Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
આ હરખપદૂડા મા-બાપો! - પડી જતી નથી કેમ મોલાતું?
ડૉ.નિકર જોષી પીડિત થઈ જવું કે વ્યથિત થઈ જવું એ કદાચ મારી પ્રકૃતિનો માતાએ તમને જન્મ આપ્યો એ તમે જોયું નથી, માત્ર સાંભળ્યું છે જ એક અંશ છે એ હું સ્વીકારી લઉં છું. પણ નખ-શિખ સળગી પણ અમુકતમુક તમારી માતૃભાષા છે એ તો તમે જોયું અને ઊઠવું એ મારી પ્રકૃતિમાં સહજભાવે નથી. આમ છતાં બેત્રણ સાંભળ્યું બંને છે. વરસના ભૂલકાને જ્યારે હનુમાનજીની પ્રતિમા સામે જોઈને “મંકી ૨૦૧૭-૧૮નું શૈક્ષણિક વર્ષ હવે શરૂ થયું. પોતાના દોઢ ગોડ' એમ કહેતાં સાંભળું છું કે પછી ગણપતિની મૂર્તિ સામે વરસના બાળકને પ્લે ગ્રુપમાં જતું જોઈને માતા રડતી નથી, રાજી જોઈને “એલિફન્ટ ગોડ’ એવા ઉચ્ચાર કરતાં જોઉં ત્યારે સળગવું થાય છે. જેને હજુ છી છી પી પીનું પણ ભાન નથી. જેના માટે હજુ નથી એવું નિરધારું છું તોય સળગી ઊઠું છું. એમાંય જ્યારે એના જનેતાના ખોળા સિવાય બીજું કોઈ વિશ્વ નથી એવા બાળકને પરમ પૂજ્ય પિતાશ્રી અને અખંડ સૌભાગ્યવંતા માતુશ્રીને પોતાના ચિત્રવિચિત્ર પોશાકો પહેરાવીને ઘર અને માથી તરછોડાતું જોવું સંતાનની આ સિદ્ધિ બદલ હરખઘેલાં થતાં જોઉં છું ત્યારે ‘નથી એ કેટલું દુઃખદ છે એનુંય આપણને હવે સ્મરણ રહ્યું લાગતું નથી. સળગવું તોય સળગાઈ મુજથી જવાય છે.' (સૌજન્ય – બાલમુકુંદ સવારે સાતથી રાત્રે નવ સુધી શાળા, ટ્યુશન, ઈતર પ્રવૃત્તિઓ દવે).
ઈત્યાદિથી ઘેરાયેલું બાળક ખોખો, હુતુતુતુ, મોઈદાંડિયો, થપ્પો, ગયા સૈકાના પૂર્વાર્ધના જે મુખ્ય કવિઓ ગણી શકાય એમાં સાતતાળી ઈત્યાદિ ભૂલી ગયું છે. એટલું જ નહીં એને સંભારી ઇંદુલાલ ગાંધીનું નામ છે. ઇંદુલાલ ગાંધિ રચિત “ભાદર કાંઠે ધુએ આપવા જેટલો સમય પણ કોઈ પાસે બચ્યો નથી. ભમરડાની જાળી લુગડાં ભાણી’ આ કવિતા ખૂબ જાણીતી છે. ભાણી એટલી દરિદ્ર કે પછી લખોટા કે કોડીઓનો દાણિયો કેવો મનમોહક હોય છે છે કે એની પાસે દેહ ઢાંકવા એક મેલીઘાણ જર્જરિત સાડી છે. એને એનું ભાન સુદ્ધાં હવે આપણને રહ્યું નથી. ધોવા માટે નિર્જન નદીકાંઠે ભેખડો વચ્ચે ઊભી રહીને એ નિરાવરણ પણ આટલી વાત પૂરતી નથી. હવે જે પેઢીના પિતાને એક અવસ્થામાં સાડી ધુએ છે. કવિ આ દૃશ્યથી કમકમીને પ્રકૃતિ સામે અંગ્રેજી સાચું વાક્ય લખતાં આવડતું નથી અને જેની માતાને હાથ લાંબો કરીને કહે છે
હથેળીની થાપટથી રોટલો ઘડતા સુધ્ધાં આવડતો નથી એ સહુને ‘વસ્તર વિનાની અસ્તરી જાતને સાટુ
અંગ્રેજી એબીસીડીએ ગાંડાતુ૨ કરી મૂક્યાં છે. એબીસીડી અને પડી જતી નથી કેમ મોલાતું?”
