Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah
View full book text
________________
૩૯૩ - ૮૨- | શ્રી. તૃતીયાયનની સજઝાય છે
(પંચ મહાવ્રત પાલીયે–એ દેશી) આધાકમો આહાર ન લીજીયે, નિશિ ભજન નવિ કરીયે, શજ પિંડ ને સઝાંતરને, પિંડ વલી પરહરિયે કે, મુનિવર એ મારગ અનુસરીયે, જિમ ભવ જલ નિધિ તરીકે.
| | મુનિ એ છે ૧ | સાહાએ આણ્ય આહારન લીજે, નિત્ય પિંડનવિ આદરીયે, શી ઈરછા એમ પૂછી આપે, તેહ નવિ અંગીકરી કે.
છે મુનિ એ છે ૨ કંદમૂલ ફલ બીજ પ્રમુખ વલી, લવણદિક સચિત્ત, વજે તિમ વલી નવિ રાખીને, તેહ સન્નિધિ નિમિત્ત કે.
છે મુનિ એ. | ૩ | ‘ઉવટ્ટણ પીઠી પરિહરિયે, સ્નાન કદિ નહિ કરીયે; ગંધ વિલેપન નવિ આચરીયે, અંગ કુસુમ નવિ ધરીયે કે.
! મુનિ એ છે ૪ . ગૃહસ્થનું ભોજન નવિ વાવરીયે, પરહરિયે વલી આભરણું છાયા કારણ છત્ર ન ધરિયે, ધરે ન ઉપાનહ ચરણ કે.
| મુનિ એ છે ૫ | દાતણ ન કરે દર્પણ ન ધરે, દેખે નવિ નિજ રૂપ, તેલ ન પડીયે ને કાંકરી ન કીજે, દીજે ન વસ્ત્ર ધૂપ કે.
ir મુમિત્ર એ છે ૬ |

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468