________________
૩૯૩ - ૮૨- | શ્રી. તૃતીયાયનની સજઝાય છે
(પંચ મહાવ્રત પાલીયે–એ દેશી) આધાકમો આહાર ન લીજીયે, નિશિ ભજન નવિ કરીયે, શજ પિંડ ને સઝાંતરને, પિંડ વલી પરહરિયે કે, મુનિવર એ મારગ અનુસરીયે, જિમ ભવ જલ નિધિ તરીકે.
| | મુનિ એ છે ૧ | સાહાએ આણ્ય આહારન લીજે, નિત્ય પિંડનવિ આદરીયે, શી ઈરછા એમ પૂછી આપે, તેહ નવિ અંગીકરી કે.
છે મુનિ એ છે ૨ કંદમૂલ ફલ બીજ પ્રમુખ વલી, લવણદિક સચિત્ત, વજે તિમ વલી નવિ રાખીને, તેહ સન્નિધિ નિમિત્ત કે.
છે મુનિ એ. | ૩ | ‘ઉવટ્ટણ પીઠી પરિહરિયે, સ્નાન કદિ નહિ કરીયે; ગંધ વિલેપન નવિ આચરીયે, અંગ કુસુમ નવિ ધરીયે કે.
! મુનિ એ છે ૪ . ગૃહસ્થનું ભોજન નવિ વાવરીયે, પરહરિયે વલી આભરણું છાયા કારણ છત્ર ન ધરિયે, ધરે ન ઉપાનહ ચરણ કે.
| મુનિ એ છે ૫ | દાતણ ન કરે દર્પણ ન ધરે, દેખે નવિ નિજ રૂપ, તેલ ન પડીયે ને કાંકરી ન કીજે, દીજે ન વસ્ત્ર ધૂપ કે.
ir મુમિત્ર એ છે ૬ |