Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ – સંચાલિત
તંત્રી મંડળ :
વર્ષ ૨૯ મું અ'ક ૧૦ મે સં. ૨૦૪૬ સન ૧૯૯૦ જુલાઈ,
MAS
છે. કે. કા. શાસ્ત્રી છે, ના. કે. ભટ્ટી ડે, સૌ. ભારતી બહેન
શેલત [ ઇતિહાસ-પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી માસિક ]
આદ્ય તંત્રી : સ્વ. માનસંગજી બારડ
સૌરાષ્ટ્રની લકુલીશની બે અપ્રગટ પ્રતિમાઓ
(મિયાણી )
(ધૂ મલી ) ગુજરાત રાજ્યના પુરાતત્વખાતાના રજત જયંતી વર્ષની ઉજવણી નિમિતે યોજાયેલ “સૌરાષ્ટપ્રવાસ દરમ્યાન ઉપર્યુક્ત પ્રતિમાઓ જોવાની તક મળી. આ માંની પ્રથમ પ્રતિમા મિયાણી (તા. કલ્યાણપુર, જિ. જામનગર ) ગામના નીલક ઠ મહાદેવના પ્રાચીન મંદિરમાં આવેલી છે, જયારે બીજી પ્રતિમા ઘુમલી(તા. ભાણવડ, જિ. જામનગર ), નવલખા મંદિરની ઊંચી પીઠના ગવાક્ષમાં મૂકેલી છે.'
ભગવાન લકુલીશ શિવને અવતાર મનાય છે અને શિવનો અઠ્ઠાવીસમે અવતાર કાયાવરોહણ (કારવણ, જિ વડોદરા ) નામના સ્થળે થશે એમ વાયુપુરાણમાં જણાવ્યું છે. ઉપરાંત કૂર્મપુરાણ (ખંડ ૧, અ ૫૩, શ્ય. ૧૦), લિંગપુરાણ (અ. ૨૪, શ્યા. ૧૨૪-૩૪), સકંદપુરાણ (ખંડ પ, અ. ૮૨, લા. ૪૮-૬૩), કારણમાહાભ્ય (ગણકારિકા, પરિ. ૪, પૃ. ૩૭) વગેરેમાં ભગવાન લકુલીશ અને પાશુપત સંપ્રદાય વિશેના ઉલેખ જોવા મળે છે.?
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
With Best Compliments From
VXL INDIA (LTD.) (SAURASHTRA CHEMICALS)
PORBANDER MANUFACTURERS OF BASIC CHEMICALS
SODA ASH LIGHT
: Used by Housewives/Dhobisand other
Weaker Sections of the Society as also by Industries like Detergents, Silicate,
Soap, Textiles, Aluminium, Dyes etc. : Used by Ultramarino Blue. Bichromate
and Glass Industries.
SODA ASH DENSE
SODA BICARB
: Used for Tanning, Printing, Jaggery etc. CAUSTIC SODA (LYE): Used in Manufacture of Wood Pulp. Soap,
Chemical Intermediates, Dyes, Cosmetics, Bleaching, Dyeing & Printing, Textiles, Petroleum Refining. Aluminium Manufacture, Oil Extraction, Paint and Varnish, Mercorizing Cotton.
TELEPHONES : 21735, 36 & 37
TELEGRAM : SAUKEM
TELEX : 0166-201
FAX : 0286-21431
ALWAYS BUY THE BEST AND THE FIRST 'THREE LIONS BRAND' PRODCTS.
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન લકુલીશ પાતે પ્રવ′તાવેલા સપ્રદાયના પ્રધાન દેવ તરીકે પુજાતા અને એને! પ્રચાર સમસ્ત ભારતવષ માં થયા હતા, જેનું પ્રસારણુ ગુજરાતમાં પણ થયેલું. સાલકી યુગના રાજાએ પાશુપત સ'પ્રદામના અનુયાયીઓ હવાથી ગુજરાતમાં આ સ'પ્રદાયને લગતાં અનેક મઢે અને મદિરા બધાયેલાં.૪
લકુલીશના અવતાર અંગેના ઐતિહાસિક પુરાવા પણ મળે છે. સિત્રા પ્રશસ્તિ (ઈ. સ. ૧૨૦૭વિ, સ ૧૩૪૩)માં શિવ લકુલીશ-રૂપે કાર્રહણમાં રહેતા હોવાનું કહ્યું છે. એકલિંગજી પાસેના નાથ મંદિરના વિ. સ. ૧૦૨૮ (ઇ. સ૯૭૧)ના શિલાલેખમાં શિવ લકુલીશરૂપે ભૃગુકચ્છમાં અવતર્યાનું જણાવ્યું છે, જ્યારે વાસુદેવના સમાન્તર લકુલીશના જન્મનાં પુરાણામાં લકુલીશ ઈ સ. પૂર્વે ખીજા સૈકામાં થતું જણાવ્યું છે, મથુરા-શિલાલેખ ગુપ્ત સવત ૬૧ ઈ. સ. ૩૮૦-૮૧)માં બે શિવલિંગની પ્રતિ! કરનાર આ ઉદિતાચાર્ય લકુલીશના ચાર શિષ્યા પૈકી કુશિકથી દસમી પેઢીએ થયા હતા, એટલે કે લકુલીશના શિષ્યની દસમી પેઢીને પુરુષ વિદ્યમાન હતા. પેઢી દીઠ પચીસ વર્ષે ગણવામાં આવે તે કુશિકના સમય લગભગ ૧૩૦ (ઇસ. ૩૮૦૨૫૦)તે આવે. એની એક પેઢી પહેલાં લકુલીશ ગણાય, અર્થાત્ લકુલીશ ઈ. સ. ખીજા શતકના પહેલા ચરણમાં વિદ્યમાન ાય એવા સભવ લાગે છે.પ
લકુલીશની પ્રતિમાને લગતાં વિધાન વિશ્વકર્મા-વાસ્તુશાસ્ત્ર નામના શિલ્પશાસ્ત્રના પ્ર થમાંથી મળે છે. આમાં ભગવાન શિવ પદ્માસનવાળી મેડેલા, ઊર્ધ્વ་મેદ્ર, બે હાથ પૈકી એકમાં માતુલ`ગ અને ખીજામાં 'ડ ધારણ કરેલા બતાવ્યા છે.
ભારતમાં લકુલીશની પ્રતિમાએ મંદિર અને મ્યુઝિયમે માં સચવાયેલી જોવા મળે છે તેમાં મથુરા મ્યુઝિયમ (૫ મી સદી), ઈલેરા (૮ મી સદી), અજમેર અને ઈન્દોર મ્યુઝિયમ (૧૧ મી સદીમાં) જળવાયેલી છે,”
ગુજરાતમાંથી પણ લકુલીશની પ્રતિમાઓ મળી આવી છે કારવણુની લકુલીશની એ પ્રાચીન પ્રતિમા સૈન્ય પ્રતિમાઓ તરીકે પૂર્જાય છે. ીડામાંથી પ્રાપ્ત લકુલીશની ૮ મી સદીની પ્રતિમા નાંધપાત્ર છે. બનાસકાંઠા જિલ્લાના વાવ ગામના કપિલેશ્વર મહાદેવના મંદિરમાંના અને વાદરાના માંજલપુર વિસ્તારથી પ્રાપ્ત પ્રતિમા તથા અમદાવાદના ભદ્રકાલી મંદિર વિસ્તારમાં ખાદકામ કરતાં મળેલી અને હાલ પુરાતત્ત્વ ખાતાના સ`ગ્રહમાં સુરક્ષિત પ્રતિમા ૧૧ મા સૈકાની હોવાનું મનાય છે૯ આ ઉપરાંત બહુજ, અવાલખ (જિ વડાદરા), પાવાગઢ, ઢાવી (જિ. ભરૂચ), સેામનાથ પાટણની એ પ્રતિમાઓ (૧૧--૧૨ મી સદી), ખ'ભાત, અટાળિયા (જિ. ભાવનગર), પાલનપુર વગેરે સ્થળોએથી લકુલીશની નાનીમેાટી પ્રતિમાએ પ્રાપ્ત થઈ છે. ૧૦
અત્રે પ્રસ્તુત પ્રતિમા મિયાણી ગામની પશ્ચિમ બાજુ ઊંચા ટેકરા પર આવેલ નીલગ્ન'ઠ મહાદેવના પ્રાચીન મંદિરના અડાવરના દક્ષિણ બાજુના ભદ્ર-ગવાક્ષમાં આવેલી છે. અહીં ભગવાન લકુલીશ પૂર્ણ વિકસિત કમળના આસન પર પદ્માસન વાળીને બિરાજમાન છે. એ હાથમાં ધારણ કરેલ લકુટ(દંડ ના ઉપરના ભાગ ડાબા ખભા પર જળવાયેલા સ્પષ્ટ જોઈ શકાય છે. ડાબા હાયમાં ધારણ કરેલ માલિંગના નીચેતે ભાગ સચવાયેલા જોવામાં આવે છે, પ્રતિમાને મુખનાગ ઘસાયેલા છે, મસ્તક પર ગૂ ચળાવાળા ક્રેશ તથા નાનુ ઉષ્ણીય છે, મસ્તકની પાછળ 'તે બાજુ પદ્મપત્રનું આલેખન છે. લાંબા ક્રાન અનેે 'ખાકાર ગળામાં મેટા મણુકાની માળા માંધપાત્ર છે. પ્રતિમાના વૃક્ષ:સ્થળ પર શ્રીવત્સતુ ચિત્તુ સ્પષ્ટ નજરે પડે છે. નાભિની સમાન્તર નીચેતા ભાત્રમાં ઊમેદ્રને ધસાયેલે ભાગ જોવા મળે છે. કમળના આસનની આગળ ડાખી બાજુ મુખ રાખીને નદિની આકૃતિ ખેડેલી છે.
આ પ્રતિમાની કેટલીક બાબતો નેાંધપાત્ર છેઃ (૧) પદ્મના આસન પાસે નદિ નાનુ` શિલ્પ. (૨) વૃક્ષ:સ્થળમાં શ્રીવત્સતુ ચિહ્ન, જે ગુજરાતમાંથી પ્રાપ્ત લકુલીશ પ્રતિમાએમાં ભાગ્યેજ જોવા મળે છે. કપિલેશ્વર [અનુસ'ધાન પા. ૪ મૂડીમાં]
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઇ તંત્રી : સ્વ. માનસંગજી બારડ
તંત્રી-મંડળ() વાર્ષિક લવાજમ : દેશમાં રૂ.૩૦/
Bકે. કા. શાસ્ત્રી () વિદેશમાં રૂ, ૧૧૧/- છૂટક રૂ. ૪પથિક' પ્રત્યેક અંગ્રેજી મહ... . નાની ૧૫ મી તારીખે પ્રસિદ્ધ થાય છે. ડે. નાગજીભાઈ ભટ્ટી, ૩, ડે. ભારતીબહેન શેલત છે. પછીના ૧૫ દિવસમાં અંક ન- વર્ષ ર૦ મું આષાઢ, સં. ૨૦૪૬ઃ જુલાઈ, સન ૧૯૯૦ [અંક ૧૦ મળે તે સ્થાનિક પોસ્ટ ઓફિસમાં લિખિત ફરિયાદ કરવી અને
અનુક્રમ એની નકલ અવે મોકલવી. સૌરાષ્ટ્રની લકુલીશની બે છે. રામભાઈ સાવલિયા મુ. પૃ. ૧ - પથિક સર્વોપયોગી વિચાર ! અપ્રગટ મૂર્તિઓ ભાવના અને જ્ઞાનનું માસિક છે. જીવનને ઉર્ધ્વગામી બનાવતાં
વિરાટુ. વંશ
શ્રી કરણસિંહ ગે. ચૂડાસમા ૩ અભ્યાસપૂર્ણ અને શિષ્ટ સાહિત્યિક મહમૂદશાહ ત્રીજો
શ્રી શંભુપ્રસાદ હ. દેસાઈ ક લખાણેને સ્વીકારવામાં આવે છે. કચ્છનું પત્રકારત્વ
શ્રી સંજય પી. ઠાકર ૧૩ ૦ પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી
છે. આને યમ્મી : ધર્મવિચાર અનુ. : શ્રી. દેવેશ ભટ્ટ ૧૮ પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની
૧૮ મી સદીના ગુજરાતને દુષ્કાળા ડે. જયકુમાર શુકલ ૨૬ લેખકોએ કાળજી રાખવી, ૦ કૃતિ સારા અક્ષરે શાહીથી અને રાષ્ટ્રને સ્વાતંત્ર સંગ્રામ . શ્રી દાજીસિંહ શિવસિંહ વાઘેલા ૩૧ કાગળની એક જ બાજુએ લખેલી ' અને મહેસાણા જિલે હેવી જોઈએ. કૃતિમાં કોઈ અન્ય
- વિનંતિ ભાષાનાં અવતરણ માં હોય
વાર્ષિક ગ્રાહકોએ પિતાનું કે પોતાની સંસ્થા કોલેજ યા તે એને ગુજરાતી તરજમે
શાળાનું લવાજમ રૂ. ૩૦/- હજી ન કહ્યું હોય તે સત્વર આપ જરૂરી છે.
મ.એ.થી મેકલી આપવા હાર્દિક વિનંતિ. સરનામામાં ગાળ o કૃતિમાંના વિચારોની
વલમાં પહેલા અંક કવા માસથી ગ્રાહક થવાનું કહે જવાબદારી લેખકની રહેશે.
છે. એ માસ પહેલા લવાજમ મળવુ અમીષ્ટ છે. 2 “પથિકન પ્રસિદ્ધ થતી કૃતિ- | એના વિચારો-આભપ્રાય સાથે
અગાઉનાં લવાજમ એક કે એકથી વધુ વર્ષના બાકી છે તેમાં પણ
સંવેળા મેકલી આપવા કૃપા કરે. અંક હાથમાં આવે એ ગાળામાં તંત્રી સહમત છે એમ ન સમઝવું. ૦ અસ્વીકૃત કૃતિ પાછી મેળવ
લવાજમ મોકલો આપનારે આવા વર્તુલન દયાનમાં ન લેવા વિનંતિ. વા જરૂરી ટિકિટ આવી હશે
“પથિકના આશ્રયદાતા રૂ. ૧૦૦૧/-થી અને આજીવન સહાયક તે તરત પરત કરાશે. ૦ નમૂનાના અંકની નકલ માટે |
| રૂ. ૩૦૧/-થી થવાય છે. ભેટ તરીકે પણ રકમ સ્વીકારવામાં 8-૫૦ની ટિકિટ મેકલવી.
આવે છે. સ્વ. શ્રી. માનસંગજીભાઈના અને “પકિના ચાહકોને
પથિક કાર્યાલયના નામના મ.એ. કે ડ્રાફટથી મોકલી આપવા વિનંતિ. મ.ઓ. ડ્રાફર પત્રો લેખે |
આ છેલ્લી બે પ્રકારની તેમ રૂ. ૫૦ થી લઈ આવતી વધુ ભેટની પથિક કાર્યાલય, મધુવન, એલિસબ્રિજ અમદાવાદ-૩૮૦૦૦૬
રકમ અનામત જ રહે છે અને એનું માત્ર વ્યાજ જ વપરાય છે.
જુલાઈ/૧૯૯૦
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇતિહાસ એક અચ્છા શિક્ષક, માર્ગદર્શક છે. અતીતની એક આખી પેઢી જીવનની પાયાની વણ બાબતેને આધારે ભર્યું ભર્યું જીવી ગઈ !
૧. ભૂતકાળનું ગૌરવ ૨. વર્તમાનની પીડા
૩. ભવિષ્યનું સ્વપ્ન સાંપ્રતમાં જીવતા આપણા સૌ ઉપર આવનારી પેઢીની અનાગત જવાબદારી છે.
આપણે ઇતિહાસ પાસેથી મન-બુદ્ધિ-ની આંખ ખુલ્લી રાખી કઈ ભણું શકીએ ?
કાન ખુલ્લા રાખી ઈતિહાસ પાસેથી માર્ગદર્શન મેળવી શકીએ ? જીવી શકીએ?
આ દિશાના પ્રયત્ન કરીએ તો આવનારો સમય ઉજજવળ છે. સૌજન્યઃ - એકસેલ ઈન્ડસ્ટ્રીઝ, લિ.
૬૨ રૂવાપરી રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ Axel ફેન : ૨૫૩૨૨-૨૩-૨૪
જુલાઈ ૧૯૯૦
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરાટ્-વ’શ
શ્રી. કર્ણાસહુ ગા. ચૂડાસમા
[ઋગ્વેદના ‘પુરુષ-સૂક્ત'માં ‘યાયાન પુરુષ” વિષયમાં કહેતી વેળા સમગ્ર પંચમહાભૂતા અને એક પાદ માત્ર છે એમ કહેવામાં આવ્યું છે. આ પુરુષમાંથી ‘વિરાટ્' (સ. વિત્તા શબ્દની ૧ લી વિક્તિનું એકવચન વા)ની ઉત્પત્તિ થઈ. એન્ને ભૂમિ અને શરીરધારીએાને સરજ્યાંક ભૂમિથી અહીં માત્ર આપણી આ પૃથ્વી જ નહિ, પરંતુ સમગ્ર બ્રહ્માંડ સમઝવાં જોઇયે. પૃથ્વી પણ એમાંના એક સૂક્ષ્મ કણ છે. આ પૃથ્વીની ઉત્પત્તિ કેટલી જૂની ? વિજ્ઞાન આ વિષ્યમાં ભાગળ વધ્યુ છે અને તે અંદાજે સાડાચાર અબજ વર્ષોનો સમય આંકયો છે. (જુએ ‘એન્સાઇકલાપીડિયા બ્રિટાનિકા – શિકાગા, ઈ. સ. ૧૯૮૨ ની આવૃત્તિ, ગ્રંથ ૫, પૃ. ૫૧૩,) પૃથ્વી ઉપર માનવ-સદશ પ્રાણીઓને વિકાસ કેટલા જુના સમયમાં શરૂ થયેલા એ વિશે પૃથ્વીના પેટાળમાંથી મળેલા અશ્મીભૂત અવશેષો (fossils)ના અભ્યાસથી જાણવાનું સરળ બન્યુ છે. જેની ‘દ્રુમ-વાનર' (Driopithecus) સંજ્ઞા આપવામાં આવી છે તેના એવા અવશેષ પચીસ લાખથી સાઠે લાખ વર્ષ વચ્ચેના મળી આવ્યા છે, જ્યારે જેને ‘પૂર્ણ માનવ' કહી શકાય તેવા( Home Sapiens )નું મૂળ સાડા ત્રણુ લાખ વર્ષ જેટલું જૂનુ' એના પ્રાપ્ત અશ્મીભૂત અવશેષોના અભ્યાસથી જાવામાં આવ્યુ છે, પ
આ પૂર્ણ માનવના પણ વિલંભન્ન રંભેદે પાંચ પ્રકાર
વામાં આવ્યા છે. આમાંના ત્રણનુ મૂળ એશિયામાં છે, જ્યારે એનું મૂળ આફ્રિકામાં છે. એશિયામાં આ ‘ગૌરાંગ‘પીતાંગ' અને યામાંગ’ છે. આમાંના ગૌરાંગ ( Caucasoid) હિમાલયના મધ્યભાગથી લઇ મેની યુરોપની પૂર્વ સરહદે કાળા સમુદ્રને ઈશાન ખૂણે જઈ ભળતી ક્રેસન્સ ગિરિમાળા સુધીના વિસ્તારમાં વિકસતા રહ્યા હતા, જ્યારે પીતાંગા (Mongoloid) ભારતીય ઉપખ`ડના પૂર્વાથ લઇ સમગ્ર પૂર્વ એશિયામાં વિકસતા રહ્યા હતા. ત્રીજા શ્યામાંગા (Australoid) વચ્ચે સમુદ્ર ધરાવતા ભારતીય ઉપખ′ડના દક્ષિણ ભાગમાં તથા હિંદી મહાસાગર અને પ્રશાંત મહાસાગરના વિષવવૃત્તની એક બાજુના દૂંગામાં વિકસ્યા હતા. ભારતીય ઉપખંડમાંના મધ્યવતી' સમુદ્ર સુકાઇ જતાં (પૌરણિક ગાથા પ્રમાણે અગસ્ત્ય ઋષિએ સમૃદ્ર પાન કરતાં) દક્ષિણમાંના શ્યામમંગેશ ભારતીય ઉપખ’ડના પાવતીય પ્રદેશે!માં ફેલાતા રહ્યા કે જેને મડ઼ે આજે ‘આદિવાસી” (aborigins) કર્તિયે છિયે. ભારતીય ઉપખ`ડની એ એક નૈષપાત્ર લાક્ષણિકતા છે કે વૈદિક પ્રાચીન કાલમાં પણ ગૌરાંગ પીતાંગા અને અમાંગા સમિશ્રિત થઈ ગયા હતા. સસ્કૃત ભાષામાં આજે વણ' શબ્દ જાતિ-જ્ઞાતિવાચક તરીકે રૂઢ છે, પણ એને અસલ અશ્વ તે રોંગ' છે અને એ અત્યારે પણ એ ` આપી રહ્યો છે.
‘પુરુષસૂક્ત'માં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એ સ'જ્ઞાથી ચાર વર્ણ કહેવાયા છે.છ સહેજ ઊંડા ઊતરતા ‘દ્રવંશ' 'સૂર્યવશ' 'દદ્ભવ'શ' આપણને ભારતીય ઉપખ’ડાંના ‘બૌરાંગ' ‘પીગ’ અને શ્યામાંગ'! સરળતાથી ખ્યાલ આપી શકે એમ છે. આ ત્રણે વણું ભારતીય પ્રજામાં પોતપોતાની લાક્ષણિકતા જાળવી રાખતા અને છતાં સંમિશ્રિત થઈ ગયેલા છેક બ્રાહ્મણ તિ સુધીમાં જોવા મળે છે, આ રંગાની સાચી સંજ્ઞા તે દૈવ' 'માનવ' અને દાનવ' છે. મૂળમાં ગૌરાંગ પ્રજા ત્રિવિષ્ટપ (= ટમેટ), હિમાલયની ઈશાનની વસ્તુસ્થિતિએ હિમાલયના જ ભાગરૂપતી હતી, બાકીડી પીતાંગ, ચંદ્રવંશી ભારતીય પ્રાચીન સાહિત્યમાં પછીથી સ્વર્ગીવાસી દેવા' કહેવાયા, જ્યારે ચંદ્રવંશમાં તથા પથિક
જુલાઈ ૧૯૯૦
3
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
?
સૂર્યવંશમાં મનુનો સંબંધ સ્વીકારવામાં આવેલ ઈ ગૌરાંગ અને પીતોગે તે માનવ' કહેવાયા, પરંતુ શ્યામગ દાન પણ “માનવ જાતિમાં સ્વીકારાઈ ગયા. આ સંજ્ઞા આગળ વધતી, ઉપરના ત્રણે વર્ષોથી તદ્દન જુદી, આફ્રિકાની કેપિઈડ અને કોગેઇડ પ્રજાને માટે પણ “માનવ' સંજ્ઞા તરીકે જોકે સરખી સ્વીકૃત થઈ ગઈ.
