Book Title: Sambodhi 1973 Vol 02
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 387
________________ હ ચૂ ભાયાણી 1શાક ચર્ચા દારા પિતાના વિચારોનું પરીક્ષણ કરતા હોય છે. આથી તે ભાષાને – પાનાના પ્રમુખ સાધનની---કચાશ બાત વિશેષ સચિંત દેય છે. લેટા’નસ અને બસ જ વા અનઃપ્રતાને મહત્ત ! આપતા તવરાએ ભાડાને મૂળભૂત સત્યે ત્રિત કરવા માટે અમમ ગણી છે. તે બીજી બાજુ બીન કેટલાક તત્ત્વજ્ઞા પામાં એવી કઈ પાયાની અવાગ્યા હોવાનું મારતા નથી. તેઓ બાપાને ખામીવાળી માને છે ખરા, પણ તેમને મત ક્ષતિઓ દૂર કરી શકાય તેમ છે. મુદો એ છે કે અંત.પ્રજ્ઞાવાદી તો પણ વાણી સને જૂ કરવા અસમર્થ હોવાનું ત્યારે તે કહી શકે જ્યારે ભાષાની પ્રકૃતિ કેવી છે તે અંગે તેમણે પહેલેથી કઈક ખ્યક્ષ બન્યા હોય, અને ભાષાની સુધારણાની ચિંતા કરતા નવંતાને તે ભાષા કરે અર્થપૂર્ણ હોય છે અને પોતાનું કાર્ય બરાબર કરે છે તે નકકી કરવા ભાલાના સ્વરૂપ અને બંધારણને અનિવાર્યપણે વિચાર કરે પડે. વળી તત્ત્વજ્ઞાનનું લવ કે પ્રયોજન શું છે એ વિશે જે પાયાને દષ્ટિએ આપણું સમયમાં ઉગે છે તેને કારણે પણ ભાષાની તાત્ત્વિક વિચારણાને અભૂતપૂર્વ મહત્ત્વ મળ્યું છે. તત્ત્વનાનનું મુખ્ય કાર્ય જગતની મૂળભૂત રચના કે બંધારણ કેવું છે તે સમજવાનું અને તે અનુસાર વ્યક્તિત આગર અને સમાજ વ્યવસ્થાનાં ઉચિત ધોરણે કયાં છે તે નક્કી કરવાનું છે એન પરંપરાથી મનાતું આવ્યું છે. પણ અર્વાચીન સમયમાં એમ લાગ્યું કે ઉપર્યુક્ત થાજન સંતાનની પહોંચની બહાર છે, કારણકે નર જ્ઞાનની તપાસ પદ્ધતિ પ્રત્યક્ષ નિરીક્ષણ અને પ્રયોગવિધાનને આશ્રય ન લેનારી, કેવળ ચિતનપ્રવૃત્તિ જ છે, અને આવી પહનિથી જગતની મૂળભૂત પ્રકૃતિ વિશે, અથવા તો સદાચાર-દુરાચાર વિશે કશા નક્કર નિર્ણય પ્રાપ્ત ન થાય. આથી એકારમી શતાબ્દીની વિમર્શાત્મક નવિદ્યા-Speculative metaphysicsના પર ગણીશમી શતાબ્દીમાં સમીક્ષાત્મક નવનાન-Critical philosophyનો ઉદય થયો. તે અનુસાર તત્ત્વજ્ઞાનનું ખરું કાર્ય છે વિભાવનું વિશ્લેષણ કરવું તે. જગત અને માનવજીવન વિશેની આપણી વિચારણા જે મૂળભૂત વિભાવોને આધારે ચાલે છે તે વિભાની કૂટતા અને વિશદતા સાધવી એ જ તત્વજ્ઞાનનું પ્રયોજન છે. સ્વયં વિચારનું સ્વરૂપ કેવું છે તેની સમાલોચના–એટલે કે વિચારની જ વિચારણ એ કેન્ટના સમયથી તત્ત્વજ્ઞાનને મુખ્ય વિષય બની, આવી વિચારણા બે રીતે થઈ શકે : વિમા, વિચારો અને વિચારતંત્રોને તપાસ સામગ્રી તરીકે લઈ ને, અથવા તો શબ્દો, વાક્ય, વાતચીત વગેરે જેવા ભાવિક રૂપોને સામગ્રી તરીકે લઈને. એટલે કે તે વિભાવવિવેચન હોય અથવા તે ભાષાવિવેચન હેય. કેટની આલોચના પહેલા પ્રકારની સામગ્રીને આધારે ચાલે છે, તે વર્તમાન શતાબ્દીમાં શરૂ થયેલ “ ભાવનિષ્ઠ તત્ત્વજ્ઞાન ” કે “તર્ક-વિવણીય' આદેલન બીજા પ્રકારની સામમીને આધારે ચાલે છે. ભાવનિષ્ઠ તત્તતાન વિચારવિવણને સ્થાને ભાષાવિક્ષેપ ગુને પાયાની વસ્તુ ગણે છે. આ માત્ર અસાર નર નાની સનસ્થાઓ-જેવી કે ચિત્ત, જ્ઞાન, વાવ, કારણ, પ્રકૃતિ, આચારનીતિ, ઈશ્વર વગેરેની સમસ્યાઓ એ તત્ત્વતઃ ભાષાને લગતી સમસ્યાઓ જ છે All questions of philosophy are questions of language. એ વિષયને લગતી વિચારણા હકીકતમાં જગતની કઈ લાક્ષણિકતાની ઉપર પ્રકાશ નથી નાખી શકતી; તે તો માત્ર “ચિત્ત” વગેરે શબ્દો કઈ રીતે વપરાય

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417