________________
પ્રભુજી પૂર્વ ભવના પાપ કે, તાસ વેળા પડી રે લેલ. પ્રભુજી એવડી તમારી ભીતી કે, હવે હું કેમ સહું રેલેલ.
છે ૧૪ છે પ્રભુજી હૈયે વાત એવી ન રાખો કે, ઝાઝું શું કહું રે લોલ; પ્રભુજી રાખે માહરી લાજ કે, છોરૂ કરી છેડવા રે લોલ.
- ૧૫ છે પ્રભુજી મૂકે મનની રીશ કે, હેલે રથ જોડવા રે લોલ; પ્રભુજી એવા વચન સુણી જદુરાય કે, મનમાં વિચારજો રે
લેલ. જે ૧૬
પ્રભુજી મનમાં રાખે એવી ધીર કે, એમ મન વાળજો રે લોલ; પ્રભુજી કેશવે ઉપાડી લેહને દંડ કે, કેપ કરી તિહાં રે લોલ.
છે ૧૭ પાંચ રથને કર્યો ચકચૂર કે, પાંડવ ઉભા રહ્યા રે લોલ; ભાખે રેષ ધરી હરિ રાય કે, આણા મારી વહે રે લેલ.
છે ૧૮ છે પાંડવ સુણે તમારા પરિવાર કે, રહેવા નહી દીયે રે લોલ. - રહેજો દષ્ટિ થકી તમે દૂર કે, પાસે મત આપજે રે લોલ.
છે ૧૯ છે. પ્રિભુજી મન તૂટયું ન સંધાય કે, સહી એમ જાણજો રે લોલ. -પ્રભુજી મર્દનને કામ કે, કેટ વસાવીયે રે લેલ. ૨૦ છે પ્રભુજી સિન્ય સકલ તેણી વાર કે, સન્મુખ આવજે રે લોલ.