પુરુષસૂકતમાં વિરાટ્રને સમગ્ર પ્રાણુ જતના આદિપુરુષ તરીકે વ્યક્ત કરવામાં આવેલ છે. ભારતીય રાજવશેના મૂળમાં પણ વિતા આપણે સ્વીકારતા આવ્યા છિયે. સમગ્ર સૃષ્ટિાતના ઉત્પાદક તરીકે ભારતીય પ્રણાલીમાં બ્રહ્માને કહેવામાં આવ્યા છે, પરંતુ પ્રાચીન ઉપનિષદેમના છેલા તા. શ્વતર ઉપનિષદ(૬-૨૮)ના અપવાદે બ્રહ્માને પત્તો લાગતું નથી, એટલે વૈદિક કાળમાં ‘વિરાટું એ પહેલા પ્રજાપતિ છે. એમને સમય તે આપણે કહી શકવાની સ્થિતિમાં નથી. સ્વાયંભુવ મનુને અગણ્ય સમય પછી આપણે સ્વીકારવાના રહેશે. અહીં શ્રી. ચૂડાસમાએ પિતાના અભ્યાસના ફલરવરૂપે વિરાટવંશ' તારવ્યા છે તેની રજૂઆત કરવામાં આવી છે. આ વિશે કહેવાનું યથાસ્થાન આવશે. તંત્રી ]
૧. પ્રિયવ્રત-વંશ બ્રહ્માવર્ત માં પ્રથમ બળવાન રાજવંશ-વિરાજથી ઈતિરાસ શરૂ. આદિયુગના આદિપુરુષ વિ. સં. પૂર્વે ૧૪૯૯થી ૧૧૮૯૬–વર્ષ ૧૦૩ ૧ વિરાજ-ક. બ્રહ્મા
૨૨ ધીમાન ૨ વિરાટું
૨૭ મહાત ૩ મનુ
૨૪ મનસ્ય ૪ પ્રિયવ્રત
૨૫ ત્વષ્ટા ૫ આન્ધ્ર , ૬ નાભિ
૨૬ વિરજ ૭ બાષભદેવ
૨૭ રજ
૨૮ શતજિત ૮ ભરત ૯ સુમતિ
૨૯ વિશ્વતિ ૧૦ ઇદ્રદ્યુમ્ન
મનુનાં ત્રણ સંતાન : પ્રિયવ્રત ઉત્તાનપાદ ૧૧ પરમેષ્ઠી
(૧૦)
અને પુત્રી દેવહૂતિ. પર પ્રતિહાર
(૧૧)
આ વંશમાં એકવીસ બ્રહ્માઓ ૧૩ પ્રતિહ
(૧૨)
થયા, જેઓ પ્રજાપતિ કહેવાયા. ૧૪ ધ્રુવ
પ્રજાપતિના પુત્ર માંહેના સપ્તર્ષિ ૧૫ ઉગીથ
(૧૪)
-મરીચિ અત્રિ અંગરા પુલત્ય ૧૬ શ્વસ્તર
(૧૫)
પુલહ જંતુ વસિષ્ઠાદિથી બ્રાહ્મણ ૧૭ પૃથ
અને ક્ષત્રિયના ગોત્રો-સૂર્યવંશ ૧૮ ના
(૧૭)
-ચંદ્રવંશ—વિજય–વસ-યદુવંશ ૧૯ ગયા
- પુરવંશ-વિદેહવંશ પ્રચલિત ૨૦ નર
(૧૯)
થયા, આજ સુધી મેજુદ છે. ૨૧ વિરા
(૨૦)
સનકાદિક ભૂગુ આદિનાં રિર મહાવી] (૨૧)
ગોત્ર પ્રચલિત છે. મરિચિના જુલાઈ ૧૯૯૦
પથિ
??? ?
(૧૩).
(૧૮)
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કશ્યપની તેર પનીઓ પૈકી અદિતિના બાર પુત્ર આદિ દેવાયા. ૨૧ બ્રહ્મા, ૧૨ આદિત્ય મળીને ૩૩ દેવતાઓ દ્વારા માનવસમાજની સંસ્કૃતિનો ઉદ્દભવ થયે. ગ્રામનારીસમાજ તેત્રીસ કરોડ દેવતા આંગણિયે આવ્યા. વિરાજ-વંશના સમય પછી સૂ-ચં–વંશ આગળ ચાલે એ. ઇતિહાસને સતયુગ વિ. સં. ૫. ૧૧૮૯૬-૯૯
[ ઢિપણ: શ્રી. ચૂડાસમાએ આપેલી વંશાવલી વિષ્ણુપુરાણ અને ભાગવતમાં અપાયેલી વંશાવલી સાથે સરખાવતાં ૨ અંકના “વિરાને પત્તો નથી લાગતો. હકીકતમાં વિરાટ્ર’ એ આદિપુરુષ બ્રહ્મા છે અને એના પુત્ર સ્વાયંભુવ મનુ છે. વિષ્ણુપુરાણની વંશાવલી (૧) (૨) એ વગેરેથી ઉપર બતાવવામાં આવી છે. ૧૦ ૨૨ મહાવીર્થ વિ.પુ. પ્રમાણે છે, જે બી. ચૂડાસમાની યાદીમાં નથી. આમાં સરવાળો ૨૯ નો સચવાઈ રહે છે. ૧૧
૧૪ ધુવ વિ.પુ.માં 'ભવ' ૧૬ છે. શ્વસ્તર વિ.પુ.માં પ્રસ્તાવ' છે. ૧૯ નર ચૂડાસમા “નુર” લખે છે, ભાગવતમાં “ચિત્રરથ છે.
ભાગવતમાં (૮) સુમતિ, (૮) દેવતાજિત, (૧૦) દેવઘુખ્ત, () પરમેષ્ઠી, (૧૨) પ્રતીહ, (૧૩) અજ, (૧૪) ઉગીથ, (૧૫) પ્રસ્તાવ, (૧૬) વિભુ, (૧૭) પશુ, (૧૮) ના, (૧૯), ગય, (૨૦) (૨૦) ચિત્રરથ, (૨૧) સમ્રા, (૨૨) મરીચિ, (૨૩) બિંદુમાન, (૨૪) મધું, (૨૫) વીરવત, (૨) મથુ, (૨૭) ભૌવન, (૨૮) ત્વષ્ટા, (૨૯) વિરજ, (૩૦) શતજિત (એના ૧૦૦ પુત્રો). ભાગવતમાં સુમતિ અને દેવઘુખ્ત વચ્ચે દેવતાજિ' ઉમેરાય છે, “પ્રતિહાર'ને સ્થાને પ્રતીહ' છે, “પ્રતિહર્તા' નથી અને “પ્રવ’ને સ્થાને “અજ” છે. “શ્વસ્તર'ને સ્થાને “પ્રસરાવે છે, “પૃથ'ને સ્થાને વિભુ છે. “પૃથુ” એ
થપે છે, તે ભાગવતમાં ચિત્રરથ વધુ છે ને વિરાના સ્થાને “સમ્રાટ છે. “[મહાવીર્થને સ્થાને મરીચિ' છે, તે ધીમાન'ને સ્થાને બિંદુમાન છે. મહાત' અને “મનસ્યના સ્થાને “મધું બીરવત' મંછું” અને “ભીવન” છે. શ્રી ચૂડાસમાએ ૨૬ વિરાજ, ૨૭ રાજ કહેલ છે, ત્યાં વિ.પુ.માં વિર” અને “રજ છે, પરંતુ ભાગવતમાં માત્ર વિરજ' એક જ છે. ભાગવત શતજિતના સો પુરા કહે છે, પણ એમના વિશ્વતિનું નામ ઉલિખિત કર્યું નથી.'
ધિવા જેવું તો એ છે કે ચંદ્રવંશના પુરૂરવા અને સૂર્યવંશના ઈવા૫ જેવાં નામ અદમાં છે કે મળે છે, જયારે પ્રિયવ્રતના અને ઉત્તાનપાદના પણ કાઈ વંશ જ કે ખુદનાં નામ મળતાં નથી. આશ્ચર્ય એ પણ છે કે વિષ્ણુપુરાણ અને ભાગવત સિવાય પ્રિયવ્રતની વંશાવલીનાં અન્યત્ર કયાંય પણ દર્શન થતાં નથી કે પ્રિયવ્રતના ભાઈ ઉત્તાનપાદની વંશાવલી જોવા મળતી નથી. -તંત્રી
૨. ઉત્તાનપાદ-વંશ સ્વાયંભુવ મનુને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ બે પુત્ર તથા પ્રસૂતિ અને આકૃતિ એ બે પુત્રી હતાં. ૪ ઉત્તાનપાદ
૧૧ જીરુ (ટ અંગ) ૧૨ વેન
(૧૦) ૬ શિષ્ટિ
૧૩ પૃથુ
(૧૧) ૭ ભવ્ય
, ૧૪ અંતર્ધાન (૧૨) ૮ રિપુ
૧૫ હવિર્ધાના
(૧૩) • ૯ ચાલુ
૧૬ પ્રાચીનવાનું (૧૪ પ્રાચીનબહિ) ૧૦ મનુ
૧૭ પ્રચેતાઓ (૧૫) પથિક
જુલાઈ/૧૯૯૦
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪ દક્ષ પ્રજાપતિ (૧૬) .
ઉત્તમ ઉત્તાનપાદન મેટો પુત્ર થાય, કિસમાંના આંક વિ પુના છે, નામભેદ પણ બતાવેલ છે.]
[ટિપ્પણ: આ બંને રાજવંશના વિષયમાં વિ.પુ. અને ભાગ. થેડું વિશેષ આપે છે તે અહીં જાણવું ઉપયોગી થઈ પડશે. વિ.પુ. પ્રમાણે પ્રિયવ્રતને ૧૦ પુત્ર હતા: ૧ આગ્રીમ, ૨ અગ્નિબાહુ, - વિપુષ્માન, ૪ યુતિમાન, ૫ મેધા, ૬ મેધાતિથિ, ૭ ભવ્ય, અસવન, ૯ પુત્ર અને ૧૦ તિબ્બાનઆમાંના મેજા આબાહ અને પુત્ર એ ત્રણ સંસારમાં પડયા હતા. બાકીના સાતને અનુક્રમે જ બુદ્દીપ શામલિ કૌ ચ લક્ષ શાક પુષ્કર અને કુશદ્વીપનાં રાજ્ય પ્રિયવ્રત આપ્યાં હતાં. ભાગવતમાં ૧૭ પ્રિયવ્રતને ૧ આધ, ૨ ઈમજિ હવ, ૩ યજ્ઞબાહુ, ૪ મહાવીર, ૫ હિરણરેતા, ૬
પૃષ્ઠ, છ વન, ૮ મેધાતિથિ, ૯ વીતિ હેત્ર અને ૧૦ કવિ એ નામે દસ પુત્ર કહ્યા છે. આમાંના મહાવીર સવન અને કવિ વિરક્ત હતા.
આગ્ન ને ૧ નાભિ, ર કિં પુરુષ, ૩ હરિવર્ષ, ૪ ઈલાવૃત, ૫ ર૫ક, હિરણ્યાન (ભાગ.માં હિહમય'), ૭ કે, ૮ ભદ્રાશ્વ અને ૯ કેતુલામ એવા પુત્ર, જેએને અનુક્રમે હિમવર્ષ (=ભારતવર્ષ) હેમકૂટ નૈષધ ઈલાવ લાચલ વેતવર્ષ ગવાન મેરુ અને ગંધમાદનના દેશ આપવામાં આવ્યા
હતા.૧૮
કષભદેવને ભરત ઉપરાંત બીજા ૯૯ પુત્ર હતા, જેમાંના કુશાવર્ત ઈલાવત બ્રહ્માવત મલય તુ ભદ્રસેન ઈદ્રરૂફ વિદર્ભ કીકટ એ નવ રાજવીઓ થયેલા, જયારે કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પિwલાયન આવિહેત્ર દ્રુમિલ ચમસ અને કરભાજન એ નવ યોગેશ્વર થયેલા
ભરતને ૧ સુમતિ, ૨ રાષ્ટ્રભુત, ૩ સુદર્શન, ૪ આવરણ અને ૫ ધૂમ્રકેતુ. એ ૫ પુત્ર હતા. •
ઉત્તાનપાદના પુત્ર ધ્રુવને શિષ્ટિ અને ભવ્ય વિ.પુ.માં પુત્રે કહ્યા છે, જ્યારે ભાગ માં એ કપ અને વત્સર છે. ૨૨ ભાગવત ધુવના વિરક્ત પુત્ર ઉત્કલની વાત કરે છે. એક
શિષ્ટિને વિ.પુ.માં ૧ gિ, ર રિjજય. ૩ વિપ્ર ૪. વૃકલ અને ૫ વૃકતા એ પ પુત્ર કહ્યા છે. ૨૪ ભાગમાં ૨૫ વત્સરને ૧ પુછપર્ણ, ૨ મિકેતુ, ૩ ઇપ, ૪ ઊજ, ૫ વસુ અને ૬ જવ એ ૬ પુત્ર કહ્યાં છે. પુર્ણને ૧ પ્રદેષ, ૨ નિશીથ અને ૩ યુષ્ટ એ ૩ પુત્ર ભાગમાં કહ્યા છે, જેમાંના લુને સતેજ, એને ચક્ષુષ મનુ અને એના ૧ પુરુ, ર કુસ, કત્રિત, ૪ ઘુમ્ન, સત્યવાન, ૬ ઋત, ૭ વ્રત, ૮ અગ્નિઝેમ, ક અતિશત્ર, ૧૦ પ્રદ્યુમ્ન, ૧૧ શિબ અને ૧૨ ઉમુક એમ ૧૨ પુત્ર કહ્યા છે. આમાંના ૬૯મુકને ન અંગ ૨ સુમના, ૩ ખ્યાતિ, ૪ કg, ૫ અંગિરા અને ૬ ગયા એમ ૬ પુત્ર કહે છે. આમના અંગને વેન પુત્ર કહે છે. વેનના પુત્ર પૃથને વિજિતાશ્વ, ૨ હર્યક્ષ, ૩ ધૂમ્રકેશ, ૪ વૃક અને ૫ દ્રવિણ એ પ પુત્રે, જેમાંની વિજિતને 1 પાવક, ૨, પર્વમાન, ૩ શુચિ અને બીજી સ્ત્રીથી ૪ વિધન એ જ પુત્ર થયેલા, આમાંના વિર્ધાનને ૧ બહિષ, ૨ ભય, ૩ શુકલ, ૪ કૃષ્ણ, ૫ સાયં અને ૬ જિતવ્રત એ ૬ પુત્ર હતા. બહિષ એ જ પ્રાચીનબહિષ અને એના ૧૦ પ્રચેતા થયા, જેને પુત્ર દક્ષ પ્રજાપતિ ૨૪ વિષ્ણુપુરાણ પ્રમાણે ચાક્ષુષ મનુને ૧ કરુ, ૨ પુરુ ૩ શg, ૪ તપસ્વી, ૫ સત્યવાન, કે શુચિ, છ અગ્નિીમ, ૮ અતિરાત્ર, ૯ સુઘુખ અને ૧૦ અભિમન્યુ એ ૧૦ પુત્ર થયેલા, જ્યારે એમાંના કરને ૧ આંગ, ૨ સુમના, ૩ યાતિ, ૪ ,, ૫ અંગિરા અને ૬ શિબિ એ છ પુત્ર હતા. પ્રયુ સૈન્યને 1 અંતર્ધાન અને ૨ વાન એ ૨ પુત્ર હતા,
જુલાઈ/૧૯૯૦
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
જ્યારે અંતર્ધાનના હીવનને ૧ પ્રાચીન હિંષ, ૨ શુદ્ધ, ૩ ગય, કૃષ્ણ, ૫ વૃજ અને ૬ અજિન એ ૬ પુત્ર હતા.
પૌરાણિક માન્યતા છે કે દક્ષથી મૈથુન પ્રજા શરૂ થઈ. ૨૭
શ્રી. ચુડાસમાએ આદિકાલને આરભ વિ.સ. પૂર્વે ૧૪૯૯૯ થી લીધે છે તથા પ્રિયવ્રતવાળી વંશાવલીના વિરફૂલ વિનતી 1 લી વિભક્તિના એકવચનનું રૂપ)થી ૨૮ પેઢી : ૧ ૮૯૬ સુધીના ૩૧૦૩ વર્ષ ગયાં છે અને દરેક પેઢીનાં સરેરાશ વર્ષ 199 ગયાં છે. આ અસ્વાભાવિક છે અને ૧૫૦ થી ૧૫૫ પેઢી માટેનાં વર્ષ છે. એટલે વંશાવલીનાં નામોને પ્રામાણિક ગણવામાં આવે તે વચ્ચે વચ્ચે અનેક રાજવીઓનાં નામ લુપ્ત થઈ ગયેલાં કહેવાં પડે. માત્ર વિષ્ણુપુરાણમાં અને ભાગવતમાં આ વંશાવલી એ મળી હોવાથી એની પ્રામાણિકતા સ્વીકારવાને ગંભીર પ્રશ્ન ઇતિહાસના વિદ્વાને સમક્ષ ખડે થાય છે. ચંદ્રવંશ અને સૂર્ય વંશને માટે આપણી સામે વિપુલ સામગ્રી પડી છે ત્યારે પ્રિયા ઉત્તાનપાદના બંને વંશને માટે સંતોષપ્રદ સામગ્રી સુલભ નથી.
પાઠી ૧ ઋગવેદ, ૧૦-૯૦-૩
૨ એજન. ૧૦-૯૦-૫ ૩ એજન ૧૦-૮-૬ વગેરે
૪ કે.કા. શાસ્ત્ર અમેરિકાના આદિમ વસાહતીઓ પૃ. ૨ ૩ પ એજન, ૫ ૩૨
૬. એજન, પૃ. ૪૪ થી ૧૫ ૭ જદ, ૧૦-૯૦-૧૨
- ૮ લેખકના મંતવ્યને આ નિક છે. ૯ વિષ્ણુપુરાણ, ૧-૭-૧૬
૧૦ એજન, ૨-૧-૧ વગેરેથી ૧૧ એજન, ૧-૧૩- વગેરેથી
૧૨ ભાગવત પ-૧૫૧૪ ૧૩. એજન, ૫-૧૫-૧૫ ૧૪ વેદ, ૧૦-૯૫ મક સૂકત ૧૫ એજન, ૧૦-૬૦-૪ ૧૬ વિષ્ણુપુરાણ, ૨-૧-૧ થી ૪
૧૭ ભાગવત, ૫-૧ અને ૨ અધ્યાય ૧૮ એજન, ૫-૩ જો અપાય
૧૯ એજન, ૫ ૪ થે અપાય ૨૦ એજન, ૫-૧પ-૧ વગેરે
૨૧ વિષ્ણુપુરાણ, ૧-૧૩-૧ ૨૨ ભાગવત' ૪-૧૦-૧
૨૩ એજન, ૪-૧-૨ ૨૪ વિબપુરાણ, ૧-૧૩–૧ વગેરે
૨૫ ભાગવત, ૪-૧-૧૦ થી ૧૫ ૨૬ વિષ્ણુપુરાણ, ૧-૧૨-૪ વગેરે
૨૭ એજન, ૧-૧૧-૦૫ થી ૯
લેખકોને વિનંતિ સં. ૨૦૪૬ ને “પથિકને દીપિન્સવાંક કટોબરની ૧૫ મી તારીખે ટપાલ થશે. એનું છાપ કામ સપ્ટેમ્બરની ૧ લી તારીખથી શરૂ થશે, તેથી પથિક'ના ચાહક લેખકોને વિનંતિ કે ઈતિહાસપુરાતત્ત્વ-સામાજિક તેમજ અતિહાસિક ટૂંકી વાર્તાઓ, રાજકીય સામાજિક આર્થિક વગેરે વિષયના ટૂંકા અને મુદ્દાસરના સપ્રમાણ લેખો ઑગસ્ટની ૩૧ મી તારીખ સુધીમાં “પથિક કાર્યાલય, મધુ વન, એલિસબ્રિજ, અઅમાવાદ-૩૮૦૦૦૬ –આ સરનામે મોકલી આપી આભારી કરે. એ પછી આવનારા લેખેને સ્થાન મળવાની શક્યતા નથી, કારણ કે વિષયૂવાર પાનાં અગાઉથી નક્કી કરવાનાં હોય છે.
ગ્રાહકને વિનતિ પથિક'નું વર્ષ તે કટોબરથી શરૂ થાય છે. અગાઉ ગમે તે મહિતેથી ગ્રાહક થઇ શકાતું હતું વહીવટની સરળતા ખાતર હવે કટોબર જાન્યુઆરી એપ્રિલ અને જુલાઈથી ગ્રાહક થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે, તે એ પ્રમાણે લવાજમ નવા થનારા ગ્રાહકે મેલે.
જે ગ્રહિકનાં ચડેલાં લવાજમ ઔકબરના આરભ સુધીમાં નહિ મળ્યાં હોય તેઓને કટોબરથી અંક મોકલવાનું બંધ થશે, ચાલુ રહેવા માગતા ગ્રાહકોએ અગાઉથી પત્રથી જણાવવા વિનંતિ. તંત્રી
જુલાઈ/૧૯૯૦
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ અનુસ'ખાન પા. ૨૫ J
ગમે તેટલે દૃઢ હાલ યા ઇશ્વર સુધી પહાંચવાનો મે અપનાવેલ રસ્તા સાચે છે એવુ માનતા પણ હ્રાઉં, પણ સાથે સાથે મારે એ પણ ધ્યાનમાં રાખવુ' જોઈએ કે મારા અપનાવેલ નાર્મિક આધ્યાત્મિક માર્ગને પણ સીમાઓ છે અને ખીજું એ કે બીનઝ્માએ અપનાવેલ ભાગ ખાખર નથી એવું જો હુ. માનુ` તા એ ભૂલભરેલું છે, થેસિસ્ટની પરિભાષામાં મારે કહેવુ હાય ! એમ કહેવાય કે મારાથી એમ ન મનાય કે બીજાઓએ અપનાવેલ માર્ગો ઈશ્વરે સુઝાડેલા નથી, કદાચ એવુ પણ બને કે ભારા કરતાં એમના મા વધારે પૂર્ણ અને પ્રકાશિત હાઈ શકે છે,
ઉપરાંત મારા અને મારા પડેાશીના રસ્તા જુદા હાવાથી અમારા વચ્ચે અ ંતર છે એવું માનવુ પણ ખાટું છે, કેમકે તે તે! અમે જુદા જુદા માર્ગોથી પણ એક જ ઈશ્વર પ્રત્યે જવા પ્રયત્ન કરી રહ્યાં છીએ, આપણે બધાં જ એક જ પરમાત્માને મેળવવાના ઉદ્દેશથી જુદા જુદા અભિગમ અપનાવી પેાતાની જિંદગીને એ પરમ તત્ત્વના આદેશને અધીન થવા વાળી રહ્યાં છીએ. આપણે આમ એ તેા માનવું જોઈએ કે આધ્યાત્મિક દૃષ્ટિએ તા આપણે બધાં ભાઈ-ભાઈ છીખે અને તેથી આપણે ભાઈની જેમ જ વર્તવુ જોઇએ. સહિષ્ણુતા પૂર્ણ ત્યારે બને કે જયારે એ પ્રેમમાં પરિણમે. કે ૪૯૫, જેઠાભાઇની પાળ, ખાડિયા, અમદાવાદ-૩૮૦૦૦૧
[અનુસ ધાનપુર, ૩૦ થી.
