Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 444
________________ ૪ ૮૭– શ્રી અષ્ટમાધ્યયનની સજઝાય છે (રામ સીતાને ધીરજ કરાવે-એ દેશી.) કહે શ્રી ગુરુ સાંભલે ચેલા રે, આચારજ એ પુણ્યના વેલા રે, છકકાય વિરોહણ ટાળે રે, ચિત્ત ચોખે ચારિત્ર પાસે રે. - ૧ | પુઢવી પાષાણ ન ભેદ રે, ફલ કુલ પત્રાદિ ન છેદે રે, બીજ કુંપલ વન મત ફરજે રે, જીવ વિરાધનથી ડરજો રે, | ૨ | વલી અગ્નિ ન ભેટશે ભાઈરે, પીજે પાણી ઉનું સદાઈ રે; મત વાવરે કાચું પાણી રે, એવી છે શ્રી વીરની વાણી રે. હિમ ઘુઅર વડ ઉંબરાં રે, ફલ કુંથુઆ કીડી નગશે રે; નીલ કુલ હરી અંકુરારે, ઈડાલ એ આઠે પુરારે. | ૪ સ્નેહાદિક ભેદે જાણ રે, મત હણજે સુક્ષમ પ્રાણ રે, પડિલેહી સવિ વાવરજે રે, ઉપકરણે પ્રમાદન કરજે રે. જયણાએ ડગલાં ભરજે રે, વાટે ચાલતાં વાત મકરજો રે; મત તિષ નિમિત્ત પ્રકાશે રે, નિરખે મત નાચ તમાસે રે. . ૬

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468