________________
GO
नंदी सया संजमे સંયમમાં સદાને માટે આનંદ છે.
| ૨
આનંદની ઝંખના માણસમાં સતત રહી છે. આનંદ મળવાનું ખરું મુખ્ય સ્થાન - ઠેકાણું મળતું નથી તેથી તે આડા અવળા ઉપાય અજમાવતો રહે છે. પરિણામે નિરાશા અને હતાશ થઈ પાછો પડે છે. આનંદની આ શોધનો સુખદ અંત લાવનારું આ વાક્ય છે : મંત્રી સત્ય સંગમે --સંયમમાં આનંદ છે. આનંદનું ઉત્પત્તિ સ્થળ સંયમ છે. વળી પ્રશ્ન થશે કે આ સંયમ શું છે? એનો ઉત્તર છે. ચિત્તમાં જે વિચારો, વિકારો અને વૃત્તિઓ ઊગે છે તેનું જે સમાજના પ્રભાવે સંવરણ તે સંયમ. વૃત્તિઓ વકરે અને બહેકે તેવામાં તો નકરૂં નુકશાન છે, દુઃખ છે, આપદા છે. અંદર ઊઠતી વૃત્તિઓનું દમન નહીં પણ શમન...અરે ! શમન પણ નહીં, માત્ર સંવરણ કરો કે
તરત જ સુખ નામના પ્રદેશની શરૂઆત થાય છે.
પદાર્થ સાથેનું તાદાભ્ય તૂટે કે તરત જ વૃત્તિઓનું સંવરણ થવા લાગે છે.
આ માટે મને શ્રી નમિરાજાની વાત ઘણી ઉપયોગી જણાય છે. નામે નમિરાજા... શરીરમાં દાહની અપાર વેદના...એ દાહ શમાવવા થતો ચંદનનો લેપ...એ લેપ માટે ઘસાતું ચંદન...
| સુખદ આશ્ચર્ય તો એ કે એ ચંદનના લેપ તૈયાર કરવા લીલો લીટિ લીગી
માટે રાજ્યાશ્રિત માણસો નહીં પરંતુ ખુદ રાજાની રાણીઓ સુખદ આશ્ચર્ય તો એ કે એ ચંદનના લેપ તૈયાર કરવા માટે
એ ચંદનનો ઘસારો ઊતારી રહી છે. રાજ્યાશ્રિત માણસો નહીં પરંતુ ખુદ રાજાની રાણીઓ એ છે તનની વેદના સાથે રાજાના મનની વેદના પણ એવી ચંદનનો ઘસારો ઊતારી રહી છે.
તીવ્ર હતી કે જરા જેટલો અવાજ પણ ગમતો નથી. અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org