________________
૨૪૧.
:
૫
.
શ્રી ભાવ પ્રકરણ - દાનાદિ પાંચ લબ્ધિઓ બે પ્રકારે હોય છે.
૧ ક્ષાયિકી - કેવલીને
૨ ક્ષાપશમિકી-છસ્થાને ઔદયિકભાવના ૨૧ ભેદ –
જાત્રામરિdisáકમ સા સા લેવા
fછે તુરિ મળ્યા-મના વિયા પરિણામે | 9 || અથ –અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ, ૬ વેશ્યા, ૪ કષાય, ૪ ગતિ, ૩ વેદ, મિથ્યાત્વ એમ ૨૧ ચેથા ઔદયિક ભાવના ભેદ છે, ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવવા એ ત્રણ પરિણામિકભાવના ભેદ છે.
ભાવાર્થ –ઔદયિકભાવના ૨૧ ભેદ ૧ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી
અજ્ઞાન આઠકર્મના ઉદયથી
અસિદ્ધત્વ પ્રત્યાખ્યાનાવરણીયના ઉદયથી
અસંયમ કષાયમેહનીયકર્મના ઉદયથી–
કૃષ્ણાદિ છ વેશ્યા અથવા આઠેકર્મના ઉદયથી અથવા (કૃષ્ણ-નીલ-કાપોત-તેઆ ગપરિણામરૂપ
પદ્મશુક્લ) ૧૦–૧૩ કષાયમેહનીયકર્મના ઉદયથી .
ચાર કષાય
(ક્રોધ, માન, માયા, લેભ) ૧૪–૧૭ ગતિનામકર્મના ઉદયથી
ચાર ગતિ
(દેવ-મનુષ્ય-તિર્યંચ-નરક) ૧૮-૨૦ કષાયમેહનીયકર્મના ઉદયથી
(સ્ત્રી-પુરૂષનપુંસક વેદ) ૨૧ મિથ્યાત્વમેહનીયકર્મના ઉદયથી મિથ્યાત્વ
અહીં દચિકભાવના પાંચનિદ્રા, સાતા, અસાતા અને હાસ્ય, રતિ વગેરે કર્મોદયથી થયેલા બીજા પણ ઘણા ભેદ જાણવા. આ પ્રકરણમાં એકવીશની સંખ્યા પૂર્વ શાસ્ત્રના અનુસારે કહેલી છે. પારિણુમિક ભાવના ૩ ભેદ –
૧. ભવ્યપણને ભાવ તે ૨. અભવ્યપણાને ભાવ તે
અભવ્યત્વ ૩. જીવપણને ભાવ તે
ત્રણ વેદ
ભવ્યત્વ
જીવત્વ