Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
સુભાષિતોએ આપણને ઘણું આપ્યું છે. આપણી ગુજરાતી પણ અજબ પકડ બતાવે છે. આપણને સતત આપે જ રાખે છે. ગુજરાતનું વાતાવરણ, આપણી ભાષા જો નબળી પડશે, તો આપણે જ ગુમાવવાનું ગુજરાતનું ગૌરવ ગુજરાતીને લીધે છે. ગુજરાતી છે તો ગરબે ઘુમાય રહેશે. આ માટે, નાનાં-મોટાં, યુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરૂષ, ગરીબછે, ગીતો ગુંજાય છે, લોકસંગીત - લોકગીતોની - લોકવાર્તાઓની તવંગર સહુ કોઈએ આપણી ગુજરાતી માટે, તેના અસ્તિત્વ માટે લહાણી થાય છે. ગરબામાં પણ હીંચ - હુડો - ઘોડો જેવા પ્રયોગો ઝઝૂમવાનું રહેશે અને નર્મદના શબ્દોમાં જ કહું તો “સહુ ચલો થાય છે. રવિન્દ્રનાથ ટાગોર આપણી ગરબે ઘૂમતી ગુજરાતણોને જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે” જોઈ ઘેલા બન્યાં હતાં. ગુજરાતીઓનો સ્વભાવ ગાજવાનો નથી - આપણી ગુજરાતીનું ભવિષ્ય ઊજળું જ રહેશે અને તેના થકી તેથી આપણે આપણી ભાષાને ગજવી નથી. ઘણી વખત ગુજરાતી આપણે ઊજળા જ રહીશું. સમાપન કરું છું, ત્યારે ગાંધીજીએ બીજા કુટુંબોની વાતોને વર્ણવતી ટીવી સિરિયલ જોઉં છું ત્યારે આપણી સંદર્ભમાં કહેલાં વાક્યો યાદ આવે છે. કેટલું જોમ-કૌવત છે એ ગુજરાતી જાત માટે ગુસ્સો આવે છે. ઝઘડાઓ - કાવાદાવા, પ્રેમની વાક્યોમાં? “દેશ-વિદેશની સંસ્કૃતિના વાયરા શક્ય એટલી મુક્ત વિકૃત રજૂઆત, પંચાત એ જાણે ગુજરાતી પ્રજાની ખાસિયત હોય રીતે મારા ઘરમાં વહે એવી મારી પણ ઈચ્છા છે પણ તેના કારણે તેવી રજૂઆત ટીવી પર થતી હોય છતાં આપણા પેટનું પાણીયે ન મારા પગ મારી ભૂમિમાંથી ઊંચકાઈ જાય અને હું દૂર ફંગોળાઈ હલે? અમારી ભાષામાં કામમંજરી છે, મેં જાલ-મીનળદેવી છે, જાઉં, એની સામે મારો સખત વિરોધ છે, એ હું હરગીજ સહન ન કોકિલા છે, રુદ્રદત છે, રંજન છે, ચંદા છે, અમારી ગુજરાતી કરું.' ખમીરવંતી છે, એનો અહેસાસ થોડે ઘણે અંશે પણ પ્રસાર માધ્યમો આપણી ગુજરાતીને સમૃદ્ધ-જીવંત રાખવા માટે આપણે પણ અને પ્રચાર માધ્યમોને આપણે કરાવી શકીએ તો આવી વાહિયાત એવું જ કંઈક નક્કી કરીએ. બધી સંસ્કૃતિ બધી ભાષાઓ માટે સીરિયલો બંધ થાય. ગુજરાતી ભાષાનું ગૌરવ અને તેની નમણાશ ગુજરાતનાં બારણાં હંમેશાં ખુલ્લાં છે પણ અમારી ગુજરાતીને સહુને જાણવા અને માણવા મળે. જે તે સમયના સાંપ્રત સમાજનું ભોગે તો હરગીજ નહીં. આબેહુબ વર્ણન એ તો ભાષા અને સમાજદર્શન પરની લેખકની
(‘અખંડ આનંદ” ડિસેમ્બર-૦૯માંથી સાભાર) શહેરોમાં જ ભાષા બચાવવા માટેની કાગારોળ મંડાય છે.
| રઘુવીર ચૌધરી ભાષા મરી રહી છે, ગુજરાતી માટે કંઈક કરો અને જાય, સ્કૂલના વિદ્યાર્થીઓને મળે, તેમની સાથે વાર્તાલાપ કરે માતૃભાષાના વિકાસ માટે બધા એક થાઓ એવી જે કોઈ વાતો અને માતૃભાષાનું મહત્ત્વ શું છે એ પણ સમજાવે. આ કામમાં કે બૂમબરાડા થાય છે એ બૂમબરાડા શહેરીજનોના છે. શહેરોમાં કોઈ સરકાર જોડાઈ નથી. કોઈ સંસ્થા આગળ આવી નથી કે ગુજરાતી ભાષાના વપરાશ ઘટયો છે. અને એની જ વાતો બધાની કોઈ ઉદ્યોગપતિએ આ કામ માટે સ્પોન્સરશિપ આપવાની વાત સામે આવે છે. જેને લીધે બધા એવું ધારે છે કે સમગ્ર ગુજરાતી પણ કરી નથી. માત્ર લેખકો દ્વારા જ આ પ્રવૃત્તિ ચાલે છે અને આ ભાષા પર જોખમ થયું છે ના, એવું જરાય નથી ગામડાંમાં, પ્રવૃત્તિ થકી ભાષા અને સાહિત્ય બન્નેનું કામ થઈ રહ્યું છે. મારું નાનાં શહેરોમાં અને મોટાં શહેરોના અમુક વર્ગોમાં આજે પણ માનવું છે કે કામ કરવાની આ જે રીતે છે એ શ્રેષ્ઠ છે. કોઈ ગુજરાતી જ બોલાય છે. ગુજરાતી જ વંચાય છે અને ગુજરાતી જ જાતની ફરિયાદ એમાં જોડાઈ નથી. કોઈ જાતના વાંધાવચકાઓ જીવાય છે.
એમાં કાઢવામાં આવતા નથી કે પછી ન તો કોઈ જાતની ધારો કે આપણે પેલા બૂમબરાડાને વાજબી ગણીએ તો એમાં સુવિધાની માગણી કરવામાં આવી. મનમાં આવ્યું. સાચું લાગ્યું કિશું ખોટું નથી. ભાષા માટે, સાહિત્ય માટે કામ થવું જ જોઈએ તો કામ શરૂ કર્યું. અને સૌકોઈએ કરવું જોઈએ. ભાષા અને સાહિત્યને બચાવવા બસ, આટલી અમસ્તી સીધી અને સરળ વાત સાથે આ કામ માટે પરિષદ કે પછી અકાદમી કે સરકાર કે પછી ઉદ્યોગપતિઓ શરૂ થયું હતું અને આજે પણ એ કામ ચાલી રહ્યું છે. આપણે પણ આગળ આવે તો કામ થાય એવું હું માનતો નથી. કામ તો આ કરવાની જરૂર છે અને મારું માનવું છે કે જેણે કામ કરવું એકલપડે જ થવું જોઈએ અને અસરકારક રીતે થવું જોઈએ. જો હોય એને વળી શું બીજી બધી લપછપ હોય. તે તો એકલ પડે એ અસરના વહેણ વચ્ચે હકારાત્મકતા જન્મે તો એ પણ પોતાનું કામ શરૂ કરી જ શકે છે અને અસરકારક રીતે કરી હકારાત્મકતાની સાથે બીજા પણ જોડાવા માંડે.
શકે છે. જે સમયે આપણે સૌ આ વાત સમજી જઈશું એ સમયે મરાઠી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે લેખકોએ પોતે એક આપણે ફરિયાદનો સૂર દબાવીને હકારાત્મકતા સાથે આગળ જૂથ જેવું બનાવ્યું છે કે જૂથના લેખકો પુસ્તકો સાથે સ્કૂલમાં વધીશું. | (ગુજરાતી મિડ-ડે, ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૭)n
પ્રબુદ્ધ જીવન: માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંકા
ઓક્ટોબર - ૨૦૧૭)