Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 25
________________ રીડ ગુજરાતી.કૉમ વેબસાઈટની વાત કરીએ તો ગુજરાતના ભૂતપૂર્વ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન, સ્વરચિત કાવ્યનું પઠન, જાણીતી મુખ્યમંત્રી તેમજ આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કૃતિ પરથી નાટ્યમંચન કરવા જેવી પ્રવૃત્તિઓમાં તેઓ ભાગ લે પણ આ વેબસાઈટ પર ચાલતી પ્રવૃત્તિઓ અંગે આનંદ વ્યક્ત કરી છે. આજે ગુજરાતી લક્ષી પ્રવૃત્તિ કરવા માટે વિભાગને શ્રી અનિલ અભિનંદન પત્ર લખતા કહ્યું છે. ચૌહાણ અને શ્રી જશવંત મહેતા હંમેશા મદદરૂપ બને છે. “આપે “સાઈબર સાહિત્ય' સર્જનમાં ભજવેલી ભૂમિકા વેબસાઈટ, બ્લોગ, અનુવાદ જેવા વિષયો તેમને ખરેખર પ્રશંસનીય છે. “ગુજરાતી સાહિત્ય' વધુ ઉજ્જવળ બની અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે જેમાં વેબસાઈટ અને રહેશે એવો વિશ્વાસ છે.” બ્લોગની સંરચના કઈ રીતે થાય તેની સમજ આપવામાં આવે છે | ગુજરાતી ભાષા માટે ‘બ્લોગ જગત એ પણ એક નવી દુનિયા અને તેઓ જાતે પોતાના બ્લોગ બનાવે છે. વિભાગ પાસે પોતાની છે. દેશવિદેશમાં જુદી જુદી સંસ્કૃતિઓ વચ્ચે રહીને પોતાની જુદી લાયબ્રેરી છે જેમાં વિદ્યાર્થીનીઓ પોતાનું નામ નોંધાવી માતૃભાષા સાથે સંપર્ક જાળવી રાખવા, તેમજ પોતાની ગુજરાતી પુસ્તકો તેમજ સામાયિકો લઈ વાંચી શકે છે. અનુભૂતિને વિશ્વ સમક્ષ અભિવ્યક્ત કરવામાં ‘બ્લોગ'ની મહત્વની આ ઉપરાંત ભાષા પર તેમનું પ્રભુત્વ વધે એ માટે ભાષા ભૂમિકા રહેલી છે. અહીં વાચક પોતાનો પ્રતિભાવ પણ આપી કૌશલના જુદા વર્ગો લેવામાં આવે છે જ્યાં ગુજરાતી ભાષાના શકે છે. આજે ગુજરાતી ભાષાના બ્લોગની સંખ્યા ૧૦૦૦ થી જુદા જુદા લેખન, સાચી જોડણી કઈ રીતે લખવી, ભાષાના સાચા વધુ છે જે એ વાતનો પુરાવો છે કે આજે પણ ગુજરાતી ભાષાની ઉચ્ચારો કઈ રીતે કરવા જેવા કૌશલો શીખડાવવામાં આવે છે. લોકપ્રિયતા જરાય ઓછી નથી થઈ. ગુજરાતીમાં તેઓ સરળતાથી ટાઈપ કરી શકે એ માટે કોમ્યુટરમાં શરૂઆતમાં ગુજરાતી ભાષાનું લેખન ફક્ત પુસ્તકો અને ‘આકૃતિ' સોફ્ટવેર ઈન્સટોલ કરાવવામાં આવ્યા છે જ્યાં ગ્રંથરુપે સચવાયેલ હતું ત્યારબાદ સામયિકો અને સમાચારપત્રોના વિદ્યાર્થિનીઓ ગુજરાતી ટાઈપિંગ શીખે છે. આગમન દ્વારા ભાષાનું રૂપ જુદી રીતે ઘડાયું. ત્યારબાદ વેલજગત Extension Activity ના ભાગરૂપે ગુજરાતી વિભાગની દ્વારા ભાષાએ જુદી રીતે પોતાની ઓળખ મેળવી. સમય પ્રમાણે વિદ્યાર્થિનીઓ શાળાના બાળકોને ભણાવવા માટે મોકલવામાં ભાષાનું રૂપ સતત બદલાતું રહ્યું છે જેના દ્વારા ભાષાને નવો આવે છે તેમજ તે બાળકો માટે નિબંધલેખન, ચિત્રકલા, સુંદર આકાર અને ઓળખ મળી છે. બદલાતા સમયની માંગ સાથે હસ્તાક્ષર જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી વિભાગ તરફથી સર્જનાત્મક અને વ્યવસાયિક એમ બંને ક્ષેત્રોમાં ભાષા સંદર્ભે નવી વિજેતા બાળકોને ઈનામ આપી પ્રોત્સાહન આપવામાં આવે છે. દિશાઓ ખુલી છે તેમજ આર્થિક ઉપાર્જનની