Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
આ પુસ્તકમાં અમેરિકાનાં આવા અશોક દવેએ મંતવ્ય આપતાં કહ્યું હતું પુસ્તકનું નામ : યોગસાર સંગ્રહ બાળકોના ખાટામીઠા પ્રસંગો ક્યારેક આપણાં કે સ્ત્રીઓ ઘમરસારું સમજી શકે છે, પણ સર્જી લેખક : શ્રી ગુરદાસ ચહેરા પર સ્મિત ફરકાવશે તો ક્યારેક આપણી શકતી નથી, તેવી માન્યતા પલ્લવી બહેને તોડી સંપાદક અને અનુવાદક ડૉ શુદ્ધાતમ પ્રકાશ આંખ અને અંતર ભીનાં કરી દેશે. આપણો છે.
જેન (પ્રભારી નિદેશક) કે. જે. સોમૈયા સેન્ટર ભારતીય સમાજમાં સામાન્ય રીતે આવાં જન્મભૂમિ પ્રવાસીના દિગંબર સ્વાદિયાએ ફોર સ્ટડીઝ ઇન જેનીઝમ, વિદ્યાવિહાર. બાળકોને લોકો દયા, કરુણા અને લખ્યું હતું કે આપણાં રોજિંદા વિષમ જીવનમાંથી મૂલ્ય: ૬૦ રૂપયે સહાનુભૂતિની દૃષ્ટિથી જોતાં હોય છે એમનો પણ પલ્લવીબહેન જેવાં લેખિકા હાસ્યનું નવનીત મૂળ સંસ્કૃત યોગસાર સંગ્રહ’ પુસ્તકનો સહજતાથી સ્વીકાર થતો નથી. હકીક્ત એમને નિતારી શકે છે એ તેમની સૃજનશીલતાને અનુવાદ હિન્દી ભાષા માં છે. યોગ શબ્દ દયાની નહિ પણ યોગ્ય દોરવણીની જરૂર હોય આભારી છે.
ભારતીય સંસ્કૃતિ માં અમુલ્ય છે. છે. અમેરિકામાં આ વાત સહજતાથી લેવાય છે. વ્યંગ્ય-કટાક્ષ વગનું હાસ્ય હોઈ જ ન શકે ડૉ શુદ્ધાત્મપ્રકાશ દ્વારા સંપાદિત યોગાસર આપણે ત્યાં પણ એવી દષ્ટિ કેળવવા જરૂરી છે. એવું માનતા લોકોને હાચવર્ષા પુસ્તક વાંચવું સંગ્રહ પુસ્તકની વિષયવસ્તુ છે. ધ્યાનયોગ, જે અમેરિકાના સમાજ અને એના કલ્ચરની થોડી જોઈએ. “દીકરી તો પારકી થાપણ કહેવાય...' ચિંતન મનન કરવા યોગ્ય છે. જેના દર્શનનો યોગ ઝાંખી પણ આ પુસ્તક દ્વારા થાય છે.. ઈન્ટરનેટના ઉપવાસ જેવા શીર્ષકોમાં સહજ પતંજલિ થી પણ પ્રાચીન સિદ્ધ થાય છે. ધ્યાનના
આ નાના બાળકોની કથા-વાતો આપણાં હાસ્યનું પ્રતિબિંબ જોઈને ખાતરી થઈ જશે કે આલંબન રૂપ જપ વિષે પણ પ્રેરણાત્મક ચિંતન હૃદયને ભીંજવી જાય છે.
વ્યંગ્ય અને કટાક્ષ વગર પણ હાસ્યરસ છલકાઈ છે. અનેક બીજ મંત્રો પણ છે. શકે છે.
અનુપ્રેક્ષા વગર ધ્યાન અધુરૂ છે. આ એક પુસ્તકનું નામ : પોલિટિક્સ અને દામ્પત્યજીવન જેવા આધ્યાત્મિક સાધના છે જેમાં દશલક્ષણ ધર્મ વગેરે હાસ્યવર્ધા
હાસ્યરસ માટેના હાથવગા વિષયોની ગરજ વગર અનેક પ્રકારના આચારનો સમાવેશ થાય છે. લેખક: પલ્લવી મિસ્ત્રી હાસ્યરસ પ્રગટાવવાનું કામ અધવું છે:
હાસ્યરસપ્રગટાવવાનું કામ અધરૂં છે પણ અશક્ય યોગ દ્વારા આત્માનો સાક્ષાત્કાર એ જ ધ્યેય છે. પ્રકાશક: હર્ષ પ્રકાશન નથી. એવું આ પુસ્તક દ્વારા પલ્લવીબહેન પ્રતીત અંતિમ ઉદ્દેશ મોક્ષ પ્રાપ્તિ છે. યોગની વિસ્તૃત હાસ્થવર્ષા ૪૦૩, ઓમ દર્શન કરી બતાવ્યું છે.
