Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious

View full book text
Previous | Next

Page 335
________________ ૩૧૬ પ્રકરણ રત્નાવલી તથેશ્વરના શાસનમાં કુશળપણું તે જ્ઞાન કહેવાય છે, તેમાં જે અત્યંત નિર્મળ રુચિ તે દર્શન કહેવાય છે અને સાવદ્યાગથી સર્વથા વિરમવું તે ચારિત્ર કહેવાય છે. એ રત્નત્રયના આરાધનાવડે હે ભવ્ય જ! મોક્ષફળને ગ્રહણ કરે. समयस्स सारमेअं, अप्पपराणुग्गहाय संगहि । જ્ઞાારૂ મનડું પાડું, વો ત વાદિયા સિદ્ધ II ૨. આ સિદ્ધાંતને સાર સ્વપરના અનુગ્રહ માટે સંગ્રહીત કરવામાં આવ્યા છે. તેને જે જાણે, માને અને પાળે તેને સિદ્ધિ હાથમાં રહેલી થાય છે. लोआण देवचंद व्व, हिया पउमप्पहा जिणेसपया । देवाणंदसमुन्नइहेऊ सययं सि दितु ॥३॥ મેઘ અને ચંદ્રની જેમ લેકને હિત કરનારા, પદ્મની જેવી (ઉજજવળ) કાંતિવાળા " અને દેવને પંચકલ્યાણકાદિ પ્રસંગે આનંદની ઉન્નતિ કરવાના હેતુરૂપ એવા શ્રી જિનેશ્વરના ચરણકમળ તમને સતત મેક્ષને આપનારા થાઓ. આ ગાળામાં આ પ્રકારના કર્તા દેવાનંદસૂરિએ પિતાના ગુરુ પદ્મપ્રભ આચાર્ય સાથે પિતાનું નામ પણ સૂચવ્યું છે. ॥ इति समयसार प्रकरणं ।।

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346