Book Title: Sambodhi 1973 Vol 02
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 396
________________ અચી ત:વજ્ઞાનમાં ઉભા પાવિચાર R રિટને આ જ વિષયની વિચારણું આગળ ચલાવે, સને “વા . ઉપર.' અને “પાયને ઉદ્ગાર (“અરન્સ') એને વચ્ચે બંદ કરેલા. વિદ્રાને એકને કરવું તરીકે ગણી શકાય એ વાત તરફ ધ્યાન દેર્યું હતું. બોલવાને બૂક કરતા કેમ ન બેલવામાં કે બોલવા વંડ પણ લેકે કશુંક કરતા હોવાનું કહી શકો. અ ને એ જ “હાઉ ટુ ડુ ચિંઝ વિધ વર્ડઝ ' આ મુદ્દાને આધારે ચાલે છે, રખચંદ ક , ઘણા જ મળતા આવતા જે કેટલાક શબ્દ તત્ત્વચાના ઉધને વિર ના 1 નેનનું વ હકીકતમાં રહેલા બંદની તપાસ ઓનિ હાથ ધરી, અને અંગ્રેજ કnow, ke sure, be cctrain વગેરે વગૅને બંદ ઝવટથી પ્રસ્તુત કરી. એ મનન માનવું હતું કે શબ્દોના આ પ્રકારના ચુસ્ત અધ્યયન વિના કે પગ પકે અસિધ ન માં જ આધાપીઠ નહીં પૂરું પાડી શકાય. ભાષાનો ઉપયોગ આપણે આજ્ઞા કરવા, શાસન ચલાવવા વિનંતી કા, વચ અ.પપ, આશા કે ધારણા રાખવા, ચેતવણી આપવા વગેરે માટે કરીએ છીએ, અને આ કામ કરવા માટે વપરાતાં વાકયોને આપણે નીયા દયના ધોરણથી કે જુદા જ . ના છીએ. ઐસ્ટિને આવાં વાકયાને પ્રથમ “તકર્મ પાક પવિ ) વા કે, કેમ કે જે કાર્ય વાક્યના મુખ્ય ક્રિયાપદથી સુચવાય છે “વન આપવું“માગ ને તે કાનાં જ તે વાકો પતે અંગભૂત છે. તથાનધ્યને ઘણે જેમને પામી શકાય વાકાને ઑસ્ટિને કેન્ટેટિવ' કહી પણ પાછળના સમયમાં તેને લાગ્યું કે આ ન કરી તેમ નથી. તધ્યાતથ્યપરક વાક્ય પણ અન્ય કાર્ય કરવા માટે વપરાતાં હોય છે. અર્થ ઓરિસ્ટને બેસવું એટલે કશુંક કરવું એ વાત ઉપર ભાર મૂકવા માટે ઉપર્યુક્ત અને પ્રકારને એક જ વર્ગમાં સમાવીને તેને "ઇલેકયુશનરી એફટ્સ' એવું નામ આપ્યું. કઈ પણ વાય. પ્રકૃતિથી “પર્ફોર્મેટિવ' કે “ ટિવ નથી હતું. એક અર્થ તે વાવના ના ઉપયોગ આધાર રાખે છે. ઐટિનની આ દષ્ટિમાંથી સિદ્ધાતનાં જે કટકાટક ખ તે ઉપગમાં લઈને સલે પોતાને “વાકને સિદ્ધાંત' ઘડો. સ રિટનની કેટલીક સંન અને સૂત્રોનો ઉપયોગ કરે છે ખરા, પણ સર્જનું પ્રયોજન જુદુ છે. જેલવાન અનુક અંશને જે અનિવાર્ય અને પર્યાપ્ત શરતે નીચે "ઇલેકશનરી ફર' (અનિવાધિક કમ કહી શકાય તે શરતેને તે તારવવા માગે છે. આવી શરતોને આધારે સાલું સંભવતઃ 'ઈ પણ અધિવાચિક કર્મને ચણિયારા સમાં દરેક ક્રિયાપદ કે શબગુરઇના ઉપવા માટે નિયમો તારવવાની આશા રાખે છે, અને છેવટે તેમને અધારે વાયુકર્મોના વ્યાપક સિદ્ધ નું નિર્માણ કરવાનું તેનું લક્ષ્ય હોય તેમ લાગે છે. | સર્વના પુસ્તક સ્પિચ ઍફનું ઉપશીર્ષક છે? ભાષાના તફાનને એક નિબંધ સર્લ ભાષાનિષ્ઠ તત્તરજ્ઞાન”, “ભાપાનું તત્વજ્ઞાન’ અને ‘ભાષાવિજ્ઞાન' એ ત્રવને જુદાજુદા વિષય ગણે છે તેમના મતે ભાષાનિષ્ઠ તત્ત્વજ્ઞાન અમુક ભાડામાં અમુક શબ્દ, ઉક્તિઓ વગેરેના સામાન્યપણે થતા ઉપયોગને ધ્યાનમાં લઈને વિશિષ્ટ નાસ્તિક સમય એ ઉકેલવા પ્રયાસ કરે છે. એફરફર્ડ જૂથનું સામાન્ય ભાષાનિષ્ઠ તત્વજ્ઞાન આ પ્રકારનું છે, તે એક વિશિષ્ટ પાસપદ્ધતિ છે. બીજી બાજુ ભાષાના તરજ્ઞાતનું જ નિદે, અશ્વ, અર્થ, આવશ્યક્તા વગેરે જેવાં પાનાં દટલાંક સામાન્ય લાક્ષણિકો પર પ્રકાશ પરવાનું

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417