________________
૩૭૨ તે પૂછે નેમ આનંદને રે. કે ગજસુકુમાલ મુનિ, એ મુજથી દુઃખ ન ખમાય રે, કે સૂણો જીનરાજ ગુણી.
!! ૨ | તે કારણે એહવું દાખે રે, કે અક્ષય જિમ વહેલું હું પામું; જગગુરૂ ભાખે રે, કે સૂર્ણ મુનિ છે દેહિલે. એ ૩ છે આજ દગ્ધ ભૂમિકા, જઈને રે, કે કાઉસગ્ગ જે કરશે, આજ રજની કેવલ પામી રે, કે શિવપદને વરશે. ૪ તે નિસૂણી પ્રભુજીની વાણું રે, કે દગ્ધ ભૂમિ ચાલ્ય; તિહાં ઠાણેણં મેણેણં ઝાણેણં, કાઉસગ્નમાં માલ્યો. ૫ છે તવ સેમલ સસરે આવી રે, કે શીર ઉપર સઘડ; કરી ભરી અંગારા તાજા રે, કે ચા દૂષ્ટ બની. ૬ મુનિ તિહાં સમતા ભાવે રે, કે ક્ષપક ક્ષેણિ ચડી, તુરંગમ કેવલ બેસી રે, કે શિવ પંથ ચાલ્યો ચડી. . ૭ શ્રી ગજસુકુમાલ મુનિ રે, કે ભવિયણ જે નમશે, તે શિવ કમલાસુ વિવેકે રે, કે ન્યાય મુનિ લેશે. જે ૮
૬૨– શ્રી નેમિનાથજીની સજઝાય છે ક્રોડ ઉપાય કરી ચુકી, પાછા ન વલ્યા નાથ જી; કુંવારી મુકી રે મુજને એકલી, ગયા મુજ જીવણહાર છે,
દયા ન લાવ્યા રે પ્રભુ માહરી, . ૧ છે કષી કણી રે ભર બને, એળે જાશે અવતાર છે; નર વિનાની નારીને, બેસે કલંક અપાર છે. દરે ૨