ક્ષિતિજો વધુ વિસ્તરી આમ, ગુજરાતી ભાષાના અભ્યાસને વધુ રસપ્રદ બનાવી, છે. આવા સમયે ગુજરાતી ભાષા દ્વારા જો ઉત્તમ કાર્ય કરવું હોય વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થિનીઓમાં રહેલા ભાષાકીય, કલાકીય તો ભાષા કૌશલને વિકસાવવા અત્યંત જરૂરી છે. ગુણને વિકસાવવાનો છે તેમજ આજના સમયમાં તેઓ ભાષા | ગુજરાતી ભાષાના ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી એ માતા- દ્વારા, ગુજરાતી માધ્યમોમાં પોતાનું ભવિષ્ય ઘડી શકે એવી રીતે પિતા, શિક્ષણશાસ્ત્રીઓ, રાજકારણીઓ એમ દરેકે દરેક વ્યક્તિની તેમને તૈયાર કરવાનો આશય છે. નવી પેઢીનો માતૃભાષા પ્રત્યેનો છે. આજે પણ ઘણી બધી સંસ્થાઓ ગુજરાતી ભાષામાં ઉત્તમ કાર્ય પ્રેમ દ્રઢ બને એવા પ્રયત્નો સતત કરીએ છીએ. કરી રહી છે. વિલેપાર્લે સ્થિત મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજમાં માતૃભાષાના અધ્યયનથી માણસના પોતાના વિચારોને ગુજરાતી માધ્યમમાં બી. એ. ની ડિગ્રી લઈ શકાય છે. અહીં ગુજરાતી સ્પષ્ટ કરવાની શક્તિ ખીલે છે, તેની તર્કશક્તિ અને બુદ્ધિ વિકસે સાહિત્ય ઉપરાંત અર્થશાસ્ત્રનો વિષય પણ ગુજરાતી માધ્યમમાં છે, તેની પ્રતિમાં ઘડાય છે અને એમ તેનું ભવિષ્ય ઘડાય છે. ભણાવાય છે. અહીં શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે વિવિધ ઈતર ગુજરાતી ભાષાની ક્ષિતિજો આજે સમય બદલાતા ઘણી વિસ્તરી પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે. છે. જરૂર છે તો ફક્ત ભાષા કૌશલને વિકસાવી નવી પેઢી સુધી વિદ્યાર્થિનીઓનું શબ્દભંડોળ વધે, કલ્પનાશક્તિ ખીલે તેમજ પહોંચાડવાની, નવી પેઢીને ગુજરાતી ભાષાના લયથી પરિચિત તેમનો આત્મવિશ્વાસ વધે એ માટે વિભાગ દ્વારા નિબંધલેખન, રાખવાની. ગુજરાતી ભાષાના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જરૂર વાર્તાલેખન, સ્વરચિત કાવ્યલેખન, વફ્તત્વ જેવી સ્પર્ધાઓનું છે તો ફક્ત આપણા ઉત્સાહ અને પૂર્ણ સમર્પણની... માતૃભાષાનું આયોજન થાય છે તેમજ વિદ્યાર્થિનીઓ આંતર મહાવિદ્યાલયીન સંવર્ધન કરી, તેના સંસ્કાર વારસાને સમૃદ્ધ કરવો એ દરેક સ્પર્ધાઓમાં ભાગ લેવા જાય છે. કવિ સંમેલન, 'Enrichment ગુજરાતીઓની ફરજ છે. Lecture series' અંતર્ગત વિવિધ વ્યાખ્યાનો, સર્જક સાથે શ્રી કનૈયાલાલ મુનશીઓ યોગ્ય જ કહ્યું છે. મુલાકાત, ભાષા અને સાહિત્યને લગતા પુસ્તકાલયો તેમજ “શબ્દરૂપે પ્રગટેલી ભાવના સમગ્ર જીવન પર સત્તા ચલાવે પુસ્તકમેળાની મુલાકાત લેવી જેવા અનેક કાર્યક્રમો વિભાગ દ્વારા છે, જનતાને જીતે છે, સંસ્કાર જગવે છે અને પ્રગતિનો માર્ગ આયોજન છે. વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી એ ગુજરાતી ચીંધે છે.” વિભાગનો લોકપ્રિય કાર્યક્રમ છે. જે વિદ્યાર્થીનીઓ હોંશભેર ઉજવે ૯૮૧૯૧૪૫૩૧૩ (ઓક્ટોબર - ૨૦૧૭) પ્રબુદ્ધ જીવન : માતભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક | (૨૫)

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60