Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah
View full book text
________________
૪૧૯ સ્વારથી સહુકે મિલે રે, સગો ન કીસકે કેય; સ્વારથ વિણ વેડે સહુ, સુત પણ વેરી હોય. સુ છે ૮ આથિ અથિર જિનવરે કહી રે, સુણ ગુણ મેરી શિખ, જે શિર છત્ર ધરાવતા, તે ફરી માંગે ભીખ. | સુ છે ૯. ક્રોધ માન મદ પરિહરે રે, પરહરીઈ પરમાદ; પાંચે ઈદ્રિ વશ કરે રે, જિમ ફલે જસ નાદ.
|
| સુ છે ૧૦ | માનવ ભવ દોહિલે લહ્યો રે, નિત્ય નિત્ય કીજે ધરમ; શ્રી પૂજય કેશવ ઈમ ભણે, ધરમ તણે એ મરમ.
- સુ. ૧૧ છે
| ધર્મપિતા શ્રી. તીર્થંકરદેવ ઉપર ધમ પુત્રીને પત્ર છે. | વ્હાલા ધર્મપિતા !
આપનાથી વિખુટા પડ્યાને અહ હો! કેટલાય જન્મ–જન્માન્તર વીતી ગયા. આપ તે મને સાવવીસરી જ ગયા લાગે છે. મને સાસરે વળાવ્યા પછી આપશ્રીએ તે આજ સુધી કેઈદી મારી ખબર પણ કઢાવી નથી !
શું હું આપની પુત્રી નથી? આપના ખોળા ખૂદીને મેટી થયેલી હું છું. વહાલ ભરેલા આપના હૈયાની કમળ, મધુર લાગણીઓ મારા હૈદ્રાની ખૂણે હજી પણ અણુવિસરાયેલી પડી છે.

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468