Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious

View full book text
Previous | Next

Page 318
________________ સમયસાર : ૨૯૯ પ્રવૃવિષે, મહા સત્તવિષે મિસનિયટ્ટિગનિયટ્ટિવાયરાળ સત્તવિષે । સુદુમસઁપરાयस्स मोहाउवज्जे छविहे । उवसंतमोहाईणं तिन्हं सायस्स च्चिअवधाओ एगविहे । अजोगकेवली अबंधगे । પ્રકૃતિબંધ અને પ્રદેશખ ધની અપેક્ષાએ તેા સામાન્યથી સઘળાં કર્મના આશ્રવા થાય છે. કારણ કે સિદ્ધાંતમાં અવિધ, સસવિધ, ષડૂવિધ અને એકવિધ ધ કહેલ છે. પ્રતિનિયત ( પ્રત્યેક ) ક્રમના બંધની હકીકત જુદી કહી નથી. તેમાં મિથ્યાદૃષ્ટિથી માંડીને અપ્રમત્ત ગુણુઠાણા સુધીના જીવા (મિશ્રને વર્જીને ) જ્યારે આયુષ્ય ‘ખાંધે ત્યારે અવિધમ`ધ કરે છે, અન્યથા સવિધખધ કરે છે. મિશ્ર, નિયટ્ટીબાદર ને અનિયટ્ટી ખાદર ગુણુઠાણાવાળા સવિધબંધ કરે છે. સૂક્ષ્મસ'પરાય ગુણઠાણે માહનીય અને આયુકને વર્જીને ષટ્યુંધ કમ બંધ હોય છે. ઉપશાંતમેાહાદિ ત્રણ ( ૧૧–૧૨–૧૩) ગુણઠાણે એકવિધ (સાતાવેદનીયના જ) અંધ હોય છે અને અયાગીકેવળી અખ ધક છે. ચેાથા અધ્યાય અધ નિરૂપણ मिच्छादंसणअविरइपमायकसायजोगेहिं बंध हे ऊहिं जीवस्स कम्म पुग्गलाणं सिलेसे बंधे । से चउवि पण्णत्ते, तंजहापगइवंघे १ ठिइबँधे २ अणुभागबंधे ३ पएसबंधे I ૪ લા મિથ્યાદન, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેગ-એ પાંચ મૂળબંધ હેતુવડે જીવ અને કર્મ પુદ્ગલના જે સંબધ તેને બંધ કહે છે. તે બંધ ચાર પ્રકારે કહ્યો છે. ૧. પ્રકૃતિબંધ, ૨. સ્થિતિબંધ, ૩. અનુભાગખંધ ને ૪. પ્રદેશખ ધર तत्थ नाणावरणदंसणावरणवेय णिज्ज मोहआउना मगोत्तंतरायाणं नाणच्छायणाई जे सहावे सा गई । તેમાં જ્ઞાનાવરણુ, દનાવરણુ, વેદનીય, મેહ, આયુ, નામ, ગોત્ર ને અંતરાય-એ નામના આઠ પ્રકારનાં કર્મોના જ્ઞાનને આચ્છાદન કરવા વિગેરે જે સ્વભાવ બંધ જાણવા. પ્રકૃતિ ठिई कम्मद लिअस्स कालनिअमणं तंजहा - नामदं सणावरणवेअणिज्जंतरायाणं 'उक्कोसा ठिई पत्ते तीसं सागरोवमकोडाकोडीओ, सत्तरी मोहस्स, वीसं नामगोआणं,

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346