Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 467
________________ ૪૨૪ ॥ સાનેરી સુવાકયૈ ! ૧ જ્ઞાન એ અંતરનું અજવાળુ’ છે. હૃદયની રાશની છે, જીવનની ઝળહળતી જયાત છે. તેના ઉદ્યોત વિના કોઈ પણ વસ્તુ કે વિસ્તારવાળુ કાંઈ પણ સ્વરૂપ જાણી શકાતુ નથી. ૨ જ્ઞાનના પ્રકાશ વિના કોઈ પણ પ્રાણીને પદાર્થના કંઈ પણ ખાધ થઈ શકતા નથી. તેથી જ જ્ઞાનને ત્રીજું લેાચન ને દ્વિતીયદિવાકર અને પ્રથમ પંકિતનું ધન માનવામાં આવ્યું છે. ૩ જે જ્ઞાનથી એકાગ્રતા અને સમભાવ સધાય. છે, તે જ સાચું જ્ઞાન છે. ૪ જ્ઞાન અને વિવેક એ જ ખરી આંખ છે, એના વિના માણસ છતી આંખે આંધળે છે. અંધકારને નાશ કરવામાં ૫ જ્ઞાન એ મિથ્યાત્વ રૂપી સૂર્ય સમાન છે. અને જગનનુ' લેાચન છે. ૬ આની સ્વભાવ એ ઔષધીનું કામ કરે છે. ૭ સયાગાને અનુકુળ બનીને રહેવુ', ઈચ્છાને સયમ તે મહા તપ છે. ૮ વચન એટલતાં પહેલાં બે વાર અને કામ કરતાં પહેલાં ત્રણ વાર વિચાર કરવેશ. ૯ રાગીના કર્માંના અનુસારે સહાયા અને સાધના મળે છે. ૧૦ તે જ આરાધના છે કે જે જીવનના અંત સુધી રહેવાની છે.

Loading...

Page Navigation
1 ... 465 466 467 468