Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious
View full book text
________________
૨૪૧.
:
૫
.
શ્રી ભાવ પ્રકરણ - દાનાદિ પાંચ લબ્ધિઓ બે પ્રકારે હોય છે.
૧ ક્ષાયિકી - કેવલીને
૨ ક્ષાપશમિકી-છસ્થાને ઔદયિકભાવના ૨૧ ભેદ –
જાત્રામરિdisáકમ સા સા લેવા
fછે તુરિ મળ્યા-મના વિયા પરિણામે | 9 || અથ –અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ, ૬ વેશ્યા, ૪ કષાય, ૪ ગતિ, ૩ વેદ, મિથ્યાત્વ એમ ૨૧ ચેથા ઔદયિક ભાવના ભેદ છે, ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવવા એ ત્રણ પરિણામિકભાવના ભેદ છે.
ભાવાર્થ –ઔદયિકભાવના ૨૧ ભેદ ૧ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી
અજ્ઞાન આઠકર્મના ઉદયથી
અસિદ્ધત્વ પ્રત્યાખ્યાનાવરણીયના ઉદયથી
અસંયમ કષાયમેહનીયકર્મના ઉદયથી–
કૃષ્ણાદિ છ વેશ્યા અથવા આઠેકર્મના ઉદયથી અથવા (કૃષ્ણ-નીલ-કાપોત-તેઆ ગપરિણામરૂપ
પદ્મશુક્લ) ૧૦–૧૩ કષાયમેહનીયકર્મના ઉદયથી .
ચાર કષાય
(ક્રોધ, માન, માયા, લેભ) ૧૪–૧૭ ગતિનામકર્મના ઉદયથી
ચાર ગતિ
(દેવ-મનુષ્ય-તિર્યંચ-નરક) ૧૮-૨૦ કષાયમેહનીયકર્મના ઉદયથી
(સ્ત્રી-પુરૂષનપુંસક વેદ) ૨૧ મિથ્યાત્વમેહનીયકર્મના ઉદયથી મિથ્યાત્વ
અહીં દચિકભાવના પાંચનિદ્રા, સાતા, અસાતા અને હાસ્ય, રતિ વગેરે કર્મોદયથી થયેલા બીજા પણ ઘણા ભેદ જાણવા. આ પ્રકરણમાં એકવીશની સંખ્યા પૂર્વ શાસ્ત્રના અનુસારે કહેલી છે. પારિણુમિક ભાવના ૩ ભેદ –
૧. ભવ્યપણને ભાવ તે ૨. અભવ્યપણાને ભાવ તે
અભવ્યત્વ ૩. જીવપણને ભાવ તે
ત્રણ વેદ
ભવ્યત્વ
જીવત્વ

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346