પશુ કરતા હતા. દુષ્કાળ દરમ્યાન જાહેર માર્ગ ઉપર લૂંટ કરવામાં આવતી હોવાથી અસલામતી પ્રવતી હતી. દેશી રાજા અને કેટલાક શ્રીમત લાકો ગરીમાને માટે રાહતનાં કાર્યો શરૂ કરાવતા અથવા અનાજ વહેંચતા હતા. સામાન્ય રીતે સરકાર બહારથી અનાજ આયાત કરીને ગરીબ લેકામાઁ વહેંચવાની વ્યવસ્થા કરતી ન હતી. વાહનગૃહારની સુવિધાએ હાલના જેવી ન હેાવાથી દેશના દૂરના પ્રાંતામાંથી અનાજ લાવી શકાતુ નહિ. દુષ્કાળ દરમ્યાન રાહતનાં પગલાં લેવા માટે એ સમયની સરકારો પાસે કાઈ નિશ્ચિત નીતિ કે ભ ંડોળ હતું નહિ તેથી આ કુદરતી આપત્તિના સમયમાં લેકાએ જાતે એના સામના કરવા પડતા હતા કે ઘણુ ખરું. એના ભોગ બનવું પડતું હતું. એ સમયની સરકારા લાક કયાણુનાં કાર્યો પ્રત્યે ઉદાસીન હતી.
પાદનોંધા
૧. ‘મિરાતે અહમદી’ (વડોદરા) પૃ. ૩૮૩ અને એમ.એસ, કેમેસેરિયત : ‘હિસ્ટરી ઑફ ગુજરાત,' વોલ્યૂમ ૨ (બોમ્બે, ૧૯૫૭), પૃ. ૩૯૪-૩૯૬
૨. ખારી એદલજી જમશેદજી : 'દુકાળ વિશે નિષ’ધ' (અમદાવાદ, ૧૮૮૪), પૃ. ૧૫,૧૬
૩. ‘મિરાતે અહમદી,' પૃ. ૪૯૪; કામિસેરિયતઃ પૂવૈત ગ્રંથ, પૃ. ૪૫૭
પ. ખારી એદલજી: પૂર્વક્તિ ગ્રંથ, પૃ. ૧૬
૪. એજન, પૃ. ૯૭
૬, એજત, પૃ. ૧૬,૧૭
છ. એજન, પૃ. ૧૩,૧૪,
૮. દીવાન રણછોડજી અમરજી : તારીખે સેરઠે અને હાલાર' (જૂનાગઢ, ૧૯૭૮) પૃ. ૧૩૫, ૧૩૬
૯. કૅમ્પખેત, જેમ્સ (સ'પાદક) : આમ્બે ગૅઝેટિયર, વોલ્યૂમ ૮, ખેડા અને પંચમહાલ, પૃ. પ
૧૦. પટેલ, જેશંગ : ‘દુકાળ વિશે નિભ’ધ’ (અમદાવાદ, ૧૮૮૦), પૃ:૮, ૪૨
૧૧. ખારી : પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૨૫,૨૬,૨૯,૩૩
૧૨. એજન, પૃ. ૩૯
૧૩. એજન, પૃ. ૩૪ ૧૪. એજન, પૃ. ૩૮ ૧૬. દેસાઈ ઈશ્વરલાલ ઈ. :સુરત સાનાની મૂરત' (સુરત, ૧૯૫૮), પૃ. ૧૧૭
જુલાઈ ૧૯૯૦
૧૫. એજન, પૃ. ૩૯,૪૦
For Private and Personal Use Only
પશિ
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહંમદશાહ ત્રીજો
(ઈ. સ. ૧૫૩૭–૧૫૫૪)
મિરઝાં મુહુમ્મદ અમાન તથા મહેમૂદશાહ, ઈ. સ. ૧૫૩૭ :
બહાદુરશાહ પુત્ર હતા અને એના મૃત્યુથી ગુજરાતની ગાદી સુલતાન વગરની ખાલી પડતાં મિરઝાં મુહમ્મદ ઝમાને પોર્ટુગીઝો સાથે મેળ કરી લીધો અને એ સાથે બહાદુરશાહની મા તથા બૅગમા પાસે જઈ પાતાને ગુજરાતના સુલતાન તરીકે સ્વીકારવા વિનંતી કરી. ખેંગમાએ એને વીસ લાખ સવ મહેરા આપી, પરંતુ સુલતાન તરીકે એને સ્વીકારવો કે નહિ એ કામ વજીરાનું છે માટે એમને પૂછ્યા કર્યું'. આ ધનમાંથી એણે સારુ. સૈન્ય ઊભું કર્યું" તથા દેલવાડા મૂકામે તારીખ ૨૭મી માર્ચ, ૧૫૩૭ ના રાજ એક સધિ કરી તે પ્રમાણે પેરુંગીએ એને મદદ આપે એના બદલામાં માંગરોળ અને દમણુ તથા સમુદ્રતીરપ્રાન્તને મઢી કાસ(પાંચ માઇલ)નો પ્રદેશ આપવા સ્વીકાર્યું. પેર્ટુગીઝોએ એને ગુજરાતના સુલતાન તરીકે જાહેર કરી દીવની સ્જિદમાં એના નામના ખુખે, પણ વહેંચાવ્યા.
શ્રી. શંભુપ્રસાદ હૈ. દેસાઈ
જ્યારે આ સમાચાર અમદાવાદ પહેાંચ્યા ત્યારે ઈખ્તિયાર ખાતે ઈમાદ-ઉલ-મુલ્ક મલિકજીને અળવાન સેના લઈ દીવ માકઢ્યા. એણે ઊનામાં રહેતા મિરર્ઝાને પડકાર્યો અને ખૂનખાર યુદ્ધ થયું તેમાં મિર્ઝા હાર્યાં અને ભાગી છૂટયો તથા રખડતા ભટકતા અંતે હુમાયુને શરણે ગયા.
આ વિજયથી ઈમાદ-ઉલ-મુલ્કની મહત્તા વધી ગઈ એટલે કઝલખાન ઘર પકડી બેસી ગયા. હવે પ્રશ્ન ગાદી ક્રાને સોંપવી એ મહત્ત્વના હતા. વજીરાએ એ નિર્ણય લીધા કે બહાદુરશાહની બહેન રાજે ક્રયાના પુત્ર ખાનદેશના સુલતાન મહમદશાહને નિયંત્રણ આપવુ. એ બહાદુરશાહને કૃપાપાત્ર હતા અને મમ સુલતાન મુઝફ્ફરના દોહિત્ર થતા હતા.
મહમદશાહને બહાદુરશાહના મૃત્યુના સમાચાર આપ્યા એ સાથે જ ગુજરાતના અમીરાએ અને અમદાવાદ આવી રાજ્યસત્તા સભાળી લેવા નિમંત્રણ આપ્યુ.
બહાદુરશાહ સાથે વર્ષોથી રહેલા અને મિત્ર જેવા એના ભાવેજને આ સમાચારથી એવા તા શાવાત લાગ્યો કે એણે અન્નપાણીને ત્યાગ કર્યાં, માત્ર છાશ પીને બંદગીમાં દિવસ-રાત વ્યતીત કરવા લાગ્યો અને બહાદુર્દશાહના મૃત્યુના સિત્તેરમે દિવસે એણે પ્રાણત્યાગ કર્યા,
આામ ગુજરાતની ગાદીના કાઈ હક્કદાર રહ્યો નહિ, અમીરાની મૂંઝવણ વધી ત્યારે સર્વે એ એક મતે કહ્યું કે બહાદુરશાહના ભાઈ લતીખાનના પુત્ર મુહમ્મદશાહ ભાળક છે, પણ રાજ્યને હક્કદાર છે તેને બુરહાનપુરથી બોલાવીએ. ઈમાદ-ઙ્ગલ-મુલ્ક મલીકજીએ ઈખ્તિયારખાનના ભાઈ મુકમીલ ખાનને છુરહાનપુરના ગામ ભિયાત્રલથી તેડી આવવા મેકલ્યા.
લતીફખાને બળવા કરેલા તેમાં એ ઘવાયે તથા પકડાઈ ગયેલ અને ઈ. સ, ૧૫૨૬ માં કેદમાં જ મરી ગયેલે, બહાદુરશાહે એના તમામ ભાઈએ ભત્રીજાને મારી નાખેલા, પશુ લતી ખાન ધાવા પુત્ર હતા તેને ન મારતાં બુરહાનપુર મહમદશાહ્ પાસે માકલી આપેલા અને એણે એને પેાતાના તાઈ મુબારકની સાથે બિયાવટ કૅમાં રાખેલે.
મહમૂદખાનને તે ખીયાવલના સૂમેદાર શમ્મુદ્દીને મુમ્બીલખાનને સોંપી દીધા, પશુ મુબારક પેાતાના ભાઈની ગાદી ઉપર હ્રશ્ન કરશે એ બીકે એને મારી નાખ્યા.
મહમૂદખાનને અમીરાએ ઈ. સ. ૧૫૩૭ માં ગુજરાતની ગાદીએ બેસાડી એને સુલતાન તરીકે
પથિક
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાહેર કર્યો. એના નામને ખૂબે વંચા, સિક્કા પાડવામાં આવ્યા તેયા સુલતાન સગીર વયને હોવાથી સમગ્ર વહીવટ ઈમદિ-ઉલ-મુદ્રકે સંભાળે.
તુકી ચડાઈ એક તરફથી હુમાયુ ગુજરાત ઉપર આવ્યો હતો અને દીવના પોચુગીઝ દિને દિને બળવાન થતા જતા હતા તથા એમની તે પે અને નૌકાએ સામે ગુજરાતની સેના પહેાંચી શકે એમ નથી એમ વિચારી બહાદુરશાહે ઈ. સ. ૧૯૩૫માં ઈસ્તંબુલના શહેનશાહને મદદ મેકલવા વિનંતી કરી હતી એણે સુલેમાન પાશા અલ-ખાદિમ નામના ઍડમિરલને એક બળવાન કાફેલે લઈને દીવ મે કહ્યું, પણ એ આવે તે પહેલાં બહાદુરશાહ મરાઈ ગયે.
તુ કા સુએઝથી નીકળી માર્ગમાં આવતાં બંદર બાળ લૂંટતે તારીખ ૪ થી સપ્ટેમ્બર, ૧૯૩૫ ના રોજ દીવ આવી પહેઓ અને આવતાં વેંત ગુજરાતનાં કાંઠા ઉપરનાં ગમે લૂંટવા માંન્યાં. પિગીને આ કાફ આવે છે એવી ખબર અગાઉથી મળી ગઈ હતી એટલે એમણે કિલે સંરક્ષિત કર્યો અને દીવ શહેઓ હવાલે ખાજા સફરને સોંપી ગવર્નર તુ નાસી ગયે. રમાનમાં અાવાદથી આલમ ખાન પંદર હજારનું સૈન્ય લઈ આવી પહોંચે. ખ્વાજા સફર એને મળી રહે અને એમણે દીવના કિલ્લા ઉપર હુમલો કર્યો. કિલે પડે એ પહેલાં સુલતાન આવી પહેઓ અને એણે કૅપ્ટન તાનિયે દ સિરાને શરણે થવા સંદેશ મોકલે, પણ એણે એને ઇન્કાર કરતાં સુલેમાને પ્રચંડ હુમલે ક એમ છતાં પિગીએ, લગભગ એક માસ સુધી ઝીંક ઝાલી. સુલેમાન દીવ જીતીને ગુજરાત ફતેહ કરશે એવી વાત ગુજરાતના અમીરોને મળતાં એમણે એવી વાત ફેલાવી કે ગેવાને મને વાઈસરોય ગાર્સિયા દ નરેન્દ્ર મોટો કાફલે લઈ આવે છે. એ જાણીને સુલતાન એની તે તેમ શસ્ત્રસરંજામ મૂકી પાછો ગયે. ગુજરાતનું સૌન્ય પણુ યુદ્ધ બંધ કરી શાંત થઈ ગયું, જે તે સુલેમાન મૂકી ગયો હતો તેમાંથી બે તે મુજાહિદખાન બહેલીમ જૂનાગઢ લઈ આવ્યા, જે આજે ઉપરોટમાં છે. બીજી તે અકબરે ગુજરાત લીધું ત્યારે દિલ્હી લઈ ગયો.
મહમૂદખાન ઈ. સ. ૧૫૩૭ માં માત્ર ૧૧ વર્ષની વયે ગુજરાતને સુલતાન થયો. મહમૂદખાનની માતા સિંધને સુલતાન બહેરામ ખાનની પુત્રી હતી અને એને જન્મ ઈ. સ. ૧૫૩૫ માં જૂનાગભાં થયા હતા.
મહમૂદખાનના વજીરપદની સંયુક્ત જવાબદારી ઈમાદ-ઉલ-મુલ્લ (મલિકજી) અને દક્ષિા અને સંભાળી, જ્યારે સુલતાનની સંભાળ રાખવાની જવાબદારી ઈખ્તિયાર ખાન તથા દિલાવરખાનને સેપવામાં આવી. ઈખ્તિયાર ખાન એટલે બધે પ્રબળ થઈ ગયો કે સુલતાનને એ સખ્ત જાપ્તામાં રાખતે, પણ થોડા જ સમયમાં એ અન્ય અમીરનું નિકંદન કાઢવા માગે છે એવો આક્ષેપ મૂકી એને ઘાત કરવામાં આવશે પરિણામે રિયાખાન અને ઇમાદ-ઉલ-મુક વચ્ચે વિખવાદ થયે તથા પિતાની સલામતી નથી એમ જણાતાં ઇમાદ એની જાગીર મોરબીમાં હતી ત્યાં ચાલ્યો ગયો. દરિયાખાને એનો પીછો પકડો તથા ઈ. સ. ૧૫૩૮ માં બજાણા પાસેની લડાઈમાં ઈમાદ હાર્યો અને ભાગી છૂટયો એણે બુરહાનપુરમાં આશ્રય લીધે. દરિયાખાને બુરહાનપુર ચડાઈ કરી બુરહાનપુર જીતી લીધું, અને ત્યાં મહમંદના નામને ખુબ પઢા, પણ ઈમાદ ત્યાંથી નાસી માળવાના સુલતાન પાસે પહેચી ગયે. દરિયાખાન માળવા ઉપર ચાર્જ કરવા તૈયારી કરી ત્યાં એના અંકુશથી કંટાળી મહમૂદ નાસીને આલમખાન પાસે ધંધુકા પહોંચી ગયો. દરિયાખાને એના ઉપર ચડાઈ કરી. ધોળકા પરગણાના જાહેર ગામ પાસે લડાઈ થઈ તેમાં આલમખાન તથા શલતાન હાર્યા અને નાસી જઈને ૧. આ તો માટે જુએ “ઍરેબિક એને પર્સિયન ઇનિપાન્સ ઍક સૌરાષ્ટ્ર , હસાઈ.
પરિ
છે.
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણપુરમાં ભરાયા, પર’તુ દરિયાખાનના સૈનિક સુલતાન વિરુદ્ધ લડવા ખુશી ન હતા એટલે એએએ દરિયાખાનનો પક્ષ છોડી દીધો. રિયા ખાન અમલવાદ ગયા હૈ ત્યાંના લોકએ દવાજા બંધ કરી દીધા. દરમ્યાન આલમખાને સેના એકત્ર કરી સુલતાન સાથે અમદાવાદ ઉપર કૂચ કરી. આ સમાચાર મળતાં જ દરિયાખાન નાસી છૂટયો અને અરહાનપુરમાં જઈ ત્યાંના સુલતાન મુક્શાનો આશ્રય મેળવ્યેા. એણે એનાં કુટુખ તથા જર ઝવેરાત ચાંપાનેર માયાં છે એ ખબર મળતાં આલમખાને ચાંપાનેર યુ, ઈ. સ. ૧૫૪૩ માં આ ઘેરામાં ચાંપાનેર પડ્યું અને દરિયાખાનનો ખજાનો તેમ પાંચસોથી અધિક સ્ત્રીઓના જનાનો સુલતાનના હાથમાં પડયા. સુલતાન આ વિજયથી ન દંત થઈ મેાજશેખમાં પાયો. એવું આલમખાનને ‘અમીર-ઉલ-ઉમરા'નો ખિતાબ આપ્યા અને માંડુથી ઈમાદ-ઉલ-મુલ્કને બાલાવી પાછા વજીરપદે સ્થાપ્યું,
હવે સુલતાન સાચી સત્તા ભોગવવા તત્પર હતા, પણ આલમખાન વજ્ર-ઉલ-મુક તથ્ય તુકીથી સુલેમાન પાશાના કાફલા સાથે આવ્યા અને પાછળ રહી ગુજરાતના સુલતાનની નોકરી સ્વીકારેલા મુજાહિદખાને ભેગા મળી કાવતરું કર્યું કે સુલતાનને આંધળા બનાવી દેશ અને ગુજરાત ત્રણે વચ્ચે વહેંચી લેવુ'. મુજાહિદખાન બહેલીમ પાસે જૂનાગઢ અને પાલીતાણાનાં એક હજાર જેટલાં ગામા ાગીરમાં હતાં એટલે એને કાંઈ વિશેષની જરૂર નથી એમ આલમખાને કહેતાં એવું સુલતાનને આ કાવતરાની માહિતી આપી દોધી અને સુલતાને સવાર પડ્યું ન હતું. ત્યાં શહેરમાં હાથી ઉપર સવારી કાઢી ઢ દેશ પિટાળ્યા કે આલમખાન તથા વજ્ર-ઉલ-મુલ્કના ઘર લૂટી લેતી લેાકાતે રજા છે. આલમખાન તથા વજી-ઉલ-મુલ્ક માંડ માંડ નાસી છૂટવા અને જીરાનપુર પહોંચી ગયા.
મામ ઈ.સ. ૧૫૪૫ માં મહમૂદ ત્રીજો સત્યાર્થીમાં સ્વતંત્ર સુલતાન થયા. એણે અફઝલખાન ખીમાણીને વજીરપદે નીમ્યા તથા મુજાહિદ્દખાનને પાતા પાસે રાખ્યા.
આ સમયે ગુજરાતના અમીરે એ સમૂહમાં વહેંચાઈ ગયા હતા, સ્થાનિક અમીરના નેતા અલ્ઝăખાન હતા તથા પરદેશી અમીરાના નેતા ખ્વાજા સફર ઉર્ફે` ખુદાવદખાન હતા. એ જન્મે યુરોપના જાલ્બેનિયાના ક્રિશ્ચિયન હતા અને ઈસ્લામ સ્વીકારી સુલતાન પાસે રહ્યો હતો. ખુકાવન્દખાનનુ કાસળ કાઢી નાખવા માટે વજીર અક્ઝલખાને એને સુલતાન બહાદુરના ખુનને બદલે લેવા તથા ઈ.સ. ૧૫૩૮ ના પરાજયનું` કલ`ક ધોઈ નાખવા દીવ ઉપર ચડવા ન કરી.
ઈ.સ. ૧૫૪૬ ના એપ્રિલમાં શરૂ થયેલા દીવને ઘેરા નવેમ્બર સુધી ચાલ્યે, પણ પાસુ ગીઝે એ મચક આપી નહિ. ઝાખા · સુલત!નને લઈ યુદ્ધ જો આવ્યા, પણ્ પેગીઝોને ગેળા સુલતાનની છાવણીમાં પડતાં અને એક માણસ ભરાઇ જતાં સુલતાન પાછે. ચાલ્યે ગયે. દૃમ્યાન તાપા ગળે પડવાથી ખુદાવન્દખાન માર્યા ગયે અને એના પુત્ર મુન ઉર્ફે મીખાને એનું સ્થાન લીધું. એણે પ્રબળ હુલે કર્યો. પણ એમાં ઝઝરખાત નામને સરદાર ભરણે। દીવમાં પણ મનજ અને પાણીની તંગી જણાવા લાગી. ગવાવા એક પછી એક ટુકડીએ આવતી રહી. અ`તે ગાવાથી ૬ કાઓ આવી પહોંચ્યા તેણે દીવના કિલ્લાનાં દ્વારે! ખાલી નાખી મેદાની લડાઈ લીધી. વીસ દ્રજારથી વધારે સંખ્યાના ગુજરાતી લશ્કર સામે માત્ર પાંચ હજાર પેર્ટીંગઝે યુદ્ધમાં ઊતર્યાં. બન્ને પક્ષે પુષ્કળ ખુવારી થઈ, પર ંતુ તે વિજયથી પેસુંગીઝેને વરી. ૬ કાોએ વિજયના ઉન્માદમાં સૌરાષ્ટ્રનાં સમુદ્ર કાંઠાનાં ગામે લૂટી હજારે પ્રાજતાની હત્યા કરી,
ગુજરાતમાંથી ભાગી છૂટેકા તે અન્યત્ર આશ્રય લઈ રહેલા દરયા ખાન, ઈમ દ-ઉંલ-મુહક તથા આલમખાને ગુજરાતનાં આવી ભળવા કર્યા, પણ એ હાર્યા અને શેરશાહ સૂરના દરબારદિલ્હી નાસી ગયા. સુલતાને એમને અભયદાન માપી પાછા બેડાવ્યા. ઇમદ આવ્યા તેણે મક્કા જવા રજા માગી તે એ મળતાં અને સુરત જવા દેવામાં આવ્યે, જ્યાં ખ્વાજા સર અને વાત કર્યાં.
પથિક
For Private and Personal Use Only
૧૧
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલતાન આ સમયે માત્ર ૧૯ વર્ષીના હતાં એટલે રાજ્યના અમીરી અને એના ઉપર અકુશ તેવા શક્તિશાળી વજીરની જરૂર હતી. એણે મક્કામાં રહેતા ખઠ્ઠાદુરના સમયના અસખાનને ખેલાન્ચે અને એણે રાજ્યમાં શિસ્ત પ્રસ્થાપિત કરી સુલતાની હકૂમત સ્થિર કરી આપી.
