Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America

View full book text
Previous | Next

Page 14
________________ તે સમયે આવશ્યક બને તો તે હિંસાનો સહારો : છે ત્યારે તો તે અશુભ ભાવથી અત્યંત વિરક્ત છે. પણ અવશ્ય લે છે. આ રીતે જ્ઞાનીઓ પાંચ પ્રકારના : મુનિને બાહ્ય આચરણરૂપે પાંચ મહાવ્રતનું પાલન અશુભ ભાવોમાં બધામાં હિંસાના દર્શન કરે છે. • હોય છે. તેમને “સર્વ સાવદ્યયોગનો” ત્યાગ હોય આ દૃષ્ટિએ વિચારીએ ત્યારે અજ્ઞાની જીવ કદાચ : છે. અહીં સાવદ્યયોગ કહેતા અશુભ ભાવની વાત વર્તમાનમાં આર્યવૃત્તિવાળો હોય અને શક્ય છે કે : લેવામાં આવી છે. મુનિરાજને સમસ્ત અશુભ તેને અનેક પ્રકારના એવા પુણ્યના ઉદયો હોય કે : ભાવનો અભાવ માનવામાં આવ્યો છે. તેને પાંચ તેને ઈચ્છિત વિષયો સહજપણે ઉપલબ્ધ હોય તો : ઈન્દ્રિયોના વિષયમાં કોઈ રસ નથી. અભિપ્રાય તો પણ તે હિંસક છે એવો ભાવ અહીં દર્શાવવામાં : સમ્યગ્દર્શન થતા જ સાચો હતો પરંતુ હવે તો ચારિત્ર આવ્યો છે. • વિભાગમાં તે ઘણા આગળ વધી ગયા છે. શુભ અને અશુભ બન્ને ભાવો ખરેખર તો : • ભોગવવાના ભાવમાં ઘણો વૈરાગ્ય આવ્યો છે. : મુનિરાજ પ્રયત્નપૂર્વક તો પોતાના ઉગ્ર પુરુષાર્થના મિથ્યાત્વના પેટાળમાં જ ઉદભવે છે અને મિથ્યાત્વ : ; કારણે નિર્વિકલ્પ દશામાં જ રહે છે. જ્યારે એ મોટામાં મોટું પાપ છે. તેથી જ્ઞાનીઓ શુભાશુભ : સવિકલ્પદશા હોય છે ત્યારે તેનું લક્ષ તે સમયે ભાવ વચ્ચે પરમાર્થે તફાવત જોતા નથી. છાસ્થના : : અઘાતિ કર્મોદય અનુસાર પ્રાપ્ત સંયોગ તરફ જાય પરિણામ લાંબો સમય એકરૂપ રહેતા નથી. : ' છે. આ રીતે પરદ્રવ્ય જણાય ત્યારે તેને બે પ્રકારના અતર્મુહૂર્તમાં પરિણામ અવશ્ય પલટી જાય છે. માટે • ભાવની શક્યતા રહે છે. તે વિષયને ભોગવવાનો શુભ અને અશુભ એવા પલટો અજ્ઞાનીમાં અવશ્ય • ભાવ થાય અથવા તેના ત્યાગનો ભાવ થાય. જોવા મળે છે તે શુભભાવ કરે છે માટે સુધરી ગયો : ભોગવવાનો ભાવ અશુભ છે અને ત્યાગનો ભાવ અને હવે મોક્ષ માટેનો પ્રયત્ન અવશ્ય કરશે એવું : શુભ છે. મુનિને મુખ્યપણે ત્યાગનો ભાવ જ હોય માનવાની ભૂલ કયારેય ન કરાય. : છે. દેહલક્ષી કયારેક અશુભ ભાવ થાય ખરા પરંતુ આપણને ખ્યાલ છે કે આર્યવૃત્તિવાળા જીવને . તેની ગણતા કરીને મુનિને હિંસાનો ત્યાગ છે એમ જ આત્મકલ્યાણની ભાવના થવાની શક્યતા છે. ' સ્વીકારવામાં આવે છે. જેને અનાર્યવૃત્તિનું જોર છે તે પરનું જેમ અહિત : અજ્ઞાનીના કુળ કરતા મુનિનું કુળ તદ્દન જુદું ઈચ્છે છે તેમ તે પોતાનું અહિત પણ અવશ્ય કરે છે. : : છે. માટે મુનિરાજને કુળ વિશિષ્ટ ગણવામાં આવ્યા તેને મોક્ષનો વિચાર સુદ્ધા આવવો મુશ્કેલ છે. એક : શક્યતા છે કે બાહ્યમાં જેને તીવ્ર પાપ પ્રકત્તિનો : છે. ઉદય આવે તે જો સંજ્ઞી પંચેન્દ્રિય હોય તો તેને 'પવિશિષ્ટ વિચારવાનો અને સાચે માર્ગે આવવાનો અવકાશ : પર્યાયમાં પ્રગટ શુદ્ધતા એ જ મુનિનું સાચું જરૂર છે. : રૂપ છે. તેમને ભૂમિકા અનુસાર જે પંચાચારનું જે જ્ઞાની છે તેને બે પદાર્થની અત્યંત ભિન્નતાનો : પાલન છે તે બહિરંગરૂપ છે. બન્ને એકબીજાના પુરક સ્પષ્ટ ખ્યાલ છે. બાહ્ય વિષયો ભોગવી શકાતા જ : છે. પ્રશંસા કરવા લાયક તો પવિત્રતા છે. તે સ્વભાવ નથી અને પારદ્રવ્યમાંથી સુખ કયારેય ન આવે એવી - સન્મુખના પુરુષાર્થનું ફળ છે. પંચાચારનું પાલન એને નિઃશંકતા હોય છે. તદ્ઉપરાંત જ્યારે તે : એતો શુભભાવ છે. પુરુષાર્થની કચાશ હોય ત્યારે સાધકદશામાં આગળ વધીને મુનિપદ અંગીકાર કરે : તે જોવા મળે છે. મુનિરાજ સવિકલ્પ-નિર્વિકલ્પ ૧૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 216