________________
૩૭૮ આ તે ભાડાની છે કેટડી, ખાલી કરતાં શું થાય છે પુદ્ગલ નાશ થતાં અરે, આત્માનું શું જાય છે. ભાવના
L. ૩ .
હતે આત્મ અનાદિ છું, અનંત ગુણે ધરનાર છે; મૃત્યુ ભલે અરે આવતું, હું નથી ડરનાર છે. ભાવના
છે જ છે મેં માનવ ભવ મેળવી, કીધું કાંઈ ન હેત છે; કાગ ઉડાવવા મેં અરે, ફેંકયું રત્ન ખચિત જી. ભાવના છે!
- ૫ રાગ ને દ્વેષથી કલેશમાં, કાઢયે સઘળો કાળ છે; જિન વાણું નહીં સાંભળી, વળગી ઝાઝી જંજાળ જી.
|
| ભાવના છે ૬ છે હવે રે પતાવ એ થાય છે, મનમાં પારાવાર જી; પ્રભુજી અરજી સ્વીકારજો, તારજે કરૂણાધાર છે.
ભાવના છે ૭ છે અરિહંત સિદ્ધ ને સાધુજી, શરણું હે સદાય જી ધમ શરણ હેજે વળી, મુજને ભ ભવ માંય જી.
| | ભાવના | ૮ |
અંત સમયની આરાધના, આરાધો નરનાર છે; સાર નથી સંસારમાં, અરિહંત ભક્તિ છે સાર જી.
|| ભાવના | ૯ |