મહમૂદન" ખૂનઃ ઈસ. ૧૫૪૮ થી ઈ.સ. ૧૫૫૪ સુધી ગુજરાતના રાજ્યનું તંત્ર વ્યવસ્થિ ચાલ્યુ, પણ સુલતાન પોતે એશઆરામમાં સવિશેષ સમય વ્યતીત કરતા હતા. એના કૃપાપાત્ર હજૂર બુરહાન નામના એક જુવાનને એણે એક વાર ઠપકા આપ્યા એટલે એણે સુલતાનને રાત્રે સૂતી વખ એણે પીવાનું માગતાં ઝેર પાઈ દીધુ, પણ જીવ જતા નથી એમ લાગતાં એણે એની છાતીમાં ખજ હુલાવી દીધું અને અ’ગરક્ષકોને ખેલાવી કહ્યું કે સુલતાનના હુકમ છે કે જે અમારા અહી' આવે તેમ મારી નાખવા. ખુરહાને અસફખાન તથા બીજા અગિયાર અમીરાતે ખેલાવી મરાવી નાખ્યા. મા ઈત્તિમાદખાન ગયો ન હતા તે ખચી ગયા.
બુરહાન સવારે શાહી છત્ર માયા ઉપર રખાવી પોતે સુલતાન તરીકે જાહેર થયા, પણ ચેલ અમીરા એની સામે આવ્ય! અને શેરખાન ભટ્ટીએ એને મારી નાખ્યા.
મહમૂદશાહ બાલ્યવયથી હલકા વિચાર અને આચારવાળા માણસા સાથે ઊછરેલા એટલે રાજ્યપતિ થવા છતાં એ અમીરા વિદ્વાને કે વીરપુરુષના સત્સ’ગ ન કરતાં હલકા માણસને પોતાની સાથે રાખતા. પરિણામે વજીરે! એનાથી નારાજ રહેતા અને વિશ્વાસ કરતા નહિ.
એવું ચારિત્ર્ય પણ શિથિલ હતું. આલમખાનની મદદથી ઈ.સ. ૧૫૪૩ માં એણે ચંપાનેર લીધુ ત્યારે દરિયાખાનના ખજાતા તેમ જનાના એના હાથમાં પડતાં, એ માત્ર ૧૭ વર્ષના હતાં છતાં, મિરાતે સિકંદરી કહે છે તેમ, એ જનાનામાં પેાતાની જુવાનીને દાદ્દ” દેવામાં મશગૂલ થઈ ગયા અને ત્રણ માસ લગી બહાર નીકળ્યા નહિ. એના જનાનખાનામાં સે"કડા સ્ત્રીએ હતી, નતિકાએ હતી, પણ એની કોઈ બેગમ બાળકને જન્મ ન આપે એ માટે એણે ગર્ભપાત કરાવી નાખવા પણ આના આપેલી.
મહમૂદશાહ ઝનૂની મુસ્લિમ હતા. એણે રાજપૂત જમીનદારાના વાંટા ખાલસા કર્યા સિરાહ ઈડર ધરમપુર રાજપીપળા વગેરેના રાજાઓ સુલતાનનું સા`ભૌમત્વ સ્વીકારતા હતા છતાં એમન રાજ્ગ્યા ઉપર પણ મહમૂદશાહે લાલ આંખ કરી અને એમણે કરેલા બળવાને કડક હાથે દબાવી સેનાને એવી આજ્ઞા કરી કે “રાજપૂત અને કાળી કોમનું નામનિશાન ભૂસી નાખવુ, જે રાજ્યની સેવામાં હાય તેઓએ એમના જમણા હાથ ઉપર એક ચિહ્ન રાખવુ. અને જો ન ઢાય તા એને તરત જ મારી નાખવા.'’
૧૨
એણે હિન્દુઓને ધડેસવારી કરવાની, પાઘડી ઉપર પાતે હિન્દુ છે એ સૂચવતું લાલ કપડાનું થીગડું મારવાની, છત્રી એઢવાની મનાઈ કરી. દીવાળી ઢાળી અને ખીજા પર્વેદ ઊજવવાની પણ મનાઈ કરી અને મંદિરના ઘટાનાદ અધ કરાવ્યાં તથા પૂજા કરવાની પણ મનાઈ કરી.
ઈતિહાસલેખક લખે છે કે જ્યારે બુરહાને સુલતાનનું ખૂન કર્યું. ત્યારે હિન્દુએએ એને તારજીદ્વાર માની લીધે, કારણ કે એવું એમને આ ત્રાસમાંથી છેડાવ્યા. મુસ્લિમોને ઉત્તેજન આપવા રખી– ઉલ-અવ્વલ માસની પહેલી તારીખથી ખાર દિવસ સુધી સુલતાન મહેમદાવાદમાં ઉમા આલીમે વગેરેની સભા ચેાજતા, એમને ભાતભાતનાં ભાજનો પીરસવામાં આવતાં અને ઈલાદે મિલાદુનખી એટલે પેગમ્બર સાહેબના જન્મદિવસને દિવસે પાતે દરબાર ભરી, પાતે મક્કાના શેરીફનુ પદ ધારણ કરી સહુને મિજબાની આપતો. એણે ખંભાતનું પરગણુ વકરે કરેલુ' અને મક્કામાં જતા હાજી માટે [અનુસ’ધાન પા. ૧૭ નીચે પથિ
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છનું પત્રકારત્વ*
શ્રી. સંજય પી. ઠાકર કચછના તેજસ્વી અને ગૌરવપૂર્ણ પત્રકારત્વની ગઈકાલ અને આજની રસપ્રદઅભ્યાસ પૂર્ણ માહિતી
આજની સત્તાઓ પૈકી અખબારી આલમને, પત્રકારત્વ-ક્ષેત્રને ચોથી જાગીર (ફર્થ એસ્ટેટ) તરીકે ઓળખવામાં આવે છે. આ પરથી જ કહી શકીએ કે વર્તમાનપત્રના વિશ્વના સ્વતંત્રતા શક્તિ સેવા અને સમર્થતાનાં મૂળ કેટલાં ઊંડાં અને મહત્વનાં છે ! પરંતુ એય એટલું જ સાચું છે કે આજના ઝડપી અને આધુનિક યુગમાં અને એમાંયે ગળાકાપ સ્પર્ધા વચ્ચે સફળતાપૂર્વક અખબાર ચલાવવું સહેલું નથી. મેંઘી છપાઈ અને ન્યૂઝ પ્રિન્ટની ઊંચી કિંમત નાના અખબારનું તે ગળું જ ઘૂંટી દેવા પૂરતાં છે. વર્તમાન કેપ્યુટર-યુગમાં એક પછી એક નવા અને વિસ્મયકારક પરિમાણો એવાં તે ઘૂસતાં આવે છે કે ક્યારેક એમ થાય કે અખબારનું ગળું ઢંપાઈ જશે. દુનિયામાં ઈલેકરોનિક અખબારને પગપેસારો થાય છે. વીડિયે મેગેઝિન [‘લહેરે યાદ છે ને?) આપણા ઘરમાં પ્રવેશી ચુક્યા છે. ટેલિવિઝને છાપાંઓને વાસી બનાવ્યાં છે, અંધજન માટે બોલતાં છાપાં ઉપરાંત તાજેતરમાં એ વાંચી શકે તેવી ટેલિટેક્સ રીના રૉયલ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ બ્લાઈન્ડ્રુઝે વિકસાવી છે. અદ્યતન યંત્રસામગ્રી પર અને આકર્ષક કાગળ પર અનેકરંગી છપાઈ થાય છે, સંદેશાવ્યવહારનાં સાધને અડધું કામ બેઠે બેઠે કરી આપે છે ત્યારે..ત્યારે અખબારી આલમ અને એમાંયે ખાસ કરીને કચ્છની અખબારી આલમ જરીપુરાણી-આઉટ ઓફ ડેઈટ-જરૂર લાગે, પણ એના ભૂતકાળ અને વર્તમાનકાળ ઉજજવળ અને ગૌરવપ્રદ છે. કચ્છમાં અત્યારે જે અખબારો પ્રગટ થાય છે તે કચ્છના પછાત વિસ્તાર અને ઓછી વસ્તી(૧૦.૫૦ લાખ)ને જોતાં બરાબર છે એમ લાગ્યા વિના ન રહે. ફલશ્કેપ પાના જેટલા કદનાં “ફરફરિયા' કહેવાતાં કચ્છના લધુ અખબારોને રોમાંચક અને તેજસ્વી ઈતિહાસ સૌને આનંદિત કરી મૂકે છે. કચ્છના પત્રકારત્વની તવારીખ સુદીર્ઘ વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ છે, જે ઇતિહાસનાં પૃષ્ઠ પર સુવર્ણાક્ષરે કંડારાયેલ છે ! કચ્છી પત્રકારત્વની ખામી-ક્ષતિઓ અવશ્ય છે જ, પરંતુ એની ખૂબીઓ અને એને પ્રગતિક વિશેષ મહત્ત્વનાં છે. કચ્છમાંથી અને કરછ બહારથી કચ્છ માટે પ્રગટ થતાં અખબારો-સામયિકોએ સારું એવું ગજું કાઢયુ છે અને ભવિષ્યમાં પણ સફળ યશસ્વી અખબારી કેડી કંડારશે એવી શ્રદ્ધા છે.
સૂરતના કવિ નર્મદને “ડિયો, કવિ દલપતરામ ડાહ્યાબાઈનું બુદ્ધિપ્રકાશ' માસિક, ઈચ્છારામ સૂર્યરામ દેસાઈનું ગુજરાતી (સાપ્તાહિક) (શરૂઆત તા. ૬ જૂન, ૧૮૮૦), મુંબઈ સમાચાર' દૈનિક (શરૂઆત તા. ૧ જુલાઈ, ૧૮૨૨) એઓને ગુજરાતી પત્રકારત્વનો શુભારંભ કરનાર અખબારોસામયિકે ગણાવી શકાય તેમ કચ્છના પત્રકારત્વનો શુભારંભ “કુછ દરબારી જાહેર ખબરથી ભાષા સુદ ૩ શુક્રવાર, સં. ૧૯૩૦, તા. ૨૬ મી જૂન, ૧૮૭૩ થી થયો એમ કહી શકાય ! ગુજરાતી પત્રકારત્વના : પિતામહ તરીકે શ્રી મેબેદ ફરદૂનજી મર્ઝબાન ઓળખાય છે, તે દરઆરી પત્રિકા (કચ્છ)ના પ્રથમ
ગુજરાત ઈતિહાસ પરિષદ દ્વારા ૧૯૮૮ માં યોજાયેલ કચ્છનું પત્રકારત્વ' વિષયની નિબંધ સ્પર્ધામાં શ્રી કસ્તૂરબા જીવણલાલ થાનકી પારિતોષિકને પાત્ર ઠરેલ થી, સંજય પી. ઠાકરના નિબંધને તાજા ઉમેરા સાથે] એક ભાગ.
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશક મહેતા જગજીવન વી. મહાદેવને કછી પત્રકારત્વના પિતામહ ગણી શકાય. આ જ અરમ્રામાં કચછ બહારથી સફળ પત્રકારત્વ ખેડનાર કરછના શ્રી દેવજી ભીમજીને પણ ખાસ ઉલેખ કર ઘટે. સને ૧૮૬૫ માં કેરાલામાં શ્રી દેવજી ભીમજીએ કેરળ મિયમ પ્રેસ' સ્થાપ્યું. ૧૮૮૧ માં આ કછી તારક માંnયાળમમાં પ્રથમ પત્ર કેરળ મિયમ્' સાપ્તાહિક કાઢવું. બીજું પન્ન “મળયાળખ મનમા” છાપ્યું. મરાઠીમાં કેરલ કેકિલ કાઢયું, અંગ્રેજીમાં વેસ્ટર્ન સ્ટાર' શરૂ કર્યું. કેટલાંક પુસ્તક અને ધાર્મિક
થે પ્રગટ કર્યા. એમનું પત્રકારત્વનું કામ સ્વતંત્ર નિર્ભીક અને પક્ષપાતહત હતું. બીજી તરફ સન ૧૮૯૨ માં મુંબઈથી શ્રી દયારામ દેપારાએ સ્ટાન્ડર્ડ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવી “ક૭ સમાચાર' પ્રગટ કરેલું. એ ઉપરાંત એમણે “કચ્છી કાકે” તથા “કચ્છી ઢેલ' નામનાં લઘુત્રો પણ બહાર પાડવા હતાં. “કરછી કાકો' અને 'કર૭ સમાચાર' નીકળીને જે શેરબઝાર મચાવે તે કચ્છના પત્રકારત્વનું નેધપાત્ર ગૌરવ છે. કચ્છના ભ્રષ્ટ તંત્ર સામે વિરોધ તેમ કન્ટેસના અભિયાનમાં જોડાવાનો અવાજ આ પત્રોએ ઉપાડી લીધું હતું.
કચ્છ બહાર પ્રિન્ટિંગ પ્રેસનું આગમન થતાં પુસ્તકો અને અખબારે પ્રગટ થવા માંડ્યાં હતાં. કરછમાં પણ આવું વાતાવરણ ઊભું થતાં આ વાત કચ્છમાં પણ આવી પહોંચી. વચે તે ગવાય અને ભણે તે વાંચે આ લા ગણી કચ્છમાં વધતી ગઈ. આના પરિણામસ્વરૂપ ભૂજ નગરમાં સૌ-પ્રથમ દરબારી છાપખાનું નખાયું. કચછનું સૌ-પ્રથમ વૃત્ત – “કચ્છ દરબારી જાહેરખબર’ સન ૧૮૩ થી શરૂ થયું, કરછ રાજય-સંચાલિત આ પત્ર દરબારી ફિ અને કચેરીઓને પહોંચતું કરવામાં આવતું. સિવાય કોઈ વકીલ વગેરેને અને ખાનગી આસામીઓને આ પખવાડિક લેવાની ઈચ્છા હોય તેણે રેવન્યુ કમિશ્નરના તરફ વર્ષ એકની કરી ૧૨ (બાર) લવાજમ અને ટપાલ ખર્ચ જ ભરવાથી એ મળવાની વ્યવસ્થા ગોઠવાઈ. પછી એ ચાલુ પત્રના તા. ૧૪-૫-૧૮૭૬, પૃ. ૪, અંકે ૨૩ માં પહેરખબર નં. ૧૨૪ છપાઈ તેમાં છાપખાના સાથે નવા આવેલા ટાઈપનું છાપખાનું ચલાવવા શ્રી કાલિદાસ લક્ષ્મીશંકરની નિમણૂક થયાના ખબર અપાયા. એના તા. ર૯-૫-૧૮૭૭ના એક અંકમાં જે કઈ હરકતવાળું લખાણ નહિ હોય તે એની ખાનગી જાહેરખબર છાપવાની જાહેરાત પણ થઈ. એની છપામણી એક ફેરાની ચાર લીટીની કેરી ૧ (એક) અને એ વધારે વખત છપાવે તે બીજી ફેર અડધી કરી એમ દર નક્કી થયું. “કચ્છ દરબારી જાહેરખબર કચ્છના પત્રકારત્વની વિશિષ્ટ અને સૌ-પ્રથમ પ્રકાશિત થનાર પત્રિકા ખરી, પણ એમાં ફક્ત રાજ્યના સત્તાવાર હેવાલને જ સ્થાન અપાતું, મુક્ત પત્રકારત્વને સ્થાન નહેાતુ' ! કચ્છના રાજવી વિરુદ્ધની કોઈ લખાણે પ્રસિદ્ધ થતાં નહિ.
કચ્છ દરકારી જાહેરખબર' નામ બદલાવાઈ આ પત્ર તા. ૧૨-૬-૧૮99 થી “ક રાજ્યપત્ર -Kutch Darbari Gazette નામે પ્રથમ વાર ટાઈપમાં છપાઈ પ્રસિદ્ધ થયું. સન ૧૯૪૮ લગ, આઝાદી આવી ત્યાં સુધી એ એમ ચાલુ રહ્યું. તા. ૧૩-૬-૧૮૭૭ ના અંકમાં મુકી ખાતાની એક જા.ખ. નં. ૬ર૪ આપવામાં આવી, જેમાં દરબારી છાપખાનામાં પુસ્તક છપાવવાની દસ્તૂરી ફીની જાહેરાત આપવામાં આવી એ સમજવા જેવી છે. “ફોરમ એટલે ફૂલસ્કેપ બંને બાજુ છાપેલું તે જાણવું. ગ્રેટ પ્રાઈમર અને પાઈકા અક્ષરથી છાપેલા દરેક ફારમે કંપની કેરી ૨૦, ગુજરાતી ગ્રેટ પ્રાઈમરના કદના બાળથી ટાઈપ કંપની કારી ૨૨, એટલે રૂ. ૬; નાના મેટા હેડીંગ અક્ષરથી છપામણી કરી ૨૦, ટેનનું કામ એટલે રૂલીંગ આવાની કેરી ; કંપસ ફી ઉપરાંત દર સેકડે
ભામણી કેરી ૪, પાંચ સુધી; હજાર સુધી સેકડે કરી ૩ અને હજાર ઉપર કેરી ૨. કાગલ તથા બંધામણું ખરચ છપાવનારને શિર; ચેપનીયું છાપવા ચાલુ પ્રાહક તરીકે શસ્તથી કામ કરી દેવાશે.”
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ જાહેરાત પરથી ત્યારની ભાષા, છપાઈના ભાવ-તાલને ખ્યાલ આવે છે. કચ્છ રાજયપત્રની નકલ આજે પશુ અમુક રસ ધરાવતા સંગ્રહો પાસે સચવાયેલી પડી છે.
ભૂજના આ પ્રેસમાંથી “કચ્છ રાજ્યપા' છપાવા ઉપરાંત શરૂ શરૂમાં એમાં કેટલાક મજાનાં પુસ્તકો છપાયાં છે, પરંતુ પછીથી એ જમાનાની તાસીર મુજબ રાજનીતિ સંકુચિત રહેતાં કચ્છમાં એ પ્રેમને જાહેર હિતમાં વિકાસ ન થશે. રાજ્યમાં અન્ય કેઈને જાહેર પ્રેસ નાખવાની છૂટ ન અપાઈ. સન ૧૯૪૭ માં આઝાદી આવી ત્યાં સુધી કચ્છમાં દરબારી પ્રેસ સિવાય કોઈ પ્રેસ નખાયું નહિ. સન ૧૯૪૮ પછી આ દરબારી પ્રેસ લોકતંત્રમાં સરકારી બન્યું. બાદમાં એને રાજકેટ ખસેડવામાં આવ્યું ત્યાં લગી એ ભૂજમાં ચાલું રહ્યું. આ રીતે સન ૧૯૪૮ સુધી કચ્છમાં પત્રકારત્વ અને પ્રેસની સ્થિતિ પરાધીન રહી.
આઝાદી પહેલાંના સમયમાં કચ્છની લાઈબ્રેરીઓમાં કચ્છ બહારથી જે વર્તમાનપત્ર આવતાં તે પણ અમલદાર વર્ગની પસંદગીનાં જ આવતાં એ ઉલેખ શ્રી ખીમજી હરછ કાંયાણીના પુસ્તક શ્રી કચ્છાધિપતિ પ્રત્યે વિજ્ઞપ્તિ' (તા. ૧-૫-૧૯૦૩)ના પાના નં ૧૩૫ ઉપર વાંચવા મળે છે. કચ્છમાં આ પરિસ્થિતિ વધતે ઓછે અંશે આઝાદીના આગમન પર્યત લંબાયા કરી.
આઝાદી પહેલાં કરછમાં ભલે પ્રેસ નાખવાની રાજય તરફથી મનાઈ હતી, છતાં કચ્છના પત્રકવિએ કરછ બહારથી અખબારે પ્રગટ કરી સ્વાતંત્ર્યસંગ્રામમાં જે નોંધપાત્ર ફાળો આપ્યો છે તે ચિરસ્મરણીય છે. કચ્છના ક'ઈક પત્રકારોને કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડયું છે, જુલ્મ સહન કરવા પડયા છે. આઝાદી જંગ સમયે અખબાર પર નિયંત્રણ સામે શ્રી કચ્છી પ્રજાકીય પરિષદે સમયે સમયે સખત વિરોધ દર્શાવેલ હતું. કરછના પત્રકારોનું સ્વાતંત્ર્યસંગ્રામમાં પ્રદાન મહત્વનું રહેલું. [આ વિશેની વિસ્તૃત વિગત “પથિક'ના ફેબ્રુ મારી '૯૭ ના અંકમાં “સ્વાતંત્ર્યસંગ્રામ અને કરછી પત્રકારે' એ લેખ હેઠળ આપી હતી તેથી અહી એની રજૂઆત કરી નથી. એ સમયના પત્રકારની ખુમારી–નીડરતા અજબ હતી ! આઝાદી જંગમાં પિતાની સમર્થ કલમને આશરે લઈ ઝુમનાર શ્રી છગનલાલ ભવાનીશંકર મહેતાની યાદમાં કચ્છમાં આજે પણ એમના નામની વ્યાખ્યાનમાળા જાય છે. એટલે, જાણીતા ગુજરાતી ખગોળશાસ્ત્રી ડો. જે. જે. રાવળનું પ્રવચન ભુજ મધ્યે તા. ૨૩ જુલાઈ '૮૦ના વેજાઈ ગયેલું. આવા નામી પત્રકારોમાં થી ફૂલશંકર પટ્ટણી, રસિકલાલ જોશી. ગુલાબચંકર અમૃતલાલ ધોળકિયા, કલ્યાણજી લાલજી વાસ “વસુ' (કવિશ્રી નિરંજનજીના લઘુબંધુ ચત્રભુજ જગજીવન ભદ, પ્રાણલાલ શાહ વગેરે જેવા કંઇ કેટલાયે કચ્છી વીરોનો સમાવેશ થાય છે, કરછ રાજ્યની ખફગી વહોરી લઈને કચ્છના પત્રકારોએ પિતાને અખબારી-ધમે આઝાદીજંગ દરમ્યાન બાળે એ પ્રેરક અને રોમાંચક છે ! જે કાર્ય “ભૂમિપુત્ર “મુંબઈ સમાચાર” કે “નવજીવને કરે તેવું જ કાર્ય કચ્છના અખબારોએ બહારથી પ્રગટ થઈને ગોરવથી કરેલું. કરછી પત્રકારનાં ખમીર-રાષ્ટ્રપ્રેમ અને સ્વાતંત્ર્ય માટેની શિસ્તબદ્ધ લડતના સાક્ષી તરીકે કેટલાંક જૂનાં અખબારો અને બુઝર્ગ પત્રકારો આજેય આપણી વચ્ચે છે એ ગોરવાનંદની વાત છે. '' કેટલાંક જૂનાં અખબારોનાં નામે સ્મરી લઈએ કે જે કદાચ આજે અખબારી આલમમાંથી વિલીન થઈ ગયાં છે. જેના અખબારના નામે શક્ય છે કે ફરીથી હાલમાં કોઈ અખબાર શરૂ થયું. હોય. બા બિહારીલાલ અંતાણીએ “ઝાંઝીબાર ઈસ', શ્રી ડુંગરસિંહ હરિદાસ ગઢાએ મુંબઈથી ભાટિયા યુવક' પ્રગટ કરેલાં. ગુજરાતનું પ્રથમ કક્ષાનું સાહિત્યિક સામયિક ગણાવી શકાય એ “સરસ્વતી શંગાર” માસિક ૧૮૯૯ ના જુલાઈમાં શ્રી જીવરામ અજરામર ગેરે અમદાવાદમાં છપાવી શરૂ કર્યું
( ૧રકારના
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતું. “કચ્છમિત્રના પ્રારંભથી પિતાના જીવનના અંત સુધી કચ્છમિત્રને ઉમદા સેવા આપનાર પત્રકાર શ્રી દેવરામ ડી. વરુએ પ્રકાશિત કરેલ “કડિયા ક્ષત્રિય પ્રકાશ' કેમ ભુલાય ! આ સિવાય દુ. ભટ્ટનાં તરણ કરછ કછ ક્રાંતિ' “કચ્છ વિજય', દેવશી નરશી કારાણીનું “સલાહકાર’, શ્રી લાલજી મુ, જોશીનું ભૂતન કચ્છ, શ્રી મોહનલાલ વરુનું “જાગ્રત કરછ, કચ્છી મેમ “સત્યુગ’ ‘વતન” “આઝાદ કચ્છ' (પછીથી કચ્છધર બન્યુ), રણકાર' ચેતના ધ્વનિ “સુરખાબ વગેરે પણ ઉલ્લેખનીય છે. શ્રી નાનજી લાલજી પરમાનું કરછ સુદર્શન, કાસિમ શાહ “દનું મુસ્લિમ યુવક' વગેરે કેમ ભુલાય ? જાગ્રત કરછના વિશેષાંક તરીકે “પ્રાણલાલ શાહની હદપારી’ પુસ્તકૅ શ્રી મોહનલાલ વરુએ ૧૯૬૧ માં પ્રકાશિત કરેલ તે ચર્ચાસ્પદ રહેલાં. “ગુજરાતી' સાપ્તાહિક સાથે સંકળાયેલા, સંખ્યાબંધ એતિહાસિક નવલકથાઓના લેખક ખ્યાતનામ ઠફર નારાયણ વિશનજી પણ કચ્છી નરરત્ન હતા.
