Book Title: Sambodhi 1973 Vol 02
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 400
________________ અવૉચીન તરજ્ઞાનમાં ભાષાવિચાર શાસિત છે, પણ તેમની સાથે હલનચલને સાંકળી શકાય તેમ નથી; તે જ " ઉગારકર્મમાં હલનચલન છે, પણ તે નિયમશાસિત નથી. આશયુક્ત " કર્મ (act) વર્તન કથા અર્થમાં ગણવું એ એક મોટો પ્રશ્ન છે. કેલરને મતે “પિચ એકમ માં ભાષાસિદ્ધાંત વિશેના એક રસપ્રદ પુસ્તક માટેની કાચી સામગ્રી જરૂર છે જેનાથી આ ને કેવળ શબ્દ વાપરીને જ શું કરી શકીએ ?' એ પ્રશ્ન પર મૂલ્યવાન પ્રકાર ની શકે. • આધારભૂત સંદર્ભે E. Cassirer : The Philosophy Symbolic Forms, Vol. I, Language (અંગ્રેજી અનુવાદ, ૧૯૫૬) P. Grice : Meaning, Philosophical Reviews and ૧૯પ૭, ૫૭ ૩૭૭–૩૮૮) K. Kunjunni Raja : Indian Theory of Meaning (1235; W. P. Alston : Philosophy of Language (746x) V.C. Chappell (Ed.): Ordinary Language (146x) M. Black (Ed.) : Philosophy in America (૧૯૬૫) N. Chomsky : Aspects of the Theory of Syntar (zesu) : Language and Mind (વિસ્તારિત આવૃત્તિ, ૧૯૭૨) R. Rorty (Ed.) : The Linguistic Turn (1635) G. Pitcher (Ed.) : Wittgenstein (The Philosophical In vestigations) (૧૯૭૦નું પુન J. Lyons · Chomsky (166) J. R Searle : Speech Acts (nebeg yan ay) તે પોઝિવિઝમ અને એલિટિકલ' તત્વજ્ઞાન–ત વિચારના એ સંપદાને અનુ ક્ષીને જ આ પરિચય અપાય છે. અસ્તિવવાદ, ફિનોમિનલ કે પીવાય નવવિચારની પરંપરા નો ભાષાવિચાર અહીંની વિષયમયદાની બહાર ગણે છે,

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417