પરંપરામાં જૈન યોગનું પણ પોતાનું વિશિષ્ટ સ, મહાવીર વિવિધ વિષયો પરના તમામ ૩૨ લેખો સ્થાન છે. અને મહત્ત્વ છે. આમ યોગ વિષયક
સોસાયટી, મહાલક્ષ્મી દ્વારા પલ્લવી બહેન વાચકોને સહજતા અને વિવેચન આ પુસ્તકમાં જોવા મળે છે જે માનનીય ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. સરળતાથી સમજાય અને મન પ્રસન્ન થાય તેવા છે. આ નાનકડી પુસ્તકનું શીર્ષકજ એની મૂલ્ય: રૂ.૧૪૦/-, પાના: ૮+૧૬૦ લેખો આપવામાં સફળ થાય છે. તેઓને સર્વ વિષયવસ્તુ સ્પષ્ટ કરે છે. આવૃત્તિ-પ્રથમ ૨૦૧૭
વાચકોના હાર્દિક અભિનંદન.
જ્ઞાન-રસંવાદ પ્રથમ પૂછનાર શ્રી મલય ગૌતમભાઈ બાવીશી, અમદાવાદ. મલયભાઈ જ્ઞાન વિમલ સૂરિકૃત સ્તવનની પ્રથમ પાંચ કડી મેં પ્ર : શત્રુંજય મહાતીર્થની મહત્તા યુગો યુગો સુધી રહેવાની છે. મારી થિસીસમાં પણ વર્ણવી છે. તમારી વાત અને દર્શન સાચાં છે તે શત્રુજ્ય મહાતીર્થના અમુક સ્તવનમાં મૂળનાયક શ્રી (આદિશ્વર) કે આદીનાથની પ્રતિમા પૂર્વ તરફ એકજ મુખદર્શન સહિત છે. આદેશ્વર ભગવાન ચૌમુખજીમાં બતાવવામાં આવ્યા છે તેની કડીની પણ સ્તવનમાં અમુક વખત કવિની કલ્પના હોય છે. તેઓ ઝેરોક્ષ આ સાથે જોડાણ કરી રહ્યો છું તો તે વિશે પ્રકાશ પાડશોજી. સમોવસણમાં બતાવાતી પ્રતિમાજીની પણ કલ્પના કરી હોય. જવાબ આપનાર વિદ્વાન ડૉ. વાસંતી રમેશ સોની
નવટુંકમાં એક ચૌમુખજીની ટૂંક પણ છે. એની પણ કલ્પના હોઈ
શકે. આ કવિ હૃદયના ભાવ અને કલ્પના છે. (ઘણીવાર ભરતે વિસીસનું નામ શત્રુંજય મહાતીર્થ-એક અધ્યયન
ભરાવી મણિમયમૂર્તિ એવું વર્ણન આવે છે.) જે આપણે નરી આંખે મો. ૦૭૭૩૮૨૯૩૪૨૪
જોઈ ન હોય છતાં કવિ-આચાર્ય-ગુરુ ની “પરિકલ્પનામાં એ માનનીય શ્રી મલયભાઈ,
હોઈ શકે. સાદર જય જિનેન્દ્ર, પ્રણામ.
આભાર (નોંધ : સપ્ટેમ્બર અંકના જ્ઞાનસંવાદમાં પ્રશ્નો સામે જવાબ અયોગ્ય છપાવ્યો હતો. મુદ્રાની ભૂલને કારણે વાચકોને થયેલી મુશ્કેલી અને ખેલદિલી અનુભવીએ છીએ. આ અંકમાં સાચો જવાબ વાંચો).
કોબર - ૨૦૧૭)
પહજીવન : માણાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિષa