Book Title: Saddrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 120
________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯ અવતરણિકા : कथं तर्हि भिक्षाटनाद्याचारोऽत्रेत्यत आह -: - અવતરણિકાર્ય તો કેવી રીતે ભિક્ષાટનાદિ આચાર ત્ર=અહીં=૫રાદષ્ટિમાં છે ? એથી કહે છે ભાવાર્થ : પૂર્વશ્લોક-૨૮માં કહ્યું કે ભુક્તને ભોજનક્રિયાના અભાવની જેમ પરાર્દષ્ટિમાં સર્વ આચારોનો અભાવ હોય છે. ત્યાં પ્રશ્ન થાય કે તો પછી કઈ રીતે ભિક્ષાટનાદિ આચાર પરાષ્ટિમાં છે ? એથી કહે છે શ્લોક ઃ रत्नशिक्षादृगन्या हि तन्नियोजनदृग्यथा । फलभेदात्तथाचारक्रियाप्यस्य विभिद्यते ।।२९।। ૯૭ અન્વયાર્થ : યથા=જે પ્રમાણે રત્નશિક્ષાવૃન્યા દિ=રત્નની શિક્ષાગ્રહણની દૃષ્ટિથી અન્ય જ તત્રિયોનનાતેના નિયોજનની દૃષ્ટિ છે=રત્નના વ્યાપારની દૃષ્ટિ છે, તથા તે પ્રમાણે તમેવા ફળના ભેદથી અસ્વ=આની=પરાદૃષ્ટિવાળા યોગીની આચારયિાપિ=આચારક્રિયા પણ વિમિદ્યતે=જુદી પડે છે. IIRGII શ્લોકાર્થ : જે પ્રમાણે રત્નની શિક્ષાગ્રહણની દૃષ્ટિથી અન્ય તેના વ્યાપારની દૃષ્ટિ છે, તે પ્રમાણે ફળના ભેદથી પરાદષ્ટિવાળા યોગીની આચારક્રિયા પણ જુદી પડે છે. ા૨ા Jain Education International * ‘ભાષાાિપિ' - અહીં ‘પ’થી એ કહેવું છે કે પરાદષ્ટિવાળા યોગીની ધ્યાનની ક્રિયા તો પૂર્વના યોગી કરતાં વિલક્ષણ છે, પરંતુ ભિક્ષાટનાદિ આચારક્રિયા પણ વિલક્ષણ છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130