાસ દ્વારા કરવાની હોય, અને તેના એ - કાર્ય હોય તો પ્રશ્ન એ થાય કે તત્ત્વજ્ઞાન એ ભાવિજ્ઞાનને જ એક ભાગ નઈ ની જન્મ * જાણવું”, “સારુ, કારણ, ધારવું, સાચું વગેરે શબ્દો જે રીતે પર ભાર વપરાય છે, જે રીતે વાકયોમાં તે પ્રયોજાય છે તેને લગતી કીકતોની તપાસ અને તા. એ તે ભાષાવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ગણાય. તે પછી તત્ત્વજ્ઞાન અને ભાવિતાન વચ્ચે છે ! કયાં દેરવી ? વળી અર્વાચીન ભાષાવિજ્ઞાને જે આ યંત ચાકસ નાસિક વિકાસ નિગમ વિકસાવી છે તેની સરખામણીમાં ભાપાને તપાસવાની તત્ત્વની રીત કે નવશિખાની રીત હોવાની છાપ નથી પાડતી? આ અંગે અત્યારના તવંગામાં ઘણે ઉમે વાદવિવાદ પ્રવત રહ્યો છે, અને ઘેરી કટોકટીનું વાતાવરણ દ્વાઈ ગયું છે તત્ત્વજ્ઞાની એવી દર્શન છે કે તત્ત્વજ્ઞાનનું કાર્ય કોઈ પણ વિદ્યાશાખાના વિષયની સાથે સીધું કામ પાડવાનું નહીં, પરંતુ તે તે વિદ્યાશાખાની વિશિષ્ટ સંજ્ઞાઓને તપાસવાનું છે. આથી વિજ્ઞાનનું નન્નાન ગણિતશાસ્ત્રનું તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાનનું તત્વજ્ઞાન વગેરેની જેમ ભાષાવિજ્ઞાનનું તજજ્ઞાન એ ભાષાવિજ્ઞાનથી અલગ એવો વિય હોઈ શકે, પરંતુ આ સામે વાંધો એ લેવાય છે કે સંજ્ઞાઓની તપાસ–શબ્દોને અભ્યાસ એ તે ભાષાવિજ્ઞાનને પિતાને જ વિષય છે, એ જોર તત્વજ્ઞાન સજજ કે યોગ્ય હોવાનું શી રીતે ગણવું ? વળી ચટ્ટીના આગમન પહેલાનું ભાષાવિજ્ઞાન-બંધારણીય ભાષાવિજ્ઞાન–ભાષાને વનિ, રૂ૫ અને વાતને સ્વરૂપ પૂરતું મર્યાદિત હતું અને તેથી અર્થતત્વને વિર તત્તનું ક્ષેત્ર ગણીને એને વિશાખા વચ્ચે વિષયવિભાગ કરી શકાય તેમ હતું. પણ ચંકીના ઉત્તરકાલીન ભારસિદ્ધનમાં ને તે પછીના “જનેરેટિવ સેમેન્ટિફસરનો પુરસ્કાર કરતી વિચાદશામાં અવિચારી જે ૫ ને મળતું થયું છે તેના પછી ઉપયુકત વિષષવિભાગ માટે કેટલે અવાઇ રહે છે તક.ઠ " સિદ્ધાંત અને ચુસ્ત પદ્ધતિથી સજજ એવા ભાષાવિજ્ઞાનને જ હવે જાપાનિક - માર્ગદર્શક ગણવો જોઈએ અને તેની પતા. તપાસ પદ્ધતિ લાયન થયેલા અને આ દેવી જોઈએ એવો કેટલાકને મત છે.

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417