Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
હૃદયનું સરળ નિદર્શન છે. આ સ્તોત્રની પ્રસ્તુત ગાથાઓમાં પ્રાપ્ત કરે.. તો જ શ્રી મૃગેન્દ્રમુનિ મ. સાહેબે આ સંચય માટે આચાર્યએ પ્રભુના નામ-સ્મરણનું મહત્ત્વ બતાવી, અદ્વિતીય એવા કરેલો પુરુષાર્થ સાર્થક બનશે. કારણ કે “નય હોટિસમં ધ્યાનં. પ્રભુને ભાવપૂર્વક નમસ્કાર કરી સ્તવના કરી છે.
ધ્યાન વોટિસમો નયંઃ નોટિસમં ગાનં, ગાનાત્પરતરં નહિં!' દિગંબર જૈનાચાર્ય અમિત તિજી વિરચિત “પરમાત્મા- “જિનભક્તિ શતકમ્'ની આ C.D, ના મધુર પદોને સાંભળી દ્વાત્રિશિકા'માં આરાધ્ય દેવ પ્રતિ શરણાગતિનો ભાવ પ્રગટ કર્યો સહુ કોઈ પ્રભુભક્તિના રંગમાં રંગાઈ જાય એવી મંગલકામના...' છે. દિગંબર પરંપરામાં સામાયિક પાઠ તરીકે આ સ્તોત્ર બોલાય અસ્તુ.
છે.
આમ મધુકરની જેમ મૃગેન્દ્રમુનિશ્રીએ વિધવિધ ફૂલો રૂપી ગ્રંથોમાંથી અર્ક એકત્રિત કરી અમૃતરૂપે જિનભક્તિનું આચમન કરાવ્યું છે. જિનભક્તિ શા માટે?
ભગવદ્ ગુણોનું કીર્તન કરવું. ભગવાનના ગુણોનું સ્મરણ કરવું તેને સ્તવ-સ્તુતિ કહેવાય ઉત્તરાધ્યયન સૂત્ર-૨૯માં દર્શાવ્યું છે કે, હે ભગવન! સ્તવ-સ્તુતિમંગલ કરવાથી જીવને શું લાભ છે? ત્યારે સુધર્માસ્વામી કહે છે કે, “સ્તવ-સ્તુતિ મંગલથી જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ બોધિ લાભ પ્રાપ્ત થાય છે. બોધિ અર્થાતુ સમ્યક બોધ-સમજણ. સાધકને પ્રથમ શ્રુત-ચારિત્ર ધર્મની અભિરુચિ થાય છે. ત્યારબાદ આ ત્રણ પ્રકારના બોધિલાભથી જીવ સમસ્ત કર્મોનો અંત કરવા માટેની સાધના કરે છે.
પરમાત્માને પામવા માટે ત્રણ યોગ બતાવ્યા છે, જેમ કે - જ્ઞાનયોગ કર્મયોગ અને ભક્તિયોગ, ભક્તિયોગનો મહિમા જગતના દરેક દાર્શનિકોએ વર્ણવ્યો છે. શ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિ-સમુચ્ચયમાં મન, વચન, કાયાની શુધ્ધિરૂપ કરાયેલી જિનશ્વરની ઉપાસનાને એટલે કે ભક્તિને ઉત્કૃષ્ટ યોગબીજ કહ્યું
સત્યવિજ્ઞાન ફાઉન્ડેશન તથા શ્રતરત્નાકર ટ્રસ્ટ
દ્વારા આયોજિત શિબિર મહાવીરનો માર્ગ : જીવનમાં ક્રાન્તિ | (સમ્યગદર્શનઃ શાતા દષ્ટાભાવ સાધના)
માન્યતાઓથી મુક્તિ મેળવવા તથા સત્યની પ્રાપ્તિ માટે, અસ્થિરતાઓથી મુક્ત થઈ સ્થિરતાના શિખરે પહોંચવા, આત્તરમનની અપાર શાંતિ પામવા, આસવ અને બંધના બંધનોની બેડીઓ તોડવા, સંવર અને નિર્જરાના પાવન પંથે પ્રયામ કરી જીવનમાં ક્રાન્તિ લાવવાનો અવસર એટલે જ સમ્યગુદર્શન દ્વારા જ્ઞાતા દૃષ્ટાભાવ કેળવવાની અનુપમ તક. કાયોત્સર્ગની સાધના દ્વારા શાંતિ પામવા આપ સમ્યગ્દર્શન : જ્ઞાતા દૃષ્ટાભાવ સાધનાની શિબિરમાં અવશ્ય પધારો.
શિબિર સંચાલન (૧) જિતેન્દ્ર બી. શાહ (૨) વલ્લભભાઈ ભંસાલી
તા. ૧૭, ૧૮, ૧૯ નવેમ્બર, ૨૦૧૭ દરરોજ સવારના ૧૦ થી ૪.૩૦ વાગ્યા સુધી
આમ સાચા હૃદયથી ઉત્કૃષ્ટ ભાવથી કરેલી પરમાત્માની ભક્તિ ભક્તને ભગવાન બનાવી શકે છે. આત્માને પરમાત્મા, જીવને શિવ અને નરને નરોત્તમ બનાવી દે છે માટે જ ભક્તિને “મુક્તિની, દૂતી' કહેવામાં આવી છે.
પ્રભુભક્તિથી અનેક પ્રકારના કર્મોની નિર્જરા થઈ આત્મા ઉચ્ચદશાને પ્રાપ્ત કરે છે. જેવી રીતે લંકાપતિ રાજા રાવણે અષ્ટાપદ તીર્થમાં પ્રભુભક્તિમાં તલ્લીન બની પ્રચંડ પુણ્ય ઉપાર્જન કરી તીર્થકર નામ ગોત્રકર્મ બાંધ્યું હતું. આવો પ્રભુભક્તિમાં અચિંત્ય પ્રભાવ રહેલો છે.
અંતમાં જિનેશ્વરોની પરમ ભક્તિ કરવાથી આરોગ્ય (સમ્યકત્વ) બોધિલાભ અને સમાધિયુક્ત મરણ પ્રાપ્ત થાય છે.
ભક્તિના આવા મહિમાને આત્મસાત કરીને “જિનભક્તિ શતકમ્'ના પદોને ભાવક કે સાધક અંતરમાં સ્થાપિત કરી એકાકાર બની જાય અને તેનું મનમંદિર આનંદિત બની પરમ સુખનો અનુભવ
સ્થળ મથુરાદાસ હોલ, ગોવાલિયા ટેંક,
મુંબઈ - ૪૦૦ ૦૩૬. રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે.
સંપર્કસૂત્ર વીરેન્દ્રભાઈ શાહ, મુંબઈ ૯૮૧૯૨૯૪૯૬૪ હિતેશભાઈ મુથા, મુંબઈ ૯૮૨૧૩૬૦૪૦૫ શ્રીદેવી મહેતા, અમદાવાદ ૯૮૨૫૫૯૯૬૧૧
પ્રબુદ્ધ જીવન: માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક
ઓક્ટોબર - ૨૦૧૭)