Book Title: Saddrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮
શ્લોક ઃ
चित्तस्य धारणादेशे प्रत्ययस्यैकतानता ।
ध्यानं ततः सुखं सारमात्मायत्तं प्रवर्तते । । १८ । ।
અન્વયાર્થ ઃ
ધારાવેશે=ધારણાના વિષયમાં ચિત્તસ્વ=મતમાં પ્રત્યયસ્ય= પ્રત્યયની= જ્ઞાનની તાનતા=એકાકારતા ધ્યાનં=ધ્યાન છે. તતઃ=તેનાથી=ધ્યાનથી આત્માવર્ત્ત=સ્વાધીન સાર=ઉત્કૃષ્ટ એવું સુË=સુખ પ્રવર્તતે=પ્રવર્તે છે. ।।૧૮।। શ્લોકાર્થ : :
ધારણાના વિષયમાં મનમાં જ્ઞાનની એકતાનતા ધ્યાન છે. તેનાથી સ્વાધીન, ઉત્કૃષ્ટ એવું સુખ પ્રવર્તે છે. ૧૮૫
* અહીં પિત્તસ્ય શબ્દમાં ષષ્ઠી સપ્તમી અર્થમાં છે.
ટીકા ઃ
Че
चित्तस्येति-चित्तस्य= मनसो धारणादेशे = धारणाविषये, प्रत्ययस्यैकतानता विसदृशपरिणामपरिहारेण सदृशपरिणामधाराबन्धो ध्यानं, यदाह - " तत्र પ્રત્યયંતાનના ધ્યાન" કૃતિ [રૂ-૨], તત=તસ્માત્ સુä સાર મુ=કષ્ટ, आत्मायत्तं - परानधीनं प्रवर्तते ।। १८ ।।
ટીકાર્ય ઃ
ધારણાદેશમાં=ધારણાના વિષયમાં, ચિત્તમાં=મનમાં, પ્રત્યયની જ્ઞાનતી, એકતાનતા અર્થાત્ વિસર્દેશ પરિણામના પરિહારથી સદેશ પરિણામની ધારામાં બંધ=સદેશ પરિણામની ધારામાં ચિત્તનો બંધ, ધ્યાન છે.
જે કારણથી કહે છે=જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૩-૨માં કહે છે - “ત્યાં=ધારણાદેશમાં, જ્ઞાનની એકતાનતા ધ્યાન છે.” તેનાથી=ધ્યાનથી, સાર=ઉત્કૃષ્ટ, આત્માયત્ત=પરને અનધીન એવું, સુખ પ્રવર્તે છે. ।।૧૮।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130