Book Title: Saddrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 25
________________ સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧ -: સ્થિરાદષ્ટિ :અવતરણિતાર્થ : સદ્દષ્ટિ પૈકી પ્રથમની સ્થિરાદષ્ટિનું સ્વરૂપ ગ્રંથકારશ્રી જણાવે છે – શ્લોક : प्रत्याहार: स्थिरायां स्याद्दर्शनं नित्यमभ्रमम् । तथा निरतिचारायां सूक्ष्मबोधसमन्वितम् ।।१।। અન્વયાર્થ – સ્થિરાય સ્થિરાદષ્ટિમાં પ્રત્યાહાર=પ્રત્યાહાર હોય છે સૂક્ષ્મનો સમન્વિત સૂક્ષ્મબોધથી સમન્વિત પ્રમ—ભ્રમરહિત ટર્શનં દર્શન થા=થાય છે તથા= અને નિરતિચારાવ=નિરતિચારમાં નિષ્ણનિત્ય દર્શન છે. III શ્લોકાર્ધ : સ્થિરાદષ્ટિમાં પ્રત્યાહાર હોય છે. સૂત્મબોધથી સમન્વિત ભ્રમરહિત દર્શન થાય છે અને નિરતિચારમાં નિત્ય દર્શન છે. II૧iા. ટીકા : प्रत्याहार इति-स्थिरायां दृष्टौ प्रत्याहारः स्यात् वक्ष्यमाणलक्षणः, तथा निरतिचारायां दर्शनं नित्यम्=अप्रतिपाति, सातिचारायां तु प्रक्षीणनयनपटलोपद्रवस्य तदुक्तोपायानवबोधकल्पमपि भवति, तथातिचारभावात्, रत्नप्रभायामिव धूल्यादेरुपद्रवः, अभ्रमं-भ्रमरहितं, तथा सूक्ष्मबोधेन समन्वितम् ।।१।। ટીકાર્ય : સ્થિરાય .... સમન્વિતમ્ B સ્થિરાદષ્ટિમાં વક્ષ્યમાણ લક્ષણવાળોઃ આગળમાં કહેવાશે એ લક્ષણવાળો પ્રત્યાહાર છે, અને નિરતિચારમાં દર્શન નિત્ય અપ્રતિપાતિ હોય છે. વળી સાતિચારમાં પ્રક્ષીણ થયેલાં નયનપટલથી ઉપદ્રવવાળાને તકુત્તોપાવીનવવધવપત્રિશાસ્ત્રમાં કહેલા સંસારના ઉચ્છેદના ઉપાયના અનવબોધકલ્પ પણ, દર્શન છે; કેમ કે તે પ્રકારના અતિચારનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130