Book Title: Sambodhi 1973 Vol 02
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 406
________________ લોથલ .. રાવ ઈ.પૂ. ૨૦૧૦ +૧૧૫ અને ઈ. ૧૯૦૦ +૧૧૫ નેધ છે. તેથી ઈ. ૨૦૦૦ના ભાસપાસ tectonic અંતરાયને કારણે સાબરમતીમાં આવેલા પ્રચંડ પુરક્ષા લેવલ-નગરને નાથ થયો હતો (પૃ. ૧૮૦) એવું શ્રી રાવ જણાવી વધુમાંધે છે કે કુકની વિનાશ અવા સિંધુ અને સાબરમતીની ખીણના લેકે સલામત જગ્યાએ સ્થળાંતર કરી ગયા હતા . ૧૮૦). ટૂંકમાં શ્રી રાવ નિર્ભયપણે પિતાની માન્યતા રજુ કરે છે. શ્રી રવિના મન વિશે વિવાદ સંભવી શકે પણ અહીં તે પ્રસ્તુત નથી. સિંધુ સંસ્કૃતિને બીજો મૂંઝવતા પ્રશ્ન છે પિંપના ઉકેલ. વીમા રદોમાં વા ત્રિીશી દરમ્યાન આ સંસ્કૃતિની શોધ થઈ ત્યારથી આજ સુધી સ ખાય એ જ, ભારતીય, જર્મન, ફેન્ચ અને રશિયન વિદ્વાનોએ આ લિપિને ઉકેલવાના સંનિક પપા કરી છે, પણ કોઈને સંપૂર્ણ સફળતા મળી નથી. શ્રી રાવ લોથલને ૫૧ જેટલી માને અભ્યાસ કરીને આ લિપિ ઉકેલી હવાને વિશ્વાસપૂર્વક અભિગ્રા રજૂ કરે છે " વિના આ સકળ પ્રયન વિશે મહોર મારી છે કેબ્રિજના “આદરાબેટ યમ'ના -થાપકનીક છે. ડેવિડ ડીરિજરે એમના એક પત્રમાં : It is my firm opinion that you (i,e. Shri Rao) have deciphered the Indus Script That is the main thing (Preface, P. X), શ્રી રાવ એમની આ અજડ સિદ્ધિ બદલ અનેક અભિનંદનના અધિકારી બની રહે છે. આ પુસ્તકમાં શ્રી રાવે આ વિશે વિવિગત વિસ્તારથી આપી નથી; કેમ કે આ અંગે એમને વતંત્ર nonograph ૫.ઈ છે આમ શ્રી રાવે સિંધુ-સંસ્કૃતિના બે વિકટ મુદ્દાઓ વિશે ન સંગત વિચારે. આ પુસ્તકમાં સૌ પ્રથમવાર રજૂ કરીને આઘ–એતિહાસિક ક્ષેત્રે અનુપમ પ્રદાન કર્યું છે એમ કહેવું જોઈએ. લોથલ સંસ્કૃતિને સમય તુલનાત્મક અભ્યાસથી શ્રી રાવે લોથલના વિવિધ તબક્કાઓનું સમયાંકન અહી રજૂ કર્યું છે. તદનુસાર લોથલ સંસ્કૃતિને આરંભ ઈ.પૂ ૨૪૫૦ કે હેવાને અને અંત પૂ. ૧૬૦૦માં થયું હોવાને અભિપ્રાય વ્યક્ત થયા છે (૫ ૧૬ ક). આ પુસ્તકના પ્રકારના શ્રી રાવે સિંધુ સંસ્કૃતિની સઘળી વસાહતના સમયાંકનની સાધકબાધક ચર્ચા કરે છે. આથી લોથલના સમયની તુલનાત્મક માહિતી પણ પ્રાપ્ત થાય છે. લોથલનું ઉત્તરદાયીત્વ શ્રી રાવના મતે લોથલની પ્રજાએ વિશ્વસંસ્કૃતિમાં અને માનવ વનના વિકાસમાં ધ ફાળો નોંધાવ્યો છે : (૧) લોથલ એ સિંધુ–સંસ્કૃતિની ગુજરાતમાંની પ્રથમ વસાહત છે. (૨) સુસાથી તાંબુ આયાત કરનાર લે થલ સૌ પ્રથમ બંદર હતું. (૩) Carnalian માથી રેખિત મશકા સૌ પ્રથમ લોથલના કારીગરો બનાવ્યા હતા. (૪) સતીએ રિવાજ માં સૌ પ્રથમ પ્રચારમાં આવ્યું. (૫) અનાજ ળવા માટેની ઘંટીની શોધ સૌ પ્રથમ યાની પ્રજા એ કરી હતી. આમ શ્રી રાવ claims that Lothal has several Firss to its credit.

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417