Book Title: Sambodhi 1973 Vol 02
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 398
________________ અર્વાચીન તત્વમાં ભાવિમા કરતો હોય છે? સંપૂર્ણ ભાષાનવજ્ઞાનને માટે આ બંને પ્રશ્નોના ઉત્તર ભાવક છે, અને એ બંને પક્ષો એકબીજા સાથે સંબદ્ધ છે. સર્વને (અને એરિકન ના કાકા બીન વિગેસ્ટામ્બન) અર્થસિહન ભાઇને એક સંસ્થાકીય તw institutional faci) ગણવા ઉપર આધારિત છે, અને તેને પ્રકૃતિવાદી અર્થસિદ્ધાંત મા વિરલ અર્વાચીન ભાષાતત્વશાને પ્રાપ્ત કરેલ એક મૂલ્યવાન નિ કબ એ છે કે સામાન્ય પારિભાષિક વિભાથી એ રીતે જુદા પડે છે કે તે મુકાબલે રિ િટેલ – 1 નિયમને અધીને હૈતા નથી. જે વિવિધ માં તે વપરાય છે તેમને વર્ષ માના જેવું સામ્ય હોય છે, પણ તેને અર્થ એ નથી કે તેમનું તાવિક વિશ્વનું પ્રદાન છે. અમુક વાકય સમજવું એટલે તેને અર્થ જ. વાકયને અનિષથી બિન થયેલું હોય છે અને એ નિયમ કઈ તે નીચે વાકય બેલાનું જ છે અને વાળને શા તરીકે લેવાનું હોય છે તે દર્શાવે છે. હું વાકય બેસું છું અને અનેક અર્થમાં ને છું તેને અર્થ એ કે (૧) અમુક નિયમથી ર્શાવાતી જે અમુક પરિસ્થિતિ પ્રવર્તે છે તેનાથી શ્રોતાને જાણીતા કરવાને મારો આશય છે; (૨) મારે આ આશય થવાને તેની જાવ ! હું ઉક્ત બાબતમાં તેને જાણ કરવા માગું છું: (૩) વાવેલા વાકય માટેના વિના તેના જ્ઞાનના બળે તેને ઉક્ત બાબતમાં હું જાતે કરવા માગું પૂ. આ સંત શ્રોતા ર અમુક અધિવાચિક પ્રભાવ ઉત્પન કરવાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે વાક એક પરંપરાના સાધન પૂરું પાડે છે. પરંપરાગત એટલા માટે કે અર્થ એ વકતાના અસયની તેમ જ રૂઢિની બાબત છે. | સર્લના મતે વાયુકર્મોને તેને સિદ્ધાંત એ ભાવાસિદ્ધાંત અને કર્મસિહાંતનું મિશનરી, કેમકે બેલિવું એ એક પ્રકારનું નિયમશાસિત વર્તન ઈને બાપાસિદ્ધાંત એ કર્મલિતાન નો જ એક ભાગ ગણાય. વળી વાકયેના અને અભ્યાસ અને કરતાં વફા અનામ એવા બે પ્રકારના તદ્દન અલગ અભ્યાસક્ષેત્રો નથી. “અમુક વાકયનું અમુક સંદર્ભમાં વામમાં ઉચ્ચારણ કરવાથી અમુક વાર્મ થાય—એ સર્જન વાડપાર્ષના બાળકને એક રાગ છે, અને સાથોસાથ “એવું વાકય છે જે અમુક સંદર્ભમાં બોલાતાં, તે : અને શબ્દ અમુક વાકર્મ સિદ્ધ કરે છે”એ સર્વના વાયુકર્મના ખ્યાલને એક ભાગ છે. વા, ઉચ્ચારાતાં થતાં વાર્મ વાક્યાને લઈને જ થાય છે. જે કહેવાયું છે તેના કરતાં વધુ અભિપ્રેત લેવાનું બને, પણ સિદ્ધાંત પૂરતું જે કાંઈ અભિપ્રેત છે તે કી ટકાનું નિ છે. પૂર્ણ વાક્ય એ અધિવાચિક કર્મનું વ્યાકરણ સ્વરૂપ છે–પછી એ કોય એક રવદનું બનેલું પણ હોય. વિધાનકર્મ અલગપણે નથી કરી શકાતું. અવિશિ. કમને મારે છે તે થતું હોય છે. માત્ર નિર્દેશ કે વિધાન ન કરી શકાય તેની સાથોસાય કશું પ્રતિબિંબ કરાય, પુછાય, વિનંતી કરાય છે એવું બીજું અધિવાચિક કર્મ જાય જ, નિદેશ નું વાક્ય કશું કહેતું હોય તે જ તે નિર્દેશ કરતું ગણાય. બીજી રીતે કહીએ, તે અધિવા ક ને તેમની વિધાનસામગ્રી હમેશાં સહવર્તી હેય છે, પણ એ તો આપણે તેમનો એકબીજાથી અલગપણે વિચાર જરૂર કરી શકીએ.

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417