જેમ ગુજરાતી અખબારોને ઈતિહાસ શતાબ્દી પૂવે છે તેમ કચ્છી અખબારોને ઈતિહાસ પણ શતાબ્દી પૂર્વે જ છે. સન ૧૯૨૧ માં સૌરાષ્ટ્ર' શરૂ કરી શ્રી અમૃતલાલ શેઠે સૌરાષ્ટ્ર ભૂમિ પર યુદ્ધનાદ કરે તેમ ક૭નાં અનેક અખબારોએ આઝાદી માટે શંખનાદ કર્યો હતે. ૪૬ વર્ષના પીઢ થયેલા “કચ્છમિત્ર’ રાષ્ટ્રિય દૈનિકની શરૂઆત “મિત્ર’ નામે સન ૧૯૪૪ માં કરનાર મહારથીઓ હતા શ્રી લીલાધર પાસુ શાહ, દેવજી ખીમજી શાહ, હંસરાજ ડી. શાહ અને ચંગુભાઈ પુનશી, પણ શ્રી અમૃતલાલ શેઠે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા “કચ્છમિત્ર'ને જે રીતે કર્યું તે અભુત છે.
જ્યાં જ્યાં વસે એક કચ્છી ત્યાં ત્યાં સદાકાળ કચ્છમિત્ર' તેમ વિશ્વમાં કચ્છી વર્તુળોમાં “કચ્છમિત્ર' અત્યારે પહેચે છે. મિત્ર' સાપ્તાહિકના સ્વરૂપે પ્રગટ થનાર “કચ્છમિત્ર' સૌ-પ્રથમ દાદર (મુંબઈથી) પ્રગટ થતું. એ પછી “કચ્છમિત્ર'ના નામે ત્રિસાપ્તાહિક અને દૈનિક એમ થોડાં વર્ષ મુંબઇથી ચાલુ રહ્યા બાદ સન ૧૯પર થી આ દૈનિક કચ્છના પાટનગર ભૂજમાંથી એકધારું પ્રગટ થઈ રહ્યું છે. સન ૧૯૫૫ માં આ માતબર અખબાર “સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સાથે જોડાવું એ પછી એના વિકાસની ગતિ ઝડપી બની છે, એને ફેલા કૂદકે ને ભૂસકે વધતો જ રહ્યો છે. કચ્છના ખૂણે ખૂણામાં પહોંચી જવા ઉપરાંત કચછ બહાર વસતા કચ્છીઓ સુધી આ અખબાર ઝડપથી પહેચે છે, વીસેક લાખ કરછી વિશ્વમાં પથરાયેલા છે તેમની વચ્ચે કડીરૂપ અન્ય અખબારો સાથે કચ્છમિત્ર મહવને ભાગ ભજવે છે. કચ્છમિત્રની શરૂઆતના સમયે એમાં મુખ્યત્વે કવિ.ઓ. જ્ઞાતિના સમાચાર અને મર્યાદિત પ્રમાણમાં કચ્છના અને દેશના અન્ય સમાચાર છપાતા, એ પછી એને સમગ્ર કચ્છનું મિત્ર બનાવવા નાના કદના “કચ્છમિત્ર' ત્રિસાપ્તાહિક તરીકેનું નવું સ્વરૂપ અપાયું. - કચ્છમિત્ર ક૭નાં વર્તમાનમાં ફેલાવાની દષ્ટિએ સૌથી આગળનું સ્થાન ધરાવનાર નિક છે. સન ૧૯૮૦ માં એને ફેલા ૧૧,૦૦૦ નકલ હા, આજના છેલા પ્રાપ્તાંક મુજબ એને ફેલાવે સૌથી વધુ ૨૫,૦૦૦ નકલથી ઉપર, છે ! દુકાળની વણઝારને લીધે ગુજરાતનાં બીજાં અખબારોને ફેલાવે જ્યારે ઘટયો હતો ત્યારે “કચ્છમિત્રને ફેલા ચાર વર્ષમાં છ હજાર નકલ જેટલું વધ્યો હિતે ! આ કચ્છમિત્રને કચ્છનું ખ્યાતનામ કરવામાં એના તંત્રીએ પત્રકાર અને સંચાલકોએ મહત્વનું કાર્ય કરેલું છે. મિત્ર' સાપ્તાહિકના તંત્રી હતા શ્રી શરદ શાહ, એમાંથી કચ્છમિત્રને જન્મ થતાં એના પ્રથમ તંત્રી બન્યા શ્રી પ્રાણલાલ શાહ (હદપારી ભોગવી ચૂકેલા ચર્ચાસ્પદ કચ્છી પત્રકાર). થોડા માસ પછી એઓ નિવૃત્ત થતાં એના તંત્રી પદે શ્રી નવીનભાઈ હ. અંજારિયા નિમાયા. શ્રી નવીનભાઈ અત્યારે “ક જાગે” સાપ્તાહિક ચલાવી રહ્યા છે. કચ્છમિની આગેકૂચ અને એની લેકચાહનાથી પ્રેરાઈને એના માલિકોએ એને ફુલ સાઇઝનું દૈનિક બનાવવાનો નિર્ણય કર્યો અને કચ્છ
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્ર' તારીખ ૧૫-૮-૫૦ થી ફુલ સાઈઝનું દૈનિક બન્યુ.... એના ત ંત્રી તરીકે એ વખતના મુખષ્ટના હિન્દુસ્તાન' દૈનિકના મદદનીશ તંત્રી શ્રી રસિકલાલ જોશી નિમાયા. થાડા સમય પછી શ્રી રસિકલાલ નેશી છૂટા થઈ કરી હિન્દુસ્તાન' પત્રમાં જોડાતાં એ સ્થાન પર ગુજરાતના સુવિખ્યાત પત્રકાર (સ્વ.) શ્રી રવિશ કર મહેતા નિમાયા હતા.
[ક્રમa :]
}. ઓસવાળ ફળિયુ, મુન્દ્રા (કચ્છ)-૩૭૦૪૨૧
અનુસ ́ધાન પા, ૧૨ થ
એક સરાઈ બધાવેલી તથા ત્યાં મદ્રેસા પણ ચાલુ કરેલા. વટવાના સૈયદો તથા બીજા મુસ્લિમ ધર્મસ્થાનોને એણે ધન અને ધરા આપેલાં.
મહમૂદશાહ એના પૂર્વજો જેવા વીર હતા તેમ એના ઈતિહાસલેખક કહે છે, એ અમીરાની પકડમાંથી છૂટવા ખારીમાં દેર ુ` બધી ઊતરી ધંધુકા ભાગી ગયા હતા, ચાંપાનેરમાં એણે હલ્લા ખતે મરદાનગી બતાવી હતી, પણ દીવના ઘેરામાં તાપનો એક ગાળા એની છાવણીમાં પડતાં એ તરત જ અમદાવાદ આવતો રહ્યો હતા.
મહમૂદશાહે એનું પાટનગર મહેમદાવાદ રાખેલુ ત્યાં એન્ડ્રે છ માઇક્ષતા વિસ્તારમાં આહુખાના એટલે મૃગક્ષેત્ર બનાવ્યુ હતું અને ત્યાં માત્ર સ્વરૂપવાન યુવત્તિએ દ્વારા વેચાણ થતાં. વૈભવવિલાસનાં સાધના વેંચવા દુકાને કરી હતી. ઝાડનાં થડા ઉપર મખમલ અને કિનખાબ મઢી સ્વ ખડુ કર્યું” હતું. રાત્રે એ હરણાતા એની ઉપાંગના સાથે શિકાર કરતા.
આ સુલતાનના સમયના અમીરા તથા સરદારોની વિગતો આ પ્રકરણમાં આવી ગઈ છે, પણ એટલુ' તૈધવુ આવશ્યક છે કે ગાદીએ આવ્યે ત્યારે અનુભવી વફાદાર અને રાજનીતિજ્ઞ પુરુષો એની તેવામાં હતા છતાં એણે સર્વનો ઘાત કરાવી ગુજરાતની સલ્તનને પાંગળી બનાવી દીધી હતી.
સ્થાપના તા. ૧૧-૧૦-૨૭
મહમૂદશાહના સમયમાં કાઈ નોંધપાત્ર મસ્જિદો ! મકાનો બંધાયાં નથી તેમ એ સમયના શિલાÀખે) પણ મળતા નથી. અમદાવાદની ખાસ બજારમાં શાહ ખુમ સૈયદ ચિશ્તીની મસ્જિદ' નામે આળખાતી સ્જિદ ચીમતના પુત્ર નૌખાત હત મુશ્કે ઈ.સ. ૧૫૩૮ માં બંધાવ્યાના માત્ર શિલાલેખ છે, ઠે. 'આસ', ટાઉનહૅલ સામે, જૂનાગઢ-૩૬૨૦૦૧
ફેશન - ૫૫૩૨૯૧/૫૫૮૩૫૦
ધી બરેાડા સિટી કા-ઓપરેટિવ બૅન્ક, લિ.
રજિ, ઑફિસ : સ’સ્થાવસાહત, રાવપુરા, વડાદરા-૩૯૦૦૦ ૧
શાખાએ ઃ ૧. સરદારભવન, જ્યુબિલી ખાગ પાસે, કે, ન, ૫૪૧૮૨૪ ૨. પથ્થરગેટ પાસે, ટે. નં. ૫૪૧૯૩૧
૩. તેગંજ, ચર્ચની સામે, ટે. ન. ૩૨૯૩૬૪ ૪. સરદાર છાત્રાલય, કારેલીબાગ, ટૅ નં. ૬૪૮૧૨ દરેક પ્રકારનું ઍન્જિંગ કામકાજ કરવામાં આવે છે. મેનેજર : કાંતિભાઈ ડી. પટેલ મંત્રી : ચ`દ્રકાંતભાઈ ચુ. પટેલ
પ્રમુખ : કીકાભાઈ પટેલ જુલાઇ/૧૯૯૦
પથિક
For Private and Personal Use Only
૧૭
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડ. આર્નોલ્ડ યમ્મી : ધર્મવિચાર
અનુ. શ્રી. દેવેશ ભટ્ટ [પ્રખર ઈતિહાસવિદ ડો. આનડ ટયમ્મીના પુસ્તક “એ હિસ્ટરિયન એપ્રોચ ટુરિલિજિયનું પ્રકરણ ૧૮ સાંપ્રત સમયને અત્યંત સંબંધિત છે. “ધી રિલિજિયસ આઉટ બુક ઈન એ દ્રષ્ટીએથી સેમ્યુઅરી વર્ડ"ને સારસંક્ષેપ અહીં ઉપસ્થિત છે.
વિશ્વની બે મહાસત્તાઓ અ-શો સીમિત કરી રહી છે. પશ્ચિમ યુરોપે જયારે આર્થિક એકતાના વર્ષોજૂના અનુભવને આગળ વધારી રાજકીય એક્તા ભણી જોવા માંડ્યું છે ત્યારે છે. યમ્બી જેવા આર્ષદ્રષ્ટાનાં વિધાને કેટલાં ચેટ બને છે એ જોવાને આ ભાવાનુવાદને હેતુ છે.]
છેલ્લાં બે પ્રકરણમાં આપણે આધુનિક પશ્ચિમ જગતમાં, એમ કહે કે, જુના થઈ ગયેલ ધર્મો અંગેના વિચારોનું જ્ઞાન લઈ રહેલ થોડા ખ્યાલની વૈચારિક પ્રક્રિયાઓની વાત કરી રહ્યા હતા. આમાં પણ ત્રણ ખ્યાલેએ ખાસ કરીને આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું શયિતાને વિચાર, કલ્યાણરાજયને વિચાર તથા ટેકનોલોજી. આપણે એ પણ જોયું કે આમાંના બે વિચારે–ખૂયતા તથા ટેકનોલેજીની ઉપયોગિતાના વિચાર–લગભગ ચરમ સીમાએ પહોંચી ગયા છે, જ્યારે કલ્યારાજયના ભાવિ અંગે વિચારવાને હજુ આશાવાદ ખરે.
વૈશ્વિક ક૯યાણજય હાલના સંકુચિત રાજ્યના ખ્યાલ કરતાં જુદુ પડે છે. હાલના રાજ્યને પહેલે અને મુખ્ય ઉદ્દેશ તે એ છે કે અન્ય સંકુચિત રાજ્યથી પિતાને સીમાડા બચાવી, પિતાની પ્રજાનાં હિતે, બીજા હરીફના ભોગે પણ, વધારવાનો પ્રયત્ન કરવાને, પણ જેના કઈ હરીફ છે જ તેવી માન્યતા ઉપર સ્થપાયેલ કલ્યાણરાજ્યને પિતાના અસ્તિત્વને ટકાવવા કરતાં સમગ્ર માનવજાતનું કલ્યાણ કરવાને જ મુખ્ય હેતુ બની રહે ને ? એમ કહે કે સમગ્ર માનવજાતનાં હિતોને સંવર્ધન માટે એ નૈશ્વિક કલ્યાણરાજ્ય સમર્પિત છે, પણ દુનિયાને નિયમ છે કે જે વસ્તુઓની ઉપયોગિતા છે તેને માટે કિંમત પણ ચૂકવવી પડે છે. પાશ્ચાત્ય જગત કે જ્યાં આધુનિક ટેકનોલોજીએ બે સ્થળોના અંતરને ઓછું કરી દીધું છે ત્યાંથી જે આ વૈશ્વિક કયાણરાજયની સ્થાપના થવાની હોય તો નવી રાજકીય સંસ્થા સમસ્ત વિશ્વમાં પથરાયેલ માનવજાતને એવી ઘણી રીતે આશીર્વાદરૂપ થશે. ભૂતકાળમાં કેટલાંક નાનાં કલ્યાણરાયે, જે છેડે ઘણે અંશે મર્યાદિત માત્રામાં લાભ લાવી શક્યાં હતાં તે, હવે ઘણા મોટા ક ઉપર મળી શકશે. આ આશીર્વાદ એ બીજું કાંઈ નહિ, પણ સલામતી અને આ સલામતી માટે ચૂકવવાની હિંમત એ સ્વતંત્રતા. જે આ ભયાનક યુગમાં વિશ્વકક્ષાએ કલ્યાણરાજયના ખ્યાલને સાકાર કર હશે તે સ્વતંત્રતાના ભોગે પણ સલામતીને ખરીદવાની સમગ્ર દુનિયાની જાગૃતિ અને તેયા આવશ્યક થઈ પડશે. - પાશ્ચાત્ય અસરથી પ્રભાવિત આ વિશ્વમાં ૨૦ મી સદીના મધ્યમાં ઓછામાં ઓછાં ત્રણ પરિ. બળે તે જરૂર વતંત્રતાની વિરુદ્ધમાં અને નિયમ તથા અંકુશેની તરફેણમાં કામ કરી રહ્યાં છે. આ પરિબળે અત્યંત જોરદાર તથા સાતત્યશીલ અને વ્યાપક છે. આ પરિબળા, જેને કારણે સ્વતંત્રતા ગૌણ ગણાય છે તે, છે સલામતી માટેની જરૂરિયાત, સામાજિક ન્યાય માટેની માંગ તથા ઉચ્ચતર જીવનધોરણ માટેની ઈચ્છા,
ઈ.સ. ૧૯૪૫ થી અણયુગના ઉદય સાથે અણુવિજ્ઞાનના જાણકાર તજજ્ઞોની સ્વતંત્રતા સલામતીના નામે જોખમમાં મુકાઈ એ આપણે આગળ જોઈ ગયા. અલબત્ત, અણુવિજ્ઞાનને તજ, ઠૌરાનિકે અને પ્રાયોગિક સંશોધકે ના વાણી વાતો ઉપર વિવિધ સરકારના અંકુશે અને ખાસ કરીને આ
જુલાઈ/૧૯૯૦
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજ્ઞાનવિષયક ચર્ચા-વિચારણાની એમની સ્વતંત્રતા ઉપર સરકારનાં નિયંત્રણે એ જાહેર સલામતી માટે ઘણાં બધાં જરૂરી નિયંત્રણોમાંનું એક છે. રાજકીય મુદ્દે ગીરી કદાચ અણુ-આયુધથી થનાર વિશ્વયુદ્ધના જોખમને લગભગ નિશ્ચિત કરે અને અણુવિજ્ઞાનને ઉપગ અસ્ત્ર-શસ્ત્રોમાં ન કરતાં રચનાત્મક કાર્યોમાં કરી, માનવજાતની ભૌતિક સુખાકારી વધારી માનવકલ્યાણમાં વધારે કરવામાં સફળ પણ થાય, એમ છતાં પણ અણુશસ્ત્રો ચેડાં કે કદાચિત સંહારક ઉોગની શકયતાના કારણે કડક જાહેર અંકશે તથા એના ઉપયોગ અંગેના નિયમ તે આવશ્યક બની રહેવાના. આજથી ૧૦૦ વર્ષ પહેલાં શેવાયેલ વરાળથી ચાલતાં ઉપકરણો જ દાખલો લે. આમ જુઓ તે માણસની યંત્રો ઉપરની સત્તાના ક્ષેત્રમાં એ સમયે વરાળથી ચાલતાં ઉપકરણે સિવાય કશું ન હતું, પણ આ યંત્ર સામે જાહેર સલામતીના નિયમ તો બનાવવામાં આવ્યા છે. આમ, અણુશક્તિને ફક્ત શાંતિ માટે કે કલ્યાણ માટે પણ વાપરવામાં આવે તે પણ સલામતી માટેના ધારાઓની નેસ્તનાબૂદી તે શક્ય નથી, આનાથી ઊલટું, આ સલામતી-ધારાઓના અંકુશની સખ્તાઈ માણસજાતની કુદરતનાં ભૌતિક પરિબળો ઉપર વધતી જતી સત્તાને સમાંતર વધતી રહેવાની અને ૨૦ મી સદીના આ આઈ ભાગે જ્યારે માણસ કુદરત ઉપર ઉત્તરોત્તર વધતી ઝડપે કાબૂ મેળવી રહ્યો છે ત્યારે અંકુશે પણ એટલી ગતિથી વધવાના.
હાલના સમયમાં જે સલામતીનાં કારણોસર મનુષ્યની શા યાંત્રિક સત્તાને અને સ્વતંત્રતાને નિયંત્રિત કરવાની તાતી જરૂરિયાત માટેના કેઈ નમૂનારૂપ દાખલા જોવા હોય તે આજની દુનિયાના રસતા એના પ્રતીકરૂપ છે, એ સમાજની સુખાકારી માટે અને વ્યવહ ર માટે વધતા જતા વાહનયવહારોને કારણે અત્યંત મહત્વના બની ગયા છે. જેમ જેમ વાહનોની ઝડપ સંખ્યા તથા ગતિને કારણે અકસ્માતોની માત્રા વધતી જાય છે તેમ તેમ જાહેર રસ્તા ઉપરના વ હન ચલાવવાના નિયમ વધ વ્યાપવાળા તથા કડક બનતા જાય છે. ભૂતકાળમાં ઘોડ ગાડી કે બળદગાડીના સમયે આવા નિયમિની કોઈ જરૂર ન હતી. એ જમાનામાં પ્રશ્ન એ નડ કે અકસ્માત કેવી રીતે નિવારવા, કારણ કે જો કે ઈ પૈડાગાડી બળદગાડી સાથે અથડાઈ જાય તે પણ કઈ ગમખ્વાર અકસ્માત ન થતા, ખરે-- ખર તે યાંત્રિક યુગમાં પ્રશ્ન એ આવ્યું કે મોટા જથ્થાને માલ ત્વરિત ગતિથી કેવી રીતે મોકલે છે. આ પ્રશ્નને ઉકેલ તે યંત્ર દ્વારા ચાલતાં વાહનેથી મળે, પણ એણે અકસ્માત જેવા નવા પ્રશ્ન ઉભા કર્યા અને હવે અકસ્માતે કડક નિયંત્રણ વિના અટકાવી શકાય એમ પણ નથી.
વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રાધાન્યવાળા સમાજમાં, માની લે છે, યુદ્ધને સંપૂર્ણપણે નિવારી wાયું છે તે પણ ફક્ત કારખાના કે માર્ગો ઉપર થતા અકસ્માતો અને એના કારણે થતાં નુકસાન કે વિના એકલાની સામે જ સલામતી રાખવાની છે એવું નથી. (ભોપાલ ગેમ ટ્રેજેડી...ને યાદ કરીએ ) બીજા જોખમે સામે સલામતી જરૂરી છે એના ઉદાહરણમાં નોકરી દરમ્યાન કે નિવૃત્ત થયા પછી માંદગીથી અશક્ત થઈ જાય એ છે. દવાઓની શોધે અને એના વધતા જ સફળ ઉપગને કારણે મનુષ્યનું સરેરાશ આયુ વધે છે અને તેથી ઘડપણમાં પેન્સનની જરૂરિયાત ઊભી થઈ છે, જેને ભાર સમાજ ઉપર આવ્યા વિના રહેવાને નથી. ટૂંકમાં, ફરજિયાત જાહેર વીમા જેવી જનાઓ દ્વારા કર્મચારીઓ સંચાલકે વગેરેને એ બે વેઠવો પડે છે કે કરદાતાઓએ કર આપીને ઉઠાવ પડે છે. સામાજિક ન્યાય માટે કરો ઊંચે દર તથા વિવિધ આવ-જૂનું વર્ગીકરણ ઘણું અવશ્યક છે. ૨૦ સદીમાં પાશ્ચાત્ય વિશ્વ માં આ જરૂરિયાતને પહેચી વળવા જુદાં જુદાં વેતનપર્થિક
જુલાઈ/૧૯૯૦
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માળખાઓની વિસંવાદિતા ઓછી કરવામાં આવે છે, એટલું નહિ, જાહેર નાણાં દ્વારા જા સામાજિક સેવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. માંદગી કે ઘડપણમાં વીમાના વળતર અંગે સમાજસેવાઓ વગેરે તે ખાનગી આવકની જાહેર સંસ્થાઓ દ્વારા ફરજિયાત ફેરવચણીના ઘા નમૂનાઓમાંના નમૂના છે. આની બીજી બાજુએ શું થાય છે એ જોઈએ. કરદાતાની વૈયક્તિક આવક કર આપ્યા પછી રહેતી બચત કે જે એ વાપરી શકે કે રોકી શકે તેમાં ઉત્તરોત્તર ઘટાડો થતો જાય છે
સલામતીના નામે કે સામાજિક ન્યાયના બહાને સ્વતંત્રતા ઉપર તરાપ, આમ જુઓ તે, ઘર મેટી માત્રામાં છે, પણ એનાથી વધુ લાંબા ગાળાનાં નિયંત્રણ ભૌતિક જીવન-ધરણને ઊંચે લ જવાની માગણીને કારણે હશે. જીવન-ધોરણના વિષયમાં અતિ આવશ્યક અને ગર્ભિત માગણી છે એ કે એને ઊંચું લઈ જવા કરતાં એને ટકાવી રાખવું અને આપણે યાદ કરીએ કે ઈ.સ. ૧૯૫૬ સમગ્ર મનુષ્યજાતિના પિણા ભાગ જેટલા મોટા ભાગનું જીવન-વૅરણ ભૂખમરા-રેખાથી થોડે ઉપરથી વ કાંઈ ન હતું. ધારો કે ત્રીજા વિશ્વયનું જોખમ ઘટી ગયું છે અને અણશક્તિને સમગ્ર ઉપ માનવકલ્યાણમાં કરવામાં આવી રહ્યો છે તેથી સાધનવિહીન મેટા ભાગની મનુષ્ય જાતિનું જીવન-ધોરા ઊંચે લાવવાનો પ્રયત્નની સફળતા પણ થાય છે, પણ દવાઓની શે તેમ - ઉપગ દ્વારા આવ સફળતા નહિવત બની રહેવાની બ્રિટન એકલામાં જ આ દવાઓના ઉપયોગને કારણે ઈ.સ. ૧૭૪૦ થી મૃત્યુઆંક નીચે જતે ગયે, જેના કારણે ફકત ૧૪૦ વર્ષોમાં બ્રિટનની વરતી ચાર ગણી થઈ ગઈ છેકે ઈ.સ. ૧૮૮૦માં ઘટેલા જન્મદરને કારણે વસ્તીવધારી સમતુલનમાં આવ્યો.
- બ્રિટનના સામાજિક ઈતિહાસને આ અનુભવ એ સમયબિંદુમ-(મૃત્યુઆંક ઘટયો એ સમયથી જન્મક ઘટયો એ સમય સુધી)-ઘ મટે ફેર બતાવે છે, જેમાં સંરક્ષણાત્મક દવાઓને કારણે મૃત્યુ-આંક ઘટયો અને સામાજિક નીતિ-રીતિને કારણે જન્મ-આંક ઘટયો, સંરક્ષણાત્મક દવાઓમ વિકાસ સાધવો તે ઘણો સહેલું છે, કારણ કે એ બુદ્ધિગમ્ય પ્રક્રિયા છે. અરે, સામાજિક રીતે પછાત અને રૂઢિચુસ્ત સમાજમાં પણ જો કોઈ અદને માનવી જાહેર સ્વાશ્યના સામાન્ય તરિક્કાઓને અમલમ મુકાવી શકે તે મૃત્યુ-આંક ઝડપથી ઘટે. આનાથી ઊલટું, સામાજિક વિચારસરણીમાં ફેરફાર કરી જન્મદર નીચે લાવવાનું કામ ભાવના ગમ્ય છે. વિકસિત અને પ્રગતિશીલ સમાજમાં પણ આવી ભાવનગણ્ય બાબતોમાં ધાર્યો પલટો લાવી શકાતું નથી. સ્વભાવથી જ એ ધીમી પ્રક્રિયા છે. આ બ્રિટનના અનુભવમાં બુદ્ધિગમ્ય અને ભાવનાનમ અસરોને ગાળો જે ૧૪૦ વર્ષ રહ્યો તે અસામાન્ય તો ન ગણાય અને એમ છતાં એ દરમ્યાન વસ્તી ચાર ગણી વધી ગઈ.
બ્રિટનની વધતી જતી વરતી સાથે જીવનધોરણ પણ ઊંચું રાખવાનું એ કારણે સફળ થયું કે જાહેર સ્વારશ્ય-સુધારણાની અસર વર્તા-વધારામાં પરિણમી એનાં ૨૫ વર્ષની અંદર અંદર જ બ્રિટને વોગિક ક્રાંતિની શરૂઆત કરી, જેને લીધે લગભગ ૧૦૦ વર્ષો સુધી ઔદ્યોગિક ક્ષેત્રમ પહેલા રહેવાને ફાયદો મળે, જેને કારણે “દુનિયાની વર્કશોપ” બનવાના આર્થિક ફાયદા મળ્યાં. ત્યારબાદ દુનિયાના કોઈ બીજા દેશને માટે પણ એ શક્ય ન હતું કે બ્રિટને અનુભવેલ ૧૪૦ વર્ષ જેટલા સમયગાળાની અસરોને એ દેશ છેડા સમયની પણ ઔદ્યોગિક ઈજારાશાહી દ્વારા દૂર કરી શકે. ૧૮ મી સદીમાં ચીનમાં પણ વસ્તી વધવાની શરૂઆત થઈ. આના સંયુક્ત કારમાં મંચુ સામ્રાજ્ય સ્થાપેલ કાયદો અને વ્યવસ્થા તથા અમેરિકાથી આણેલા નવા અનાજની ખેતી ગણાય. ભારતવર્ષમાં પણ બ્રિટિશ રાજયે સ્થાપેલ કાયદે અને વ્યવસ્થા તથા વિસ્તરેલી સિંચાઈ તેમ સંદેશાયવહારમાં સુધારાને કારણે ૧૯ મી સદીમાં વસ્તીવધારો થશે. જુલાઈ/૧૯૯૦
પથિક
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ભીતિ એ વાતની છે કે દુનિયાની વરતી એ સીમાએ પહોંચી જશે કે જયાં વિજ્ઞાનની બધી પદ્ધતિઓને વ્યવસ્થિત અમલીકરણ પછી પણ ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન વધેલી વસ્તીને પહોંચી વળવા સમર્થ નહિ હોય અને એ દરમ્યાન જન્મ-અક નીચે લાવવા માણસજાતની રહેણી-કરણી ( Social habits) એવી રીતે બદલવી કે જેથી જન્મ-આંક ઘટે અને વિશ્વની વસ્તી સંતુલનમાં - રહે, પણ એ શકવું નથી. આ સંજોગોમાં માથસની અટકળ ૧૫૦ વર્ષ કે એટલા સમયના ગાળાના કરથી ખાટી પડશે. (જાણીતા અર્થશા સ્ત્રી માંથસનું માનવું હતું કે વસ્તીવધારો થયા પછી કુદરતી પ્રકોપથી વસ્તી ઘટી જીવનનિર્વાહનાં સાધના જથ્થાના પ્રમાણમાં થઈ જાય છે.)
મનુષ્યના વ્યવહારમાં કૃત્રિમ સાધનથી વસ્તી વધારે રોકવાની પદ્ધતિઓ કાંઈ નવી નથી અને ઘણી જગ્યાએ તથા ઘણા સમયે વિવિધ ગુખાઓથી વસ્તીવધારાને અંકુશમાં રખાયો પણ છે, પણ આ જ્યાં જય અને જ્યારે જયારે પણ બન્યું છે ત્યારે હંમેશાં પતિ-પત્નીની મરજીથી જ (કહે કે પતિની મરજીથી જ બન્યું છે કે જેમણે વૈયક્તિક મર્યાદાઓ પોતાની જાતે જ અપનાવી લીધી છે. ભૂતકાળમાં પણ સરકારને કૌટુંબિક બાબતમાં આંતરિક દખલ કરવા જતાં ઘણું સાવધાન રહેવું પડ્યું છે. પાર્તાના લાઈકયુર્જિન સામ્રાજ્યમાં સરકારને કોઈ બાળકને જીવતું રાખવાની પરવાનગી ન આપવાને હકક હતું, પછી ભલેને બાળકનાં માતા-પિતાની ઈચ્છા ગમે તે હોય, પરંતુ વિશ્વમાં વસ્તી વધારે એટલે બધે થઈ ગયું છે કે આપણું સમગ્ર પ્રશ્નની ખાદ્યસામગ્રી પણ એ વસ્તીને પહેચી વળે એમ નથી, ત્યારે કલ્યાણરાજ્યની એ જવાબદારી બની જાય છે કે દરેક જીવિત
વ્યક્તિને લઘુતમ ખોરાક તો મળે અને એને પરિણામે એ રાજ્યને લાઇક્યુજિન સામ્રાજય જેવી ખાનાર મેને મર્યાદિત કરવાની સત્તા પણ મળી રહે છે.
જે આ જગતમાં મા-બાપ એ સીધી-સાદી વાત સમજવામાં નિષ્ફળ જાય છે કે સાંપ્રત જગતને એમણે કેટલા છોકરા પેદા કરવા એ પૂછવાને અધિકાર છે તે જાહેર સત્તાઓને પિતાની રમત ઉપર બળજબરીથી બાળકોની સંખ્યા નક્કી કરવાની ફરજ પડશે. અથવા તે દુકાળને પડવા દેવો તે જ આ લાઈકયુજિન બળના પર્યાય તરીકે આવી શકે, કારણ કે એના દ્વારા જ વસ્તી ઘટે એમ છે. ત્રણ પારપરિક પરિબળે, જેવાં કે દુકાળ મહામારી અને યુદ્ધ કે જે વસ્તીને વિનાશ ભૂતકાળમાં કરી ચૂક્યાં છે તેમાંથી મહામારી અને યુદ્ધના સંકજામાંથી તે આપણે દુનિયાને છોડાવી શક્યા છીએ, પણ, હા, દુકાળ પણ એની પાછળ મહામારી અને યુદ્ધને લાવ્યા વિના રહેવાને નહિ. સભ્ય સમાજમાં વસ્તીવધારાને ત્રણ તર્કહીન તથા અમાનવીય પદ્ધતિઓના સમર્થનથી અટકાવી એ બીજુ કાંઈ નહિ, પણ * સામાજિક સભ્યતાની નાદારી જ ગણાય. આ બધા સંજોગોમાં આમ જો કોઈ વિકલ્પ પસંદ કરવાને
આવી જ પડે તે અત્યંત ખાનગી જીવનમાં દખલ દઈને પણ વ્યક્તિની સ્વતંત્રતાને મર્યાદિત કરવાનો વિકલ્પ વધુ સારી ગણાય.
આ બધાંના કારણે હાલમાં ઈ. સ. ૧૯૫૬ માં આ પણને એમ લાગવા માંડયું કે સ્વતંત્રતાને એવી તે અભૂતપૂર્વ રીતે ઘડવામાં આવશે કે એની અસર કૌટુંબિક જીવન ઉપરાંત આર્થિક તથા રાજકીય ક્ષેત્રમાં પણ વર્તાશે. જોકે આજની તારીખમાં હજુ સુધી જાહેર નીતિ દ્વારા કુટુમ્બના કદને મર્યાદિત કરવાની કોઈ વાત કોઈ બળાતે પ્રશ્ન નથી બની ગયો, પણ આર્થિક તથા રાજકીય ક્ષેત્રમાં વૈયક્તિક રસ્વતંત્રતા ઉપર જાહેર નિયંત્રણે ઘણી જ ઝડપથી વધતાં જાય છે. પાશ્ચાત્ય જગત દેખીતી રીતે સામાજિક સમાનતા તરફ આગળ વધી રહ્યું ત્યાં એ બધા દેશમાં (સામ્યવાદી કે અર્ધ સામ્યવાદી દેશે ઉપરાંત પણ) અત્યાર સુધી અકબંધ વયક્તિક સ્વતંત્રતા ઉપર કાપ વિવિધ ઝપે વિવિધ માત્રામાં
જુલાઈ/૧૯૯૦
૨૧
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી રહ્યો છે. યુ.એસ.એ.માં પણ આવું જ વલણ દષ્ટિગોચર થાય છે. અહીં એ ખાસ સુચક છે કે વિશ્વના બધા દેશમાં યુ.એસ.એ. એ એક એવો દેશ છે કે જયાં ભૌતિક જીવનધોરણ સૌથી ઊંચું અને સાથે સાથે સામાજિક ન્યાય તથા સલામતીની જરૂરિયાત પણ તદ્દન યોગ્ય રીતે પૂરી થયેલી છે. આમ, અંકુશે અને નિયંત્રણેને યુ.એસ.એ.માં વધારો થવો એ આખા વિશ્વમાં આવે વધારે થશે એનું સૂચક છે. રવતંત્રતાનું ક્ષેત્ર ૧૯ મી સદીમાં લગભગ અમર્યાદ જણાતું હતું તે હવેના પાશ્ચાત્ય સમાજમાં, ૨૦ મી સદીમાં, ઘણું સીમિત બને એમ છે તેમજ અહી પણ એમાં મોટો કાપ આવે એમ છે.
આજે જ્યારે સ્વતંત્રતાને પણ પિતાનું અસ્તિત્વ ટકાવવા ઠેર ઠેર ભટકવું પડતું હોય છે એ કયાં જઈને શરણું શોધશે? પ્રશ્ન એટલા માટે જરૂરી છે કે માણસ જેમ લઘુતમ સલામતી ન્યાય અને છે.રાક વિના જીવી નથી શકતા તેમ એ લઘુતમ સ્વતંત્રતા વિના પણ જીવી નથી શકતે. માણસના સ્વભાવની અંતર્ગત જ સ્વતંત્રતા છે કે જે બીજા પ્રાણીઓ, જેવી કે ઊંટ બકર) વગેરેમાં હોય છે. એઓ સ્વભાવથી જ થંડી સ્વતંત્રતા માગે છે અને જયારે એની ધૂસરી એની સહનશીલતાની બહાર લાગવા માંડે છે ત્યારે ગુસે વ્યક્ત કરીને પણ ઘેડી સ્વતંત્રતા કેવી રીતે મેળવી લેવી એ બરાબર જાણે છે. મનુષ્યની આવી મમત જ ઘણા સિતમગારોની પડતીનું કારણ બનેલ છે. રશિયા અને ચીનની કાંતિનો ઈતિહાસ જોઈને કહી શકાય કે ઘણા લાંબા સમય સુધી સહન કરનારા લેકે પણ એક સમયે બળ કરી નાખે છે અને સૌથી કાર્યક્ષમ આપખુદી સત્તા પણ જીવનના દરેક ક્ષેત્રમાં સ્વતંત્રતાને એકસાથે દબાવી દેવા અસમર્થ રહી છે, સરમુખત્યારે સેઈટી-વાવની જેમ રૈયત માટે એક જ માર્ગ રાખી એની ઉપર બરોબર બેઠેલ હોય છે તેઓને પણ વહેલે-મોડે પ્રજાએ હવામાં ઉછાળી ફેકી દીધા છે અને આવા પ્રસંગેની પરંપરખે હ્યિા રાજયસ્તંઓને એ જરૂર શી મળ્યું છે કે પ્રજાને લાગણી વ્યક્ત કરવા માટે. કોઈ રસ્તે રાખ હિતકારી છે.
સ્વભાવિક રીતે જ આ આપખુદ સત્તાધીશોએ લેકની આવી લાગણીઓને એવા વિશે અને પ્રક્રિયામાં વ્યક્ત થવા દીધી કે જે વિષય અને પ્રક્રિયા એમને કોઈ ખાસ મહત્વની લાગી ન હોય. ઉદાહરણસ્વરૂ૫, ૧૭ મી સદીમાં પશ્ચિમના ખ્રિસ્તી ધર્મના ફેલાવા સમયે સત્તાધીશોને માટે ઘણી અગત્યની બાબત હતી ધર્મ અને તેથી એમને એમની રેત પ્રાયગિક વિજ્ઞાનને ઉપયોગ કને, લોછમાં કરે તો વાંધાસરખું ન જણાયું. હવે જ્યારે ૨૦ મી સદીમાં આ વૈજ્ઞાનિક ટેકનોલોજી મનુષ્યના અમાપ છું થમાં સત્તા મૂકવા સમર્થ છે અને જયારે સરકારને મન અત્યારે અગત્યની વસ્તુ ફક્ત સલામતી છે ત્યારે ૧૭ મી સદીમાં સ્વતંત્રતા મેળવનાર ટેકનિશિયનની સત્તા હાલની સરકાર છીનવી લઈ રહી છે. યુદ્ધ સામેની સલામતી, અકસ્માતે સામેની સલામતી અને વિવિધ માર્ગો સામેની સલામતી હવે એક એ હેતુ થઈ ગઈ છે કે જે રાજકીય આર્થિક, અરે કહે કે, ખાનગી જીવનની કૌટુમ્બિક રવતંત્રતાને મર્યાદિત કર્યા સિવાય હાંસલ કરી ન શકાય. ઇ. સ. ૧૯૫૬ માં જ ઘણી સંકુચિત સરકારોએ આ રસ્તો અપનાવી લીધું છે અને હા, એ માનવાને પણ કઈ કારણ નથી કે આવી સરકારોનું પતન થાય કે કલ્યાણરાજ્યની ભાવના સામે એ નમતું જોખે તોપણ જાહેર અંકુશે વધતા રહેવાના કોઈ વલણમાં ઝાઝો ફરક પડે. આવા સંજોગોમાં અમારું એવું પૂર્વાનુમાન છે કે મનુષ્ય જગતના ઇતિહાસના હવે પછીના પ્રકરણમાં રાજકીય આર્થિક અને કૌટુમ્બિક સ્વતંત્રતા ગુમાવવાનું વળતર, કદાચ આધ્યાત્મિક સ્વતંત્રતા પાછળ પિતાની શક્તિઓ વાપરી મેળવે અને ત્યારે સત્તાવાળા એમની રેવતને એમ કરવા પશુ દેશે, કેમકે જેમ ૨૦૦ વર્ષ પહેલાં ટકને લેજી સત્તાવાળાએને હાનિકારક નહેતી ગણાઈ તેમ આ જમાનામાં ધર્મ પણ એમને હાનિકારક જણાતું નથી.
જુલાઈ/૧૯૦
પધિ
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરના પૂર્વાનુમાનને ઈતિહાસના આધાર મળી રહે છે. દા.ત. ધાર્મિક પ્રવૃત્તિઓનું ક્ષેત્ર. ભૂતકાળમાં કલ્યાણરાજ્યના અમલ દરમ્યાન રાજ્ય રમતને ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવા દીધેલી. આના કારણે રૈયતને બીજે ક્ષેત્રમાં ગુમાવેલ સ્વતંત્રતાનું થોડું ઘણું વળતર મળી ગયેલું એમ કહેવાય. આજના સમયના જાણીતા ધર્મે કયાણરાજયના માળખામાં રહી, આટલા ઊંચા ઊડી એતિહાસિક કક્ષાએ કેમ પહોંચ્યા એને જવાબ પણ ઉપર બતાવેલ કારણે મળી રહે છે.
એમ જોવા જાઓ તે કોઈ સામ્રાજય જગત સમગ્રમાં વિસ્તરેલ નથી અને જ્યાં સુધી આધુનિક પશ્ચિમી ટેકલેએ અંતરને ભેદ મિટાવી દીધો ત્યાંસુધી એ શકય પણ ન હતું, પણ એમ છતાં ભૂતકાળનાં કયારરાજ્યમાં સ્વતંત્રતા ઉપરના કાને લગતા અનુભવે ભવિષ્યમાં આખા વિશ્વને આવરી લેતા કલ્યાણરાજય અને એમાં સ્વતંત્રતા માટે તદ્દન તે અસંવિધ નથી. આ માનવાનું કારણ એ કે લેકેની સ્વતંત્રતાની અને સરકારની એને લગતી નીતિ ભેતિક ભૂગોળને વિથ નહિ, પણ મનુષ રવભાવને વિષય ગણાય. મને વિજ્ઞાનિક અને રાજકીય દૃષ્ટિએ જોતાં જ્યારે દરેક દેશના લોકોને ઘણી બાબતમાં સમાન લાગણી લાગે ત્યારે સમગ્ર વિશ્વની ભૌગોલિક સીમાઓ વિસ્તયે જ્ય. છે અને એ એક જ કલ્યાણરાજ્યને અનુભવ કરે છે. વસ્તુલક્ષી દૃષ્ટિએ પણ જોતાં વ્યવહારોથી જગત એ વૈશ્વિક રેય એટલા માટે ગણાય કે એક જગ્યાએ જીવન અત્યંત દુર થઈ જાય, તે બીજી એવી જગ્યા જગતમાં ન હોય કે જ્યાં જીવન એકદમ સરળ થઈ જાય. આ વસ્તુલક્ષી દૃષ્ટિના કઈ અતિહાસિક અભિગમને દાખલે આપવો હોય તે રોમન સામ્રાજ્યને અપાય, જે “દુનિયાનું નિવાસસ્થાન” ગણાયું હતું કે ચાઈનીઝ સામ્રાજ્ય ગણાય કે જ્યાં “સ્વર્ગનું સુખ મળી રહે છે એમ મનાયું હતું. સમાન સભ્યતા ધરાવનાર પણ જુદાં જુદાં નાનાં નાનાં રાજ્યમાં વિભાજિત સમાજમાં, એથેન્શિયન કે જેને એથેન્સમાં જીવન દુષ્કર થઈ ગયું હોય તે એ યુરી કે મિલેતસ કે એવા કોઈ અન્ય ગ્રીક રાજ્યમાં ગ્રીક સભ્યતાને છોડવા વિના જઈ શકે છે, જ્યારે બીજી બાજુ, રેમન સામ્રાજ્યને રહેવાસી જો કૌશ્વિક ગ્રીક રાજ્યની નીચે જીવનને કઠણ અનુભવે તે પણ મને વૈજ્ઞાનિક રીતે તથા રાજકીય રીતે દેશનિકાલની લાગણી અનુભવ્યા વિના પાર્થિયન સામ્રાજ્યમાં નિવાસ બદલી શકતો નથી.
