SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧. : ૫ . શ્રી ભાવ પ્રકરણ - દાનાદિ પાંચ લબ્ધિઓ બે પ્રકારે હોય છે. ૧ ક્ષાયિકી - કેવલીને ૨ ક્ષાપશમિકી-છસ્થાને ઔદયિકભાવના ૨૧ ભેદ – જાત્રામરિdisáકમ સા સા લેવા fછે તુરિ મળ્યા-મના વિયા પરિણામે | 9 || અથ –અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ, ૬ વેશ્યા, ૪ કષાય, ૪ ગતિ, ૩ વેદ, મિથ્યાત્વ એમ ૨૧ ચેથા ઔદયિક ભાવના ભેદ છે, ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવવા એ ત્રણ પરિણામિકભાવના ભેદ છે. ભાવાર્થ –ઔદયિકભાવના ૨૧ ભેદ ૧ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અજ્ઞાન આઠકર્મના ઉદયથી અસિદ્ધત્વ પ્રત્યાખ્યાનાવરણીયના ઉદયથી અસંયમ કષાયમેહનીયકર્મના ઉદયથી– કૃષ્ણાદિ છ વેશ્યા અથવા આઠેકર્મના ઉદયથી અથવા (કૃષ્ણ-નીલ-કાપોત-તેઆ ગપરિણામરૂપ પદ્મશુક્લ) ૧૦–૧૩ કષાયમેહનીયકર્મના ઉદયથી . ચાર કષાય (ક્રોધ, માન, માયા, લેભ) ૧૪–૧૭ ગતિનામકર્મના ઉદયથી ચાર ગતિ (દેવ-મનુષ્ય-તિર્યંચ-નરક) ૧૮-૨૦ કષાયમેહનીયકર્મના ઉદયથી (સ્ત્રી-પુરૂષનપુંસક વેદ) ૨૧ મિથ્યાત્વમેહનીયકર્મના ઉદયથી મિથ્યાત્વ અહીં દચિકભાવના પાંચનિદ્રા, સાતા, અસાતા અને હાસ્ય, રતિ વગેરે કર્મોદયથી થયેલા બીજા પણ ઘણા ભેદ જાણવા. આ પ્રકરણમાં એકવીશની સંખ્યા પૂર્વ શાસ્ત્રના અનુસારે કહેલી છે. પારિણુમિક ભાવના ૩ ભેદ – ૧. ભવ્યપણને ભાવ તે ૨. અભવ્યપણાને ભાવ તે અભવ્યત્વ ૩. જીવપણને ભાવ તે ત્રણ વેદ ભવ્યત્વ જીવત્વ
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy