Book Title: Saddrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 98
________________ સદ્દષ્ટિઢાત્રિશિકા/શ્લોક-૨૩-૨૪-૨પ ૭૫ છે; છતાં મોહના વિકલ્પો નિરુદ્ધ થયેલા છે, તે અપેક્ષાએ અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓનું ચિત્ત નિરોધવાળું છે, તેમ કહેલ છે. ૨૩ શ્લોક-૨૪ની ટીકા : सर्वार्थतेति-सर्वार्थता=चलत्वान्नानाविधार्थग्रहणं चित्तस्य विक्षेपो धर्म, एकाग्रता-एकस्मिन्नेवालंबने सदृशपरिणामिता, तयोः क्षयोदयौ तु अत्यन्ताभिभवाभिव्यक्तिलक्षणो समाधि: उद्रिक्तसत्त्वचित्तान्वयितयाऽवस्थितः समाधिपरिणामोऽभिधीयते, यदुक्तं- “सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य समाधिपरिणामः" [३-११], इति पूर्वत्र विक्षेपस्याभिभवमात्रं, इह त्वत्यन्ताभिभवो-अनुत्पत्तिरूपोऽतीताध्वप्रवेश, इत्यनयोर्भेदः, इह-अधिकृतदर्शने । तुल्यौ-एकरूपालम्बनत्वेन सदृशौ, शान्तोदितौ अतीताध्वप्रविष्टवर्तमानाध्वस्फुरितलक्षणौ च प्रत्ययौ एकाग्रता उच्यते समाहितचित्तान्वयिनी, तदुक्तं - "शान्तोदितौ हि तुल्यप्रत्ययौ चित्तस्यैकाग्रताપરિપIT” રૂિ-૨૨] પાર૪ શ્લોક-૨૪નો ટીકાર્ચ - સર્વાર્થતા .... પરિણામ ચલપણું હોવાને કારણે જુદા જુદા પ્રકારના અર્થના ગ્રહણરૂપ ચિત્તનો વિક્ષેપધ” સર્વાર્થતા છે, એક જ આલંબનમાં સદેશ પરિણામિકા એકાગ્રતા છે. તે બેનો=સર્વાર્થતા અને એકાગ્રતાનો, વળી ક્ષય અને ઉદય-અત્યંત અભિભવરૂપ ક્ષય અને અભિવ્યક્તિ સ્વરૂપ ઉદય અર્થાત્ સર્વાર્થતાના અત્યંત અભિભવરૂપ ક્ષય, અને એકાગ્રતાની અભિવ્યક્તિ સ્વરૂપ ઉદય, સમાધિ કહેવાય છે=ઉદ્રિક્તસત્વચિનઅવયીપણાનડે અવસ્થિત=ઉદ્રક પામેલા સાત્વિક ચિતના અવયીભાવ વડે અવસ્થિત, એવો સમાધિપરિણામ કહેવાય છે. જે કારણથી કહેવાયું છે જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૩-૧૧માં કહેવાયું છે – “સર્વાર્થતા અને એકાગ્રતાનો ક્ષય અને ઉદય ચિત્તનો સમાધિપરિણામ છે.” “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130