કખગઘ સંવાદ માટે અનિવાર્ય ઉચ્ચારના ઘટકો છે. એબીસીડી કે પેલા ગુજલિશ બાળકોને મંકી ગોડ કે એલિફન્ટ ગોડ કહેતાં કખગઘ કોઈ ઊંચુ કે નીચું હોતું નથી, પણ આપણાં માબાપોને સાંભળીને હરખપદૂડાં થઈ જતાં માબાપોને જોઈને મને થાય છે, એબીસીડીએ ઘેલું લગાડ્યું છે. પોતાનાં બાળકો અંગ્રેજી માધ્યમમાં પડી જતી નથી કેમ મોલાતું?'
જ ભણે એવા એના દુરાગ્રહને કારણે આપણા દેશની મોટા ભાગની હનુમાનને મંકી ગોડ કે ગણપતિને એલિફન્ટ ગોડ કહેવાથી પ્રાદેશિક ભાષાઓમાં નવી પેઢીનાં બાળકોનું શિક્ષણ હવે અંગ્રેજીમાં એ ગોડને એક દોરા જેટલો પણ ફરક પડતો નથી. ગોડ ગોડ જ થઈ રહ્યું છે. બાળક આના પરિણામે માતૃભાષા ભૂલતું જાય છે, રહે છે. એને કોઈ નામની જરૂર નથી, કોઈ ભાષાની જરૂર નથી, માતૃભાષાના સંસ્કારો વિલાતા જાય છે. પિતા, પિતામહ, પણ નવી પેઢીને મોઢેથી આવા શબ્દો સાંભળ્યા પછી આપણી પ્રપિતામહ કે એથીય આગળના પૂર્વજો જોડેની સાંકળ તૂટતી જાય વર્તમાન પેઢી જે રીતે હરખાય છે એ જોતાં આપણી આગલી પેઢી છે. હનુમાનજી મંકી ગોડ બની જાય છે અને ગણપતિ એલિફન્ટ કદાચ પેલી ભાદર કાંઠે લૂગડા ધોતી ભાણીની જેમ સ્વર્ગમાં રહે ગોડ બની જાય છે! રહે પણ નિરાવરણ થઈને અકળાઈ જતી હોય તો કહેવાય નહીં. મુંબઈ અને ગુજરાતી પૂરતી વાત કરીએ તો આજની તારીખે
આ વાત ના, આ વાત નહીં પણ બળાપો કોઈ એક ચોક્કસ મુંબઈમાં ૫૪ ગુજરાતી શાળાઓ છે. આ શાળાઓને ભારતીય ભાષા વિશેનો નથી. આ વાત માતૃભાષાની છે. માતૃભાષાનું બંધારણ અનુસાર માઈનોરિટી એટલે કે લઘુમતીનો દરજ્જો મળેલો. સ્થાન કોઈ પણ પ્રદેશમાં અને કોઈ પણ કાળમાં જન્મ દેનારી જનેતા છે. આ શાળાઓને મળેલી ખાસ જગ્યા કે પછી સાંપડેલી અન્ય પછીનું તરતનું હોય છે. ધર્મ જન્મ સાથે જ મળે છે, પણ કાળક્રમે સગવડો વિશેષ પ્રકારના બંધારણીય અધિકાર અનુસાર મળી છે. એ બદલી શકાય છે. માતૃભૂમિ પણ જન્મ સાથે જ સંકળાયેલી હવે આ શિક્ષણ સંસ્થાઓ ગુજરાતી માધ્યમને બદલે અંગ્રેજી હોય છે અને છતાં હવે સિટિઝનશિપ બદલીને માતૃભૂમિ પણ માધ્યમના વર્ગો ખોલે છે. કોલેજની ચોક્કસ મર્યાદિત સંખ્યામાં બદલી શકાય છે. માતા અને માતૃભાષાનું આમ થઈ શકતું નથી. માઈનોરિટી તરીકેના પોતાના વિશેષ હક્કો પણ ભોગવે છે.
પ્રબુદ્ધ જીવન: માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક
ઓક્ટોબર - ૨૦૧૭)