Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America

View full book text
Previous | Next

Page 13
________________ શબ્દોમાં વિરોધાભાસ લાગે છે. વિરતી અને પ્રવૃત્તિ : નિરતિચારપણે પાલન કરે છે. અને અન્ય શ્રમણો બે તદ્દન વિરોધી શબ્દો છે. પરંતુ ભાવ સમજવા : પાસે પણ તેનું આચરણ કરાવવા માટે સક્ષમ છે. જેવો છે. અજ્ઞાની જીવને બાહ્યની ઘણી પ્રવૃત્તિઓ : આ રીતે પોતે જેની પાસે મુનિદીક્ષા લેવા માગે છે હોય છે. મુનિરાજ એ બધી પ્રવૃત્તિ છોડવા માગે છે. કે તે સ્વયં શ્રમણ છે એ વાત પહેલા લીધી છે. તેથી તેને વિરતિ કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન : ગુણાઢય આ શબ્દથી શ્રીગુરુમાં શ્રમણ્યના થતાં તે જ્ઞાન અને શ્રદ્ધાન અપેક્ષાએ તો વિશ્વના : સમસ્ત પદાર્થો અને પોતાના વિભાવ ભાવથી : : પાલનની નિપુણતા છે. એવો ભાવ દર્શાવવામાં • આવ્યો છે. આ કાર્યમાં તેઓ નિષ્ણાત છે, પારંગત વિરક્ત થયા છે. તે બધા મારાથી અત્યંત ભિન્ન છે. છે. જેમ કોઈ લૌકિક કળા સાધવા માગતું હોય તે તેમ તેનો નિર્ણય છે. પરંતુ હજુ બાહ્ય પ્રવૃત્તિ ચાલુ : | કે તેના નિષ્ણાત ને ગોતે છે અને તેની પાસેથી શીખે છે. વિભાવ હજા છે અને તે અનુસાર સાંસારિક : પ્રવૃત્તિઓ ચાલે છે. ચારિત્ર અપેક્ષાએ પોતાના પણ : : છે. તેમ અહીં જે મુનિધર્મનું ઘણું જ સારી રીતે પાલન : કરે છે. તેને ગુણાઢય કહ્યા છે. શ્રામપ્યાર્થી એવા ખ્યાલમાં આવે અને પોતાને સંતોષ થાય એવી : * . ગુરુ શોધે છે. આ રીતે જે ત્રણ કષાયના અભાવ નિવૃતિ લીધી નથી પરંતુ તે હવે લેવા માગે છે. ” અંતરંગમાં અસ્તિપણે સ્વરૂપલીનતાનું અને : : રૂપની શુદ્ધતા તથા તેને અનુરૂપ બાહ્ય આચરણમાં નાસ્તિપણે વૈરાગ્ય ઘણું કામ કરવાનું બાકી છે. : : નિષ્ણાત છે એવા ગુરુની અસ્તિરૂપે વાત લીધી. પોતાને એ પણ ખ્યાલ છે કે આ કાર્ય મનુષ્ય ભવમાં : કુળવિશિષ્ટ :- આ શબ્દનો અર્થ ટીકામાં જ થઈ શકે તેમ છે. જ્ઞાનીને અન્ય ગતિ દેવની જ : તદ્દન જુદી રીતે લીધો છે. મુનિરાજ અશુભ ભાવને છે. ખરેખર તો મનુષ્ય સિવાય અન્ય એકપણ ગતિમાં ' તો સર્વથા છોડે છે એમ દર્શાવવા માગે છે. શબ્દનો મુનિપદ નથી. તેથી પોતાનું જે શેષ આયુષ્ય બાકી : ભાવ આપણને એમ લાગે કે અઘાતિ કર્મના ઉદય છે તે દરમ્યાન મુનિપણું અંગીકાર કરવાની ભાવના : અનુસાર ઉચ્ચ ગોત્ર મળે એવું કહેવા માગતા હશે. જાગે છે. નિવૃત્તિની પ્રવૃત્તિ એટલે કે મુનિધર્મનું : પરંતુ અહીં તો જાત્યાંતરરૂપના ભાવની વાત છે. પાલન. અહીં મુનિના પંચાચારની વાત લેવા માગે : અહીં અજ્ઞાનીનું કૂળ લીધું છે. અજ્ઞાની જીવ છે. પોતે જેની પાસે દીક્ષા લેવા માગે છે તે શ્રમણ ભોગવટા પ્રધાની હોય છે એ તો આપણે જાણીએ છે અને તે કેવા છે તે વાત અત્યારે ચાલે છે. ટીકામાં - છીએ પરંતુ અહીં અજ્ઞાનીને હિંસાની મુખ્યતા હોય કહે છે કે “વિરતિની પ્રવૃત્તિના સમાન આત્મરૂપ” : છે એ રીતે રજૂઆત કરવામાં આવી છે. “કુળ ક્રમમાં અહીં “સમાન' શબ્દનો અર્થ તેને મળતું કરવામાં : ઊતરી આવતા ક્રુરતાદિ દોષો'' આ વાત એક આવે છે. ફટનોટમાં તેનો ખુલાસો છે. મુનિના : અપેક્ષાએ યોગ્ય છે અને આપણે એ સમજવા જેવું પંચાચારને અનુરૂપ તો ત્રણ કષાયના અભાવરૂપની છે. પ્રથમ તો હિંસામાં અન્ય ચાર અશુભ ભાવની વીતરાગતા છે. તેને અહીં શ્રમણને યોગ્ય આત્માના વાત આવી જાય છે તે નક્કી કરવું જરૂરી છે. જેને પરિણામ કહ્યા છે. હવે તેનો સળંગ વિચાર : પરિગ્રહની અધિકતા છે તે ભોગવટાની કરીએ તો શ્રામપ્યાર્થી જેની પાસે મુનિદશા અંગીકાર : મુખ્યતાવાળા છે. જે ભોગવવા માગે છે, તેવી જેને કરવા માગે છે. તે શ્રમણ છે. તે પોતે અંતરંગમાં : ઈચ્છા-વાંછા છે તે ગમે તેમ કરીને તે વિષયને ત્રણ કષાયના અભાવપૂર્વકની સ્વરૂપલીનતા સહિત : ભોગવવા માગે છે. કોઈ પાસે માગે, પોતે કમાણી છે. તે પોતે મુનિપણાને યોગ્ય ૨૮ મુળગણનું ; કરીને મેળવવા માગે અને છેવટ ચોરી કરીને તથા પ્રવચનસાર - પીયૂષ ૧૩

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 216