આને અર્થ એ કે જરા પણ સંપૂર્ણ વૈશ્વિક કહાણરાય મનોવૈજ્ઞાનિક દબાવ ઉત્પન કરે છે એના કારણે નાના સંકુચિત રાજ્ય કરતાં ભિન્ન પડે છે. વળી આવા સંપૂર્ણ હોશ્વિક કલ્યાણરાજ્યમાં એની પ્રજાને એક બંધિયાર વાતાવરણની ગૂંગળામણ થશે કે જે પેલા રાજ્યમાં નહિ થાય કે જ્યાં વતન બદલવા માટે પ્રજાને સાંસ્કૃતિક વારસે છેડવાની જરૂર નથી પડતી. આવા બંધિયાર વાતાવરણની પરિસ્થિતિ સ્ફોટક હોય છે અને આદશ કલ્યાણરજિાય તે એ કે આવી ગભીર પરિસ્થિતિ પેદા જ થવા ન દે. એની સામાન્ય નીતિ તે એ જ રહે કે પિતાની પ્રજાને એ લાગણીઓને ઊભરે ઠાલવવાની સ્વતંત્રતા આપે છે જેથી પ્રજા રાજ્યની અંદર હોય કે બહાર હેય, એને તે બે પરિસ્થિતિઓની તુલના કરી કઈ પરિસ્થિતિ સારી એની પસંદગી કરવાનું ન રહે. આવાં વૈશ્વિક કયાણરાજ્યને પ્રજાને આપવાના સ્વતંત્રતાનાં ક્ષેત્રમાં ઓછામાં ઓછું વાંધાજનક ક્ષેત્ર છે લાગે તે આધ્યાત્મિક ક્ષેત્ર છે, ભૂતકાળમાં પણ આવાં રાજ્ય જગતના મુખ્ય ધર્મોને પિતાને ત્યાં પ્રચાર તથા ફેલા કરવા ખુદ પ્રચાર-ક્ષેત્રો બની ગયાં હતાં. દાત. ડેમિયન સામ્રાજ્ય પારસી અને યહૂદી ધર્મોનું પ્રિય રક્ષેત્ર બન્યું મૌર્ય સામ્રાજ્ય હીનયાન બૌદ્ધ ધર્મનું, કુષાણ અને હૂણ સામ્રાજ્ય મહાયાન બૌદ્ધ ધર્મનું, રોમન સામ્રાજ્ય ઈસીસ અને સીએલની ભકિતનું, પિટર ડે નિશિનસ (Jupiter Dolichinus)ના ભક્તિ
જહાઈ/૧૯૯૦
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માર્ગનું મિશ્રાઇમનું તથા ખ્રિસ્તી ધર્મનું, ગુપ્ત સામ્રાજ્ય બૌદ્દ-ધર્મ પછીના હિન્દુ ધર્મનું તેમ અરબ ખિલાફત ઇસ્લામનું પ્રચારક્ષેત્ર બન્યુ.
આ બધા અનુભવમાંથી એક અગત્યનુ તારણુ એ નીકળે છે કે આ કલ્યાણરાજ્યાએ રાજ્યાશ્રિત ધર્મો સિવાયના ધર્મો પ્રત્યે થાડી શંકાશીલ દૃષ્ટિ અપનાવેલી છતાં માટે ભાગે તા આ પર ધર્મો પ્રત્યે સંહષ્ણુતા જ ખતાવેલી. ખ્રિસ્તી ધર્મ રાજયાશ્રિત બન્યા એ પહેલાંની રામન-સામ્રાજ્યનો નીતિ કૅ મહાયાન પ્રત્યે કૂણુ સામ્રાજ્યના અવતાર તાંગ સામ્રાજ્યની નીતિ એનાં તાદશ ઉદાહરણ છે. મા દાખલામાં ધ્યાન ખેંચે તેવી બાબત આ સામ્રાજ્યવાદી સરકારોએ કાઈ કોઈ વખત અન્ય ધર્મેન હેરાન કરેલા કે રાજ્યરક્ષણથી વંચિત રાખેલા એ નહિ, પણ એના પ્રત્યે મહદ્ અ ંશે સહિષ્ણુતા ખતાવી એ છે. ખીજું, આશ્રયની વાત એ નથી કે હિન્દુ-ધર્મગુપ્ત-સમય દરમ્યાન અને ઇસ્લામ અરબ ખિલાફતની નીચે ફૂલ્યા ફચ્છા, કારણુ કે બન્ને કિસ્સાઓમાં આ ધર્મોતે રાજ્યાશ્રય અને રાજ્ય તરફથી પ્રચારનું પીઠબળ મળેલ, પણ રસપ્રદ વાત તો એ છે કે હિન્દુ-ધ પ્રેમી ગુપ્ત રાજાઓએ બૌદ્ધધમી ઓને હેરાન ન કર્યાં. પવિત્ર કુરાનમાં પણ જણાવ્યું છે એમ જ્યાંસુધી ખ્રિસ્તી યહૂદીઓ ઇસ્લામ સત્તાને સમર્થન આપે અને જિયાવેરા ભરે ત્યાંસુધી એમના પ્રત્યે સહિષ્ણુતા રાખવી એવી સૂચના ખલિફાએ હિંદુ અને પારસીઓ પરત્વે પણ પાળી; જેકે હિન્દુએ કે પારસીઆને કુરાનમાં કાર્ટ ઉલ્લેખ નથી.
અને
આનાથી ઊલટું, ધાર્મિક સહિષ્ણુતાને છેડી દેનાર રાજ્યોએ પાછળથી જે ખતરનાક પરિણામો ભેગાં હોય તેવા તે સાંખ્ય કિસ્સાઓમાંથી કલ્યાણરાજયના સામાન્ય લક્ષણ પેટે ધાર્મિક સહિષ્ણુતા ઊભરાઈ ઉપર આવે છે. ભારતવર્ષીમાં મુઘલકાલ દરમ્યાન ઔરગઝેબે એના પૂર્વજોએ સ્થાપેલ હિન્દુઓ તરફથી સદ્ભાવની નીતિ છેાડી તે મુઘલ સલ્તનતના પાયાને હ્રચમચાવી નાખનાર નીવડી. રામન સામ્રાજ્યમાં પશુ કેન્સ્ટેન્ટાઈને કથાલિક ખ્રિસ્તી ધર્મના અંગીકાર કર્યાં હતા છતાં અન્ય ધમાં પ્રત્યે સદ્દભાવ રાખ્યા હતા ત્યાંસુધી સામાન્ય બરાબર ચાલ્યુ’, પણ ત્યારબાદ થિયે ડૅાશિયસ પહેલાએ ખીન્ન બધા ધર્માંને રંજાડવાનું શરૂ કર્યું. ત્યારે સામ્રાજ્ય નાશમાંથી ન બચ્યુ'. આ ઐતિહાસિક અનુભવથી એ કુલિત થાય છે કે ૨૦ મી સદીમાં જો વિશ્વને કલ્યાણરાજ્યો તરફથી લાદવામાં આવે તેવાં રાજકીય તથા આર્થિક સ્વત ંત્રતા ઉપરનાં બધને જાહેર સલામતીની ખાત્રીના બદલામાં સ્વીકારવાનાં હોય તા માનવજાતે ફરી એક વાર સ્વત ંત્રતા માટે બીજું ક્ષેત્ર ખાળવુ' પડશે, કારણ કે થાડી પશુ સ્વતંત્રતા વિના જીવવું જ મુશ્કેલ છે અને આ ક્ષેત્રધર્મ હશે કે જે પ્રત્યે સત્તાવાળાને લોકો આ ક્ષેત્રમાં ચંડી ઘણી સ્વતંત્રતા ભોગવે એના વધે! નહિ હાય.
રાજ્યે ધાર્મિક કે આર્થિક સ્વતંત્રતા આપવી જોઈએ એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એ ધ્યાનમાં રાખવુ જરૂરી છે કે આવી ધાર્મિક સ્વત ંત્રતા લાકાતે લાવો આપવામાં રાજય કર્દિ ઝાઝુ કરતુ નથી, રાજ્યે જ્યારે કલ્યાણુરાજયના ખ્યાલને અપનાવ્યો ત્યારે આ સ્વતંત્રતા જરૂરી છે, પણ એ માટે એ તા નકારાત્મક વૠણુ દ્વારા જ મદદ કરી શકે એમ છે. રાજ્યેતા મુક્ત એટલુ કરવાનું રહે છે કે કોઈ પણૢ ધર્મને અનુસરતા એના અનુયાયીને શિક્ષા ન કરે કે કોઈ ધર્મ તરફ ભેદભાવ ન કરે અને એ પણ જોવું જરૂરી છે કે શાંતિ-અહિંસક સેવાકાર્યા સિવાય વિવિધ ધર્મોન અપનાવનાર પ્રજા આંદામ ́ફર કલહ ન કરે, ખરું જોતાં તેા રાજ્યનું આટલું જ કાર્યક્ષેત્ર આધ્યાત્મિક સ્વતંત્રતાની સફળતા માટે પૂરતું ન ગણાય, કારણ કે આ સ્વતંત્રતા ખરખર તા લોકીન્દ્ર ના અંતરમાં વસે એ જરૂરી છે. સાચી આધ્યાત્મિક સ્વતંત્રતા ત્યારે જ મેળવી શકાય કે જ્યારે ૨૪
જુલાઇ/૧૯૯૦
પથિય
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજને દરેકે દરેક જણ પોતાના ધર્મની માન્યતાઓ અને ખરાપણાના સત્યથી દઢ થયેલ હોય, પણ એમ છતાં પોશીને ધર્મના ખ્યાલે પ્રત્યે પણ એટલું જ નમ્ર હેય. આવી તરથી રેલી સહિષ્ણુતા જ ખરી સહિષ્ણુતા ગણાય. સાચી સહિષ્ણુતાને આધાર કદાચ એની પાછળ રહેલા હેતુઓ ઉપર રહેલો છે. આવા હેતુઓ ઉચ્ચ તેમજ નિમ્ન કક્ષાના કે હકારાત્મક કે નકારાત્મક પણ હોઈ શકે છે..
સૌથી નમ્ન કક્ષાને નકારાત્મક હેતુ એ માન્યતામાં સમાયેલ છે કે ધર્મને કાઈ વાસ્તવિક મહત્તા છે જ નહિ અને તેથી આપણે પડેશી કયા ધર્મને છે એ જાણવાની જરૂર નથી, એનાથી એછી કક્ષાને નકારાત્મક હતુ આ માન્યતામાં સમાયેલ છે કે ધર્મ એ તે ભ્રમ છે અને તેથી આ ધર્મ સાચે કે પેલા ધમ સાચે એની ચર્ચા-વિચારણા નિરર્થક છે. હુમલાખોરના પ્રતીકાર કરવા સંગઠન દ્વારા બળને ઉપયોથ કરવા એવા કાંઈક અંશ ચતુર વિચાર એ એનથી આછી કલાને નકારાત્મક હેતુ છે, પણ અહીં એ નોંધવું ડહાપણભર્યું છે કે મારા પડોશી પર કોઈ પણ કારણ વિના ભયાનક હુમલા કરીને પહેલે ઘાં હું માનું છું ત્યારે હમેસા છાવાને જ એવું હ મેરા બતાં નથી, કદાચ ઝઘડામાં પહેલા ઘા મેં કરેલ છતાં મરતાલ ધા મને જ પડે એ ચકાય છે. આનાવો ઓછી કલાને નકારાત્મક હેતુ એ માનવું છે કે યમક વર્ષ ણે બનહર અગવડરૂવ છે કે જેના કારગર સુરક્ષા ખતરારૂપ છે. આ કારણે આ જ સતાહભર્યું ગયું કે પદપર વિ૨, વો મત-વિવારવાળા વન સ ગઠને જીવ અને છ દેને મંત્ર બનાવે અને એકબીનને ખતમ કરવાના વિચાર છોડી રાતે સ્થાપે.
કંથક-માટ૮ન્ટાના વમ સુદ્ધાના દુષણના કાતરા-રૂપ પાશ્ચમના જગત જયારે સાહષ્ણુતાને અપના ને ત્યારે ઉપવું નકtiમક હતુ આ બે સાહષ્ણુતા માટ ઉતા અા હાલના પ થર્મના અનુભવ બતાવે છે કે આવા નકારાત્મક હેતુવાળા વાહષ્ણુતા કાઈ દાસૂચક ના. જયાધી અ ણ ઉચ્ચ તથા હકારાતમક હતુઓ તર૨ ન વળી સુધી અલ કાઈ ખાત્ર ન ખાય માં નકારાત્મક હતુઓવાળા સાહષ્ણુતા અનું માથું ફેર ના ઊચક. કદાય એ ધાનિક કક્રયાના રૂપના ફરી દબા ન દે તે એ કઈ બિનસાંપ્રદાવક વિચારવાર, જવી કે રાષ્ટ્ર થતા ફાસીવાદ ક સામ્યવાદ-ની દષ્ટગ પર થાય, એ નાવવું સુખદ છે કે ૧૭ મી સદીના પણ ૩૧ કરોનક હતુઓ ખાસ્તવમાં હતા અને હાલના તબકે એ જરૂરી બને છે કે એને હgબાનુ પુનરુત્થાપન થાય,
પરંવમ સહિષ્ણુતાના હકારાત્મક હતુ પાછળ પાવાતા સમજ છે એ રહેલી છે કે વાક સંધર્ષો ફકત સામાજિક દૂષણ ના, પણ સાથે સાથે પા૫ ૫ છે, કારણ કે એ મનુષ્યને હલા પાને જામત કરે છે. રાજય તરફથી ધનની બાબતમાં મનડ પણ એટલે જ નિ દલાય છે, કારણ કે આત્મા અને પરમાત્માને સુ બંધામાં ખત દેવાન, માઝ કે તેને ૫ બાવકાર ન પી. દેરક બનાને પોતાની રીતે જ ઈશ્વર સાથે તેનું બાધવાને આવકાર છે, બીજી કોઈને એમ ફક્ત આ એક સેવાના માર્ગે સિવાય દખલ કરવાને અવિકાર મળતા નથી અને આ બાબત હંતા વ ત પરૂપ ને , પણ તદ્દન નિરર્થક છે, કારણ કે બળથી ધમ-પ્રચાર ન થઈ શકે, મનુષ્ય તો દરેક મત એ પિતાના ખરેખર અંત:કરણમાંથી નિર્દોષ રીતે એકાએક સફરેલી હોય છે. આમ જ જુદા લે. એનો ઈશ્વર પ્રત્યેની માન્યતાઓ ભિન્ન ભિન્ન હોઈ શકે છે, કારણ કે પરમાત્મા કે સવાપરે ઈશ્વર સત્તા એ ગૂઢવાદને વિષય છે. મનુષ્યજાતને એક ઘણે ના ભાગ ત્યાંસુધી પહોંચી શકાય છે કે એને જાણી શકયો છે. આવા મહાન ગૂઢવાદને મૂળ સુધી પહોંચવા એક જ રસ્તો ન હોઈ શકે. મારા મતે હું
[અનુસંધાન પા. ૮ ઉપર ] પથિક
જુલાઈ ૧૯૦
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ મી સદીના ગુજરાતના દુષ્કાળ*
છે. જયકુમાર ર. શુકલ પ્રાસ્તાવિક: ગુજરાતના કોઈ પણ જિલ્લામાં ખેતી - સફળતાને આધાર મુખ્યત્વે ચોમાસાની ઋતુ ઉપર રહેતું હતું. દુકાળ ન પડ્યો હોય અથવા પૂર ન આવ્યું હોય એવું વરસ આદર્શ લેખd. અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિને કારણે દુષ્કાળ પડતા હતા. પાકના સફળ ઉત્પાદનને આ ર જાના કુલ વરસાદ ઉપર રહેતા હતા.
આ ઉપરાંત, અગાઉ વાહનવ્યવહાર અપૂરતો હતો અને વેપારના માર્ગે સારી રીતે વિકસેલા ન હતા તેથી આ સ્થિતિમાં વસતા લોકોએ પોતાના ગામમાં અથવા આસપાસનાં ગામે.માં પેદા કરેલા અનાજ ઉપર આધાર રાખ પડતા હતા. સ્થાનિક પાક નિષ્ફળ જાય એવા પ્રસંગે ગુજરાત જેવા પ્રતિના છે એમના અનાજન નિયમિત પુરવઠાની ખોટ પૂરવા માટે દેશના અન્ય પ્રદેશમાંથી અનાજ પ્રાપ્ત કરવાની આશા રાખી શકતા નહિ તેથી અસરગ્રસ્ત પ્રાંતમાં દુક્કાળ એટલે અનાજની સંપૂર્ણ તંગી અને દુષ્કાળ પડે ત્યારે ધનિક અને ગરીબ બધા લો કે એ લગભગ સમાન પણે એની પાયમાલીને
ગ બનવું પડતું હતું.
ગુજરાત સદીઓથી દુષ્કાળને ભોગ બનતું આવ્યું છે, આમ છતાં બ્રિટિશ યુગની અગાઉના સમયમાં પડેલા દુષ્કાળને સંપૂર્ણ હેવાલ પ્રાપ્ત થતી નથી. આ સંશોધન-નિબંધમાં મેં ગુજરાતમાં ૧૮ મી સદીમાં પડેલા દુષ્કાળને અભ્યાસ કર્યો છે. આ સમયગાળામાં ગુજરાતમાં મુઘલ સત્તાને અંત તેમ મરાઠાઓની સત્તાને આરેમ થઈ રહ્યા હતા. [આ નિબંધ લખવામાં મેં “મિરાતે અહમદીને અંગ્રેજી અનુવાદ, બે બે ગેઝેટિયર તથા અંગ્રેજી અને ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકે ઉપયોગ કર્યો છે.]
‘ચમન’ કાળ : ગુજ!:1માં ઈ. સ. ૧૭૧૮ માં વરસાદના અભાવને કારણે સખત દુકાળ પડ્યા હતા. એ વિ. સં. ૧૭૭૪ ના વરસમાં આવતા હોવાથી “ચુકવરે.' કાળ તરીકે ઓળખાય છે. એ સમયે અનાજના ભાવે એટલા એવા વધ્યા હતા કે બાજરી અને મઠ એક રૂપિયાના ચાર શેર લેખે વેચાતા હતાં, એ પણ ઘણી મુશ્કેલી એ તથા કષ્ટ પડ્યા બાદ ઘણે થાડા લા અ મેળવી શકતા હતા, પરંતુ અમદાવાના નામ સુના હૈ ર લી ખાનના સખત વહીવટી અકુશને કારણે કંઇ પણ વ્યક્તિ નબળા માણસ પજવણી કરી હતી નહે. નમો પદ ના અંતે હુકમ જાર કરવામાં આવ્યા હતું કે બહારથી લાવવામાં આવતું બધુ અનાજ ઇંદર કુલી ખાનને દીન ઇવ રઘુનાથદાસની હવેલીમાં ભેગું કરવું અને ત્યાંથી એનું પચાણ કરવામાં આવશે. વાવી લો અનાજ પ્રમાણસર અને એમના ભાગ અનુસાર પ્રાપ્ત કરી શકતા હતા. આખરે એ વરસે ઘણો મોડા વરસાદ પડ્યો, પરંતુ એ ખેતી માટે ઉપયોગી થાય એટલા પ્રમાણમાં નહોતે. વરસાદના પારણામે જમીન તથા મેદાને લીલાછમ બની ગયાં. અનેક ગરીબ તથા નિરવાર લેકો ભૂખનો વેદના દૂર કરવા લાગી નીકળતા વનપાતનો પાદડાં રાંધીને ખાવા લાગ્યા તથા એમની તાત્ર સુધા શાંત કર લાગ્યા. દુનો... આવા રાકથી લેકે. માંદા પડ્યા અને મૃત્યુને ભેટયા. . * ગુજરાત ઇતિહાય પરિષદના કલકત્તા અધિવેશનમાં વંચાયેલે નિબંધ, તા. ૨૫-૧૧૮૮ જુલાઈ/૧૯૯૦
પથિા
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાજની તીવ્ર તાંગી તથા ભૂખમરાને કારણે ગરીબ લોકો પોતાનાં ભુતાનાને ખવડાવી શકતા નિહ તેથા એ એમને એક અથવા બે રૂપિયાની કિંમતે વેચી દેતા હતા, દુષ્કાળની પાછળ મહામારી(મરકી)ના રાગ ફેલાયો, સંખ્યાબંધ લા ભૂખમરાથી તથા મરકીને લીધે મૃત્યુ પામ્યા. ગુજરાતમાં સૈકાઓથી ‘ચલણી’ અથવા ખાકરખાની' તરીકે જાણીતા એછા વજનના કાણાવાળા રૂપિયા અનાજ ઘી તેમ ખેારાકની ખીજી વસ્તુઓ વગેરેની ખરીદી માટે વપરાતા હતા. દુષ્કાળના આ વરસમાં રૂપિયાના નવા સિક્કો ચલણુમાં મૂકવામાં આ।. બહારથી અનાજની આયાત કરવામાં આવી, પરંતુ એની આયાત વેપારીઓ દ્વારા કે સરકાર દ્વારા કરવામાં આવી હતી એ જાણવા મળતુ નથી, ૨ ‘અઠ્ઠાઈસચેા' કાળ : તેર વરસ બાદ ગુજરાતમાં ઈ. સ. ૧૭૩૨ માં ખીને ભયંકર દુષ્કાળ પાથો, એ વરસે વિ. સ, ૧૭૦૮ ની સાલ હોવાથી એ ‘*સિયો' કાળ તરીકે ગુજરાતમાં ઓળખાય છે. એમ કહેવાય છે કે એ સમયે હવામાન ઝેરી ખન્યું હતું. લગભગ રાજ અનાજના ભાવ વધતા હતા. ભૂખમરાને કારણે મેટી સખ્યામાં લેકે મણ્ પામ્યા. નિક ને ગરીબ બંને વર્ગના હજારો લા તાવથી પીડાવા લાગ્યા. એમાંથી લેને એકાદ સપ્તાહમાં ક્રમળે! થયા અને એએ મૃત્યુ પામ્યા. એટલી મેટી સંખ્યામાં લોકો મરણુ પામ્યા કે એમને કફન એઢાડવા અથવા મૃત દેહેને કબર કે મશાનમાં લઈ જવા માસે મળતા નહિ, દરાજ સગાંસ`બધીઓ વગરના સંખ્યાબંધ મૃન દેહૈ। શેરીએ અને મારામાંથી ખેંચીને સાબરમતી નદીની રેતમાં ક્ષુદ્ર વામાં આવતા. ત્યાં કાગડા અને કૂતરાં અને ખાતાં. ‘મિરાતે અહમદી'ના લેખકે પોતે ચારને બદલે માત્ર એ મામાને એક શબપેટી(Coffin)માં, બે મૃતદેહ લઈ જતા જોયા હતા. સામાન્ય માણુમા ઘણા દુ:ખી થઈ ગયા અને એમણે અસહ્ય વેદના સહન કરી.
