Book Title: Prabuddha Jivan 2017 10 Matrubhasha Gandhiji ane Samprat Samay Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 41
________________ પણ હચમચાવી મૂકી. તાજા સ્થપાયેલા દેશસેવિકા સંઘની બહેનોએ નિર્ણયો લેવા પ્રેર્યા. વિદ્યાબહેન પરીખ, વિમલાબેન ઝવેરી અને સ્નેહલતા હઝરતની ઝીણવટભર્યા સંશોધન અને ચોકસાઇ આ પુસ્તકની શ્રદ્ધેયતા આગેવાનીમાં બાબુ મેનુની સ્મશાનયાત્રામાં ભાગ લીઘો. વધારે છે. પુસ્તકમાં અપાયેલી વિગતોમાંની બહુ થોડી આ લેખોમાં બહિષ્કાર, પિકેટિંગ, પ્રભાતફેરી અને અન્ય કાર્યોમાં બહેનોએ આપી શકાઇ છે. ઇતિહાસને ફરી એક વાર તાજો કરવો હોય અને અદ્ભુત શિસ્ત, ક્ષમતા, બહાદુરી, ઊર્જા અને હિંમતનો પરિચય તેની પ્રેરણાથી આપણી આજને અજવાળવી હોય તો એમાંથી પસાર આપ્યો. થવું રહ્યું. ૧૯૩૧ના ડિસેમ્બર મહિનામાં બીજી ગોળમેજી પરિષદમાંથી ] ] ] પાછા ફરેલા ગાંધીનું અભૂતપૂર્વ સ્વાગત થયું. લોકોનો જુવાળ મોબાઈલ : ૯૮૩૩૭૦૮૪૯૪ જોઇ સરકારે ગાંધીને જેલભેગા કર્યા. બૉમ્બે ક્રોનિકલમાં પ્રગટ અનુપ્રેક્ષા થયેલા ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું કે મારા જેલમાં ગયા પછી લોકોએ જો આવી હોય રથયાત્રા વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને ખાદીનો સ્વીકાર પૂરી શક્તિથી તો.. ચાલુ રાખવા, પણ ગમે તેટલી ઉશ્કેરણી છતાં હિંસા ન આચરવી. તરી જવાય ભવ. મુંબઇના મધ્યમ વર્ગે ગાંધીને ખૂબ સાથ આપ્યો, પણ હિંદુ શરીર રૂપી રથ મુસ્લિમ સંબંધો તંગ થયા અને બોયકોટને પરિણામે શહેરની બે પગ રૂપ બે બળદ આર્થિક સ્થિતિ કથળી છે એવું પણ અમુક લોકો માનતા હતા. બે આંખ રૂપ બે પૈડાં (છીલ) ૧૯૩૨થી ૧૯૪૧ના વર્ષોમાં ‘હિંદ છોડો'ની પૂર્વભૂમિકા મનરૂપ સારથી બરાબર બંધાતી આવી. બ્રિટિશ સરકાર અધીરી થઇ “ભાગલા પડાવો હૃદયરૂપ સિંહાસન ને રાજ કરો' ની નીતિ પર ખુલ્લેઆમ ઊતરી આવી. ગાંધીએ જેલમાં ગુણ રૂપ ભગવાન ઉપવાસ કર્યા. ગાંધી-આંબેડકરના સૈદ્ધાંતિક મતભેદો ઉગ્ર થયા. બે હાથ રૂપ ઉદાર-ઉદાત્ત ભાવના ૧૯૩૪માં અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘ સ્થપાયો. ગાંધી સેવા રાજમાર્ગરૂપ મોક્ષમાર્ગ સેના તેનું બોમ્બનું કેન્દ્ર હતું. ખાદીધારીઓની સંખ્યા ઝડપભેર નગરજનરૂપ શુભભાવ વધી રહી હતી. મણિભવન કોંગ્રેસ મિટિંગોથી ધમધમતું. કોમી શાંતિ ઘર રૂપ દેરાસરથી જીવનું માટે ગાંધી વારંવાર ઝીણાને તેમના માઉન્ટ પ્લીઝન્ટ રોડના મોક્ષ તરફ પ્રયાણ નિવાસસ્થાને જઇને મળ્યા. ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. જો આવા ભાવથી દરરોજ ઘરથી બહાર નીકળો અંગ્રેજોએ ભારતને તેની અનુમતિ લીધા વિના જ યુદ્ધમાં ભેળવ્યું (ઓફીસે જાઓ - બીઝનેશ માટે જાઓ, નોકરી માટે જાઓ) તેનો ખૂબ વિરોધ થયો. ગાંધીએ કહ્યું કે ભારતને સ્વતંત્રતા આપશો ત્યારે આ ભાવ પૂર્વક નીકળો. તો જ તે તમને યુદ્ધમાં સાથ આપશે. સ્વને શુકન હવે ભારતમાં જ નહીં, દુનિયાભરમાં ગાંધી બહોળો સર્વને શુકન પ્રશંસકવર્ગ ધરાવતા હતા. ક્રાંતિકારીઓ પણ ગાંધીનું માર્ગદર્શન સતત કર્મ નિર્જરા - પરભવમાં પણ. ઝંખતા. ૧૯૩૮માં પૃથ્વીસિંહ નામના મોટા ક્રાંતિકારીએ ગાંધીના સદ્ગતિ પરંપરાએ સિધ્ધિગતિ.. આશ્રમમાં જઇ તેમનું માર્ગદર્શન ઝંખ્યું હતું. પૃથ્વીસિંહ લાહોર હીરાભાઈ પંડીત કાવતરામાં સામેલ હતા. ૧૯૧૫માં તેમને મૃત્યુદંડની સજા થઇ હતી. તેઓ કેદમાંથી ભાગી ગયા હતા. પછીથી સોળ વર્ષ સુધી આ વખતના અંકમાં બે મુખ્ય બાબતો પર ધ્યાન રખાયું તેમણે અખાડા ચલાવી દેશના યુવાનોમાં શક્તિનું સિંચન કર્યું હતું. છે, આર્થિક રીતે સમૃદ્ધ પ્રજાના ઘરે બાળકો ગુજરાતી ૧૯૪૦માં ઊપડેલા રાજકીય પવનો એ દેશના રાજકીય લખતાં-વાંચતા શીખે. એ માટે “સહ-અભ્યાસ મિશન'નો સમીકરણોને ફેરવી નાખ્યા હતા. ગાંધી સૌને કહેતા, “જેલો ભરી આરંભ કરવો. આ અંતર્ગત શિક્ષકોની એક ટીમ તૈયાર દેવાથી કંઇ નહીં વળે. અહિંસા અને રચનાત્મક કાર્યો જ દેશને થશે જે આ કાર્ય કરશે. અંદરથી અને બહારથી આઝાદ કરશે. સ્વયંભૂ શિસ્ત, સહિષ્ણુતા બીજું એક મેન્ટર ટીમ તૈયાર થશે. જે ભાષા અંગેના અને આત્મબલિદાન વિના અસહકાર સંભવી શકે નહીં. બદલાતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં મદદરૂપ બનશે. સંજોગીએ ગાંધી અને કોંગ્રેસને દીર્ઘકાલીન પરિણામ આપતા Mobile : +91 9821533702 ઓક્ટોબર - ૨૦૧૭) પ્રબુદ્ધ જીવન : માતૃભાષા, ગાંધીજી અને સાંપ્રત સમય વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60