SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮ શ્લોક ઃ चित्तस्य धारणादेशे प्रत्ययस्यैकतानता । ध्यानं ततः सुखं सारमात्मायत्तं प्रवर्तते । । १८ । । અન્વયાર્થ ઃ ધારાવેશે=ધારણાના વિષયમાં ચિત્તસ્વ=મતમાં પ્રત્યયસ્ય= પ્રત્યયની= જ્ઞાનની તાનતા=એકાકારતા ધ્યાનં=ધ્યાન છે. તતઃ=તેનાથી=ધ્યાનથી આત્માવર્ત્ત=સ્વાધીન સાર=ઉત્કૃષ્ટ એવું સુË=સુખ પ્રવર્તતે=પ્રવર્તે છે. ।।૧૮।। શ્લોકાર્થ : : ધારણાના વિષયમાં મનમાં જ્ઞાનની એકતાનતા ધ્યાન છે. તેનાથી સ્વાધીન, ઉત્કૃષ્ટ એવું સુખ પ્રવર્તે છે. ૧૮૫ * અહીં પિત્તસ્ય શબ્દમાં ષષ્ઠી સપ્તમી અર્થમાં છે. ટીકા ઃ Че चित्तस्येति-चित्तस्य= मनसो धारणादेशे = धारणाविषये, प्रत्ययस्यैकतानता विसदृशपरिणामपरिहारेण सदृशपरिणामधाराबन्धो ध्यानं, यदाह - " तत्र પ્રત્યયંતાનના ધ્યાન" કૃતિ [રૂ-૨], તત=તસ્માત્ સુä સાર મુ=કષ્ટ, आत्मायत्तं - परानधीनं प्रवर्तते ।। १८ ।। ટીકાર્ય ઃ ધારણાદેશમાં=ધારણાના વિષયમાં, ચિત્તમાં=મનમાં, પ્રત્યયની જ્ઞાનતી, એકતાનતા અર્થાત્ વિસર્દેશ પરિણામના પરિહારથી સદેશ પરિણામની ધારામાં બંધ=સદેશ પરિણામની ધારામાં ચિત્તનો બંધ, ધ્યાન છે. જે કારણથી કહે છે=જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૩-૨માં કહે છે - “ત્યાં=ધારણાદેશમાં, જ્ઞાનની એકતાનતા ધ્યાન છે.” તેનાથી=ધ્યાનથી, સાર=ઉત્કૃષ્ટ, આત્માયત્ત=પરને અનધીન એવું, સુખ પ્રવર્તે છે. ।।૧૮।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004684
Book TitleSaddrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy