Book Title: Pathik 1989 Vol 29 Ank 10 Author(s): K K Shastri and Other Publisher: Mansingji Barad Smarak Trust View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪ દક્ષ પ્રજાપતિ (૧૬) . ઉત્તમ ઉત્તાનપાદન મેટો પુત્ર થાય, કિસમાંના આંક વિ પુના છે, નામભેદ પણ બતાવેલ છે.] [ટિપ્પણ: આ બંને રાજવંશના વિષયમાં વિ.પુ. અને ભાગ. થેડું વિશેષ આપે છે તે અહીં જાણવું ઉપયોગી થઈ પડશે. વિ.પુ. પ્રમાણે પ્રિયવ્રતને ૧૦ પુત્ર હતા: ૧ આગ્રીમ, ૨ અગ્નિબાહુ, - વિપુષ્માન, ૪ યુતિમાન, ૫ મેધા, ૬ મેધાતિથિ, ૭ ભવ્ય, અસવન, ૯ પુત્ર અને ૧૦ તિબ્બાનઆમાંના મેજા આબાહ અને પુત્ર એ ત્રણ સંસારમાં પડયા હતા. બાકીના સાતને અનુક્રમે જ બુદ્દીપ શામલિ કૌ ચ લક્ષ શાક પુષ્કર અને કુશદ્વીપનાં રાજ્ય પ્રિયવ્રત આપ્યાં હતાં. ભાગવતમાં ૧૭ પ્રિયવ્રતને ૧ આધ, ૨ ઈમજિ હવ, ૩ યજ્ઞબાહુ, ૪ મહાવીર, ૫ હિરણરેતા, ૬ પૃષ્ઠ, છ વન, ૮ મેધાતિથિ, ૯ વીતિ હેત્ર અને ૧૦ કવિ એ નામે દસ પુત્ર કહ્યા છે. આમાંના મહાવીર સવન અને કવિ વિરક્ત હતા. આગ્ન ને ૧ નાભિ, ર કિં પુરુષ, ૩ હરિવર્ષ, ૪ ઈલાવૃત, ૫ ર૫ક, હિરણ્યાન (ભાગ.માં હિહમય'), ૭ કે, ૮ ભદ્રાશ્વ અને ૯ કેતુલામ એવા પુત્ર, જેએને અનુક્રમે હિમવર્ષ (=ભારતવર્ષ) હેમકૂટ નૈષધ ઈલાવ લાચલ વેતવર્ષ ગવાન મેરુ અને ગંધમાદનના દેશ આપવામાં આવ્યા હતા.૧૮ કષભદેવને ભરત ઉપરાંત બીજા ૯૯ પુત્ર હતા, જેમાંના કુશાવર્ત ઈલાવત બ્રહ્માવત મલય તુ ભદ્રસેન ઈદ્રરૂફ વિદર્ભ કીકટ એ નવ રાજવીઓ થયેલા, જયારે કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પિwલાયન આવિહેત્ર દ્રુમિલ ચમસ અને કરભાજન એ નવ યોગેશ્વર થયેલા ભરતને ૧ સુમતિ, ૨ રાષ્ટ્રભુત, ૩ સુદર્શન, ૪ આવરણ અને ૫ ધૂમ્રકેતુ. એ ૫ પુત્ર હતા. • ઉત્તાનપાદના પુત્ર ધ્રુવને શિષ્ટિ અને ભવ્ય વિ.પુ.માં પુત્રે કહ્યા છે, જ્યારે ભાગ માં એ કપ અને વત્સર છે. ૨૨ ભાગવત ધુવના વિરક્ત પુત્ર ઉત્કલની વાત કરે છે. એક શિષ્ટિને વિ.પુ.માં ૧ gિ, ર રિjજય. ૩ વિપ્ર ૪. વૃકલ અને ૫ વૃકતા એ પ પુત્ર કહ્યા છે. ૨૪ ભાગમાં ૨૫ વત્સરને ૧ પુછપર્ણ, ૨ મિકેતુ, ૩ ઇપ, ૪ ઊજ, ૫ વસુ અને ૬ જવ એ ૬ પુત્ર કહ્યાં છે. પુર્ણને ૧ પ્રદેષ, ૨ નિશીથ અને ૩ યુષ્ટ એ ૩ પુત્ર ભાગમાં કહ્યા છે, જેમાંના લુને સતેજ, એને ચક્ષુષ મનુ અને એના ૧ પુરુ, ર કુસ, કત્રિત, ૪ ઘુમ્ન, સત્યવાન, ૬ ઋત, ૭ વ્રત, ૮ અગ્નિઝેમ, ક અતિશત્ર, ૧૦ પ્રદ્યુમ્ન, ૧૧ શિબ અને ૧૨ ઉમુક એમ ૧૨ પુત્ર કહ્યા છે. આમાંના ૬૯મુકને ન અંગ ૨ સુમના, ૩ ખ્યાતિ, ૪ કg, ૫ અંગિરા અને ૬ ગયા એમ ૬ પુત્ર કહે છે. આમના અંગને વેન પુત્ર કહે છે. વેનના પુત્ર પૃથને વિજિતાશ્વ, ૨ હર્યક્ષ, ૩ ધૂમ્રકેશ, ૪ વૃક અને ૫ દ્રવિણ એ પ પુત્રે, જેમાંની વિજિતને 1 પાવક, ૨, પર્વમાન, ૩ શુચિ અને બીજી સ્ત્રીથી ૪ વિધન એ જ પુત્ર થયેલા, આમાંના વિર્ધાનને ૧ બહિષ, ૨ ભય, ૩ શુકલ, ૪ કૃષ્ણ, ૫ સાયં અને ૬ જિતવ્રત એ ૬ પુત્ર હતા. બહિષ એ જ પ્રાચીનબહિષ અને એના ૧૦ પ્રચેતા થયા, જેને પુત્ર દક્ષ પ્રજાપતિ ૨૪ વિષ્ણુપુરાણ પ્રમાણે ચાક્ષુષ મનુને ૧ કરુ, ૨ પુરુ ૩ શg, ૪ તપસ્વી, ૫ સત્યવાન, કે શુચિ, છ અગ્નિીમ, ૮ અતિરાત્ર, ૯ સુઘુખ અને ૧૦ અભિમન્યુ એ ૧૦ પુત્ર થયેલા, જ્યારે એમાંના કરને ૧ આંગ, ૨ સુમના, ૩ યાતિ, ૪ ,, ૫ અંગિરા અને ૬ શિબિ એ છ પુત્ર હતા. પ્રયુ સૈન્યને 1 અંતર્ધાન અને ૨ વાન એ ૨ પુત્ર હતા, જુલાઈ/૧૯૯૦ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36