આસપાસના ક્રસબા તેમ ગામેાના લેક સ્થળાંતર કરીને નજીકનાં શહેરમાં ગયા, એમ ભૂખમરાથી પીડાતા હતા તેથી એએક હાથમાં વાડે! લઈને શહેરમાં ભી ૫ માગવા રડવા લાગ્યા. એએ એમનાં 'તાતા તથા પૌત્રા કે પૌત્રીએાને વેચી દેવા માંગતાં હતા. માત્ર એક કે બે રૂપિયામાં પેાતાનાં વહાલાં બાળકાને વેચી દેવા તૈયાર થયેલા લેકનાં દશ્ય! મર્ગો અને ભુજારામાં જોવું એ વાસ્તવમાં દુઃખદ ધડના કુંતી.
આવી કુદરતી આપત્તિમાંથી મારવ ડીએએ લાભ લેવાની તક ઝડપી લીધી, 'મિરાતે અહમદી'ને લેખક જણાવે છે કે મારવાડીએ જે મેક પીને કુળવાન તથા નીચા કુળની અનેક સ્રષાને તથા બાળાને ખરીદી લીધું, એમણે પોતાની માન્યતા મુજબ શુદ્ધ કાને એમને ગુલામા બનાવ્યાં એમનુ ધર્મ પરિવર્તન કરાવીને એ બધાને ભારવાડ ઊકલી આપ્યાં ક
તરલેાતા’કાળ; ઈ. સ. ૧૭૪૭ માં ગુજરાતમાં એક ભયંકર દુષ્કાળ પડયો, જે વિ, સં. ૧૮૦૩ માં પડવો હેવાથી તરલતા' અથવા 'તિલેતરે.' કાળ તરીકે ઓળખાય છે. એ વરસે લેશ માત્ર વરસાદ પડ્યો નહિં તેથી પાણીની પશુ તીવ્ર તંગી પડી, ઘાસ પણ ઊગ્યું નહિ, લેને અપાર દુ:ખો વેડવા પડ્યાં, લાકેએ ભેગા મળીને વરસાદ માટે પરમેશ્વરને પ્રાર્થવાએ કરી, મુસ્લમોએ બદોએ કરી, પરંતુ મુશ્કેલીએ આછી થઈ ડિ.
અનાજના ભાવા ઘણા વધી ગયા. અતાજ એક રૂપિયાનું છ શેર કે આઠ રોર વેચાતુ હતુ. ગામડાંના ગરીબ સૈકા અનાજના અભાવે ઝાડનાં મૂળિયાં ખાવા લાગ્યા. ખેરાકની શોધમાં ભટકતા લા પ્રાણીઓનાં મડદા ખોરાક તરીકે ઉપયોગ કરવા લાગ્યા. તળાવ અને ટાંકાં ભિખારી તથા ગરીબે.નાં તાંસળાં જેવાં સૂકાં અને ખાલી થઇ ગયાં. પણીની અછતને લીધે અનાજ પશુ મૈથુ પથિક
જુલાઈ ૧૯૯૦
२७
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈ ગયું. ખામ કરીને પાટણ જિલ્લા લેકે પાણી વિના માછલામી માફક અશાંત બન્યા. એ પાતાના રહેઠાણાને ત્યાગ કરીને ખારાકની શોધમાં આથી તેમ ભટકવા લાગ્યા. એ ટાળામાં ભેગા થઈને માળવા તથા દેશના અન્ય પ્રદેશામાં સ્થળાંતર કરી ગયા તેથી એ વિસ્તારનાં અનેક ગામે ઉજડ બન્યાં હતાં. અ! પ્રકારની સ્થિતિ આખું વરસ ચાલુ રહી. અનેક લોકો અને ઢાર અનુક્રમે અનાજ તથા ઘાસના અભાવે મૃત્યુ પામ્યાં,૪ અનાજના ભાવા ધણુા ઊંચા ગયા અને એક રૂપિયામાં છે કે આ શેર અનાજ વેચાતું હતુ. પ
સતરા' કાળ : ઈ.સ. ૧૭૬૧ માં ગુજરાતમાં હવાનું પ્રદૂષણ તથા મારવાડીનાં તાકાત ને કારણે દુષ્કાળ પડયો હતા. એ વિ.સ'. ૧૮૧૭ માં આવતો હોવાથી ગુજરાતમાં ‘સતરા' કાળ તરીકે ઓળખાય છે. ડા સમાં એટલે કે બે કે ત્રણ દિવસમાં ભરકીને કારણે દ્વારા લોકો મરણ પામ્યા. મૃત્યુ પામનારની સંખ્યા એટલી માટી હતી કે દફનધિ અથવા અગ્નિસ’સ્કાર કરવા માટે માણસે મળતા હતા. સત્તાવાળાઓ તરફથી બિનવારસી મૃતદેહને સાબરમતી નદી પાસે નાખી દેવામાં આવતા હતા. નજીકનાં સખા અને ગામેાના ભૂખે મરતા લોકો ગ્રેમનાં ભૂખ્યાં સંતાતાને વેચી દેવાના ઇરાદાથી શહેરમાં જતા. એક પિયા અથવા એ રૂપિયાના એક લેખે બાળકો વેચાતાં હતાં. અનાજના ભાવે ખુબ ઊંચા ગયા અને એ ભાવે આશરે સાત વરસ સુધી ચાલુ રહ્યા. સામ ન્ય પ્રકારનું અનાજ એક રૂપિયાના વીસ શેર લેખે વેચાતુ હતું ક
સુડતાળા' કાળ : ઈ.સ. ૧૭૯૦-૯૧ ના વરસમાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો નહિ તેથી અનાજ પાકથું નહિ અને દુષ્કાળ પડ્યો. ગુજરાતમાં એને ‘સુતાળે,’ કાળ એટલે કે વિસ', ૧૮૪૭ ના કાળ કહે છે. એ સમયે અનાજના ભાવા ઘણા ઊં’ચા ગયા. મનાજ એક રૂપિયાનું સુરતી આઠે શેર વેચાતુ હતુ. જે લોકો પાસે એમનાં ગામામાં અનાજના સંગ્રહ કરેલા હતા તે ગરીબ અને ભૂખ્યા લેાા લૂટી જશે એવા ભયથી વેચવાની હિંમત કરતા નટ્ઠાતા, કેટલાક ઢારના ખોરાક (cattle-bood) તથા ચોખાના સૂપ ખાઈને જીવવા લાગ્યા. કેટલાક પ્રતિષ્ઠિત લેકા પણ ભુખે મરતા હાવાથી એમણે કૂવા તળાવ કે નદીમાં પડીતે અથવા અન્ય કોઈ રીતે જીવનને અંત આણ્યો. કેટલાંક રાખાપોએ પેાતાનાં આળાર્કને મારી નાંખીને એમનુ માંસ ખાધું. સાનુ અને ચાંદીના દાગીના ઘી ઓછી કિંમતે વેચાવા લાગ્યા, પરન્તુ એને ખરીદનાર કાઈ નહેતુ.
એ સભ્ય અસહ્ય ગરમી પડવાથી ચાળે! ફાટી નીકળ્યા, સુરત શહેર! અનેક લોકા મૃત્યુ પામ્યા. મૃત્યુ મિનારની સખ્યા એટલી માટી હતી કે સારા અને નવસારી દરવાજા પાસે મેટા ખાડા ખોદીને એમાં મૃત દેહેશને ઘટવામાં આવ્યા. ગરીખાના મૃત દેહ માર્ગો દુષ્કાળ દોઢ વરસ ચાલ્યા.૭
ઉપર પડી રહેતા. આ
સારહ(જૂનાગઢ રાજ્ય માં દુષ્કાળની અસર ઘણી તીવ્ર હતી. ત્રાસ તથા તાજ ઘણા ઊંચા ભાવે વેચાતર્તા હતાં. ગરીબ લોકો રોટલો મેળવવા માટે મુસ્લિમ થઈ ગયા. ખાતી કુદરતી આપત્તિમાં નવાના નીમેલ! ખરા ભાંગરાળ વેરાવળ તથા પાટણ પરગણાંએમાં મહેસૂલ ઉઘરાવવામાં ઘણા કડક બન્યા. ચારવાડને કિલ્લા દીવાન રાજી અમરછની સત્તા હેઠળ મૂકવામાં આવ્યેા હતા, એમણે પોતાની જવાબદારી પર બાકી મહેસૂલ ભરી દીધુ' અને સૈનિકાને હડાવી લીધા.
ખેડા જિલ્લામાં ૧૦૯૦-૯૧ માં અતિ ગ ંભીર દુષ્કાળ પડયો હતા. આખા વરસ દરમ્યાન માત્ર એક વાર વરસાદ પડયો હતો. લોઇને માળવા તરફ સ્થળાંતર કરવું પડયુ. તે ત્યાં મરકીના ભાગ બનવાથી ઘણી મેટી સખ્યામાં લેાકા મરણ પામ્યા. વડોદરાના મહારાજા ગાયકવાડે ઘાસની
૨૮
જુલાઈ/૧૯૯૦
પથિક
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઊપજમાં ચોથા હિરસા લીધા તે સિવાય તેમણે બધ' મહેસૂલ માફ કર્યું' એમ કહેવાય છે તથા ગુનાએ દબાવી દેવાનાં પગલાં લીધો. આ હદની સ્થિતિ દરમ્યાન એ શિલોંગમાં સડા ખાર શેર બાજરી, ૧૬ શેર ઘઉં, ૨૪ શેર ડુંગર અને ૨૦ શેર દાળ વેચાતી. ૯
એ દુષ્કાળના હેવાલ આપતાં રસૈયદ શરીફ શેખે જણાવ્યું કે ભાજીરાવ પેશવાના કુટુંબનો રાધાબા નામનો સરદાર ભુખે મરતા ઘણા લોકોને લઈને પૂનાથી સુરત ગયા અને વેપારીઓએ છુપાવી દેવા પ્રયાંસા કરવા છતાં અનાજની લૂંટ કરી સમયે નિઝામુદ્દીન સરતનો સૂક્ષ્મા હતા. સુરતમાં અનાજ મળતું ન હતુ. ત્યારે ઢારને મારી નાખીને એનું માંસ ઓછી કિ‘તે વેચવામાં આવ્યું', એમ છતાં સંખ્યાબ"ધ લેક ભુખથી મૃત્યુ પામ્યા. ગરીબ એમના બાળકોને આઠ આના(૫૦ પૈસા)ના એક લેખે વેચી દેત કેટલાક ગરીમા એમનાં બાળકનું જીવન બચાવી લેવાના ઇરા– દાથી નિક લોકેાને મત આપી દેતા હતા ૧૦ માર્ગ ઉપર લેકને લૂટી લેવામાં આતતા હોવાથી અસલામતી પ્રવર્તતી હતી.
૧૭૯૦-૯૧
અમદાવાદમાં સંખ્યાબંધ લા અને ઢાર દુષ્કાળ તથા રાગચાળાને લીધે મૃત્યુ પામ્યાં. અનાજના ભાવ એટલા માં વધ્યા કે એ એક મહુના ચાર આના(૨૫ પૈસા ને બદલે એક મણના મેપિયા લેખે વેચાતું હતું. વિવિધ સ્થળેાએ વેચાતા અનાજના ભાવ નીચે મુજબ હતા :
કાચા મણના ભરવ ચાખા
વર્ષ
શ. આના
૧- ૩
23
વર્ષ
૧૭૯૦-૯૧
"1
33
પથિ
ખેડા જિલ્લા
બાજરી
ઘઉં.
કોદા
સ્થળ
સાણંદ તાલુકા
વાળકા
પ્રાતીજ
11
www.kobatirth.org
از
સ્થળ
સાણંદ તાલુકા
વાળકા
પ્રાંતીજ
જુવાર
રા
તુવેરની દાળ
બંટી
ધી
આવા
મગ
૧-૧૪
—
૨=૦૦
૧૯૦-૯૧
રૂા. ૧/
૧
19
વેપારીઓના જૂના ચાપડામાંથી મેળવેલા ભાવ
૧
૧
૧
-
૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
સારી જાતના ચાખા ઘઉં
શ. માના
શ. આના
૧-૧૪
૧-૪
મ
જુલાઈ/૧૯૯૦
For Private and Personal Use Only
૨-૦૦
૫-૦૦
-
ધી
Q.CO
શેરે
૧૮
૧૬
२७
૧૨૫
૨૦
૨૪
ર
શા
૨૨૧
બાજરી
રૂ. આતા
૧૧૨
1 t
ગાળ
***
૧૦-૦
{
૨૯
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
م
ગવાર ખાદ્ય તેલ
ગોળ
તમાકુ
م م م م م م م
દિવેલ ભરૂચ જિલ્લો ૧૨
૧૭૮૦-૯ી રૂ! ૧૦/
- ૧૬ મણની ૧ કળશીના જુવાર રૂ. ૭૫/બાજરી રૂા. ૪૫/રૂા. ૧૪
એક મણના સ્થળાંતર : પોતાના પ્રદેશમાં સખત દુષ્કાળ હોવાથી મારવાડ અને સૌરાષ્ટ્રમાંથી લોકો મોટી સંખ્યામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવી વસી ગયા હતા..
રાહતનાં કાર્યો : આ દુષ્કાળ દરમ્યાન વડેદરા રાજયમાં સરકારી તિજોરીમાંથી ગરીબ લેકને નાણાં વહેંચવામાં આવતાં હતા. આ ઉપરાંત યુવા અને તળાવે છે વા જેવાં રાહતનાં કાર્યો સરકાર ' હા શરૂ કરવામાં આવ્યાં હતાં તથા ભૂખે મરતા લોકોને ખોરાક પૂરો પાડવામાં આવતું હતું 13
રેવાકાંઠા વિસ્તારના ભૂખે મરતા લેક રાજપીપળા દેવગઢ બારિયા છોટાઉદેપુર સંતરામપુર લુણાવાડા વાડાસિનેર વગેરે રાજ્યના રાજા પાસે ગયા, જ્યાં એઓને રાક આપવામાં આવતા હતો. ૧૪ ભરૂચના લલુભાઈ મજમૂદાર તથા આશારામે એમનાં અનાજન ગામે ખુલ્લો મૂકીને ગરીબ લેકેને ના મૂળે અનાજ વેચવાની વ્યવસ્થા કરી હતી. કેટલાક ધનિક લેટોએ મકાન બધાવવાનું શરૂ કરીને ગરીબ લેકિને કામ આપ્યું. માંડવી(સુરત જિલ્લાના રાજાને દેશના અન્ય પ્રદેશમાંથી અનાજ આથત કર્યું અને ગરીબ લેક ને વહેચ્યું હતું. ૧૫ સુરતના એક શ્રીમંત રતનજી માણેકજી આંટીએ દાન કરવાની ભાવનાથી ઓછા ભાવે અનાજ વહેચવાની વ્યવસ્થા કરેલી. જનરલ બેલાસિસે સુરતના લોકોને રાહત આપવા માટે ફાળો ઉઘરાવ્યું હતું કે
નિષ્કર્ષ : દુષ્કાળના સમયે અનાજા ભાવો ઘણા ઊંચા જતા અને ગરીબ લો કે ભૂખમરાને લીધે ઘણી મોટી સંખ્યામાં મૃત્યુ પામતા હતા, ભૂખ સંતોષવા માટે ગરીબ લેકે પાંદડાં અને ઝાડનાં મૂળ ખાઈને જીવતા હતા. બારકની તીવ્ર તંગીને કારણે કે એમનાં બાળકને ખવરાવી શકતા નહિ તેથી એ એમને એક કે બે રૂપિયામાં વેચી દેતા હતા. ભૂખમરાને લીધે ઢેર પણ મોટી સંખ્યામાં મરણ પામતાં. લોકે ભૂખમરે તથા રોકચાળાને કારણે પણ મૃત્યુ પામતા હતા કેટલાક આબરૂદાર કે ભીખ માગી ન શકવાથી કુવા તળાવ કે નદીમાં પડીને આપઘાત કર્તા હતા,
ખેરાકની શોધમાં ગામડાંઓમાંથી લેક પાસેનાં શહેરોમાં સ્થળાંતર કરતા હતા. ગુજરાતના ઘણા લે કે દેશના અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરી જતા. રાક મેળવવા માટે કેટલાક લોકો ધર્મ પરિવર્તન
[અનુસંધાન છે. ૮ નીચે ] : જુલાઈ ૧૯૯૦
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાષ્ટ્રને સ્વાતંત્ર્યસંગ્રામ અને મહેસાણા જિલ્લા ઊંઝા કાવતરા-કેસના સંદર્ભમાં એક વિશેષ અભ્યાસ
શ્રો. દાઉસિંહ શિવસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતમાં અવેલે મહેસાણા જિલે એ પ્રથમ વડોદરા રાજને એક ભાગ હતા. એ વખતે એ મહેસાણા પ્રાંત' તરીકે ઓળખાતું હતું. ગાયકવાડી રાજ્યમાં શાંતિ હતી, પરંતુ પાસે જ આવેલા બ્રિટિશ પ્રદેશમાં જયાં જયાં સત્યાગ્રહ થતા ત્યાં ત્યાં મહેસાણા જિલ્લાને સ્વાતંત્ર્ય-સૈનિકે પહોંચી જતા અને ત્યાં સત્યાગ્રહી બની લડતમાં ટેકો આપતા
મહેસાણા જિલ્લાની પ્રજાએ ફક્ત ૧૯૪૨ ની લડતમાં જ ભાગ લીધો ન હતો, જા જિલ્લાની પ્રજાએ ૧૮૫૭ અને ૧૯૩૦ની ચળવળમાં પણ ભાગ લીધો હતો. ૧૮૫૮ થી જ આ જિલ્લાના ખેરાળુ વડનગર અને વિજાપુર લડતનાં કેન્દ્ર બન્યાં હતાં અને જિલ્લાના પ્રથમ શહીદે પણ એ વખતે થયા હતા. ૧૯૩૦ ની લતમાં પણ આ જિલ્લાના જુવાને એ ભાગ લીધે હતે. આ જિલ્લાના એ વીરમગામમીઠાના કાયદાના ભંગના કાર્યક્રમમાં ભાગ લીધે હતો. ખાસ કરીને કડીના માણસે એમાં હતા. ૧૯૪ર ને 'હિંદ છોડો' લડતમાં પણ જિલ્લાના જુવાનોએ ભાગ લીધો હતો. ૧૯૪૨ માં, ખાસ કરીને, મહેસાણા જિલ્લાના કલ કડી ખેરાળુ ચાણસ્મા પાટણ મહેસાણા વિસનગર વિનપુર સિદ્ધપુર વગેરે તાલુકાઓને મહત્તવને ફાળે હતે.
મહેસાણા જિલ્લે ગાયકવાડી રાજ્યને ભાગ લેવાથી અંગ્રેજો સામે સીધી લડતનું કોઈ કારણ ન હતું, છતાં ગુજરાત અને ભારતવર્ષના બીજા ભાગમાં જયારે આઝાદીની લડતે જોર પકડયું
ત્યારે સહજ રીતે જ એના પડઘા ગાયકવાડી પ્રજમાં પડયા. પડેશી પ્રજાનાં વિચાર અને આંદોલન | મહેસાણા જિલ્લામાં પહેલાં અને પડોશી પ્રજાને સાથ આપવા અહીં પણ અંગ્રેજો સામે લડત શરૂ થઈ.
૧૯૪ર ની લડતે દેશના બધા વિસ્તારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એમાં મહેસાણા જિલ્લાનું પ્રદાન ઓછું નથી. મહેસાણા જિલ્લાના યુવક્રિએ આ લડતનું સંચાલન વડેદરો શહેરમાં મહેસાણા જિલા મિત્રમંડળ” દ્વારા કર્યું હતું. આ મંડળ પાછળથી “આર્ય સંગઠન પ્રગતિ મંડળ'ના નામે એળખાયું. આ મંડળના સભ્યો કર્મયોગના પ્રચારના બહાને રાષ્ટ્રિય પ્રવૃત્તિઓ કરતા હતા. આ મંડળના સભ્યોમાંથી કેટલાકે ભાંગડિયા પ્રવૃત્તિને પણ આશરો લીધે હ. - મહેસાણા જિલ્લાના કેટલાક જવાને વડોદરામાં સરકારી નોકરી કરતા હતા તેઓએ વિચાર્યું કે આ લડત માટે ખડતલ જુવાને તૈયાર કરવા કાઈ યોજના બનાવવી જોઈએ. એમણે આ પ્રવૃત્તિ માટે એક મંડળ રચવાને નિર્ણય કર્યો અને “મહેસાણા જિલ્લા મિત્રમંડળની સ્થાપના કરી.
મહેસાણા જિલ્લા મિત્રમંડળ’ ખમીરવંતા જુવાને તૈયાર કરવા વડોદરાના નાગરવાડા માં આદર્શ છાત્રાલય શરૂ કર્યું હતું. છાત્રાલયમાં રહેનાર દરેક યુકે સ્વાશ્રયી જીવન જીવવાનું હતું. જાતે રાંધવું, અનાજ સાફ કરવું, વાસણ સાફ કરવાં, વગેરે પ્રવૃત્ત જતિ કરવાની રહેતી. ખોરાકમાં દાળ ખીચડી અને બાજરીના રોટલા તેમજ ઘીના બદલે તલ ખાવાનું રહેતું. આ જવાને કમાટીબાગમાં દરરોજ કસરતની તેમ લાઠી વગેરેની તાલીમ આપવાની છાત્રાલય તરફથી વ્યવસ્થા કરવામાં આવતી હતી. વક્તૃત્વસ્પર્ધાઓનું આયોજન કરીને એમને ભાષણ કરવાની તાલીમ પણ અપાતી હતી. આવી આકરી જીવન*ગુજરાત ઇતિસાસ-પરિઝાના કલકત્તા-અધિવેશનમાં વંચાયેલે નિબ૬ તા. ૨૬-૧૧-૮૮ પશ્ચિા
જુલાઈ/૧૯૯૦
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*સેાટી ઢાવા છતાંય મેટી સ ંખ્યામાં યુવકે છાત્રાલયમાં ભેગા થતા અને દેશ માટે ખમીરવંતા જુવાનાનુ સંગઠિત દળ આમ તૈયાર થયું હતું.
૧૯૪૨ માં જ્યારે હિન્દુ છેડો'ની હાકલ થઈ ત્યારે એક અલૌકિક શક્તિએ મિત્રમ`ડળના સભ્યાને આઝાદીની લડતમાં કામગીરી બજાવવા વિશ્વાસમાં લીધા. આ અલોકિક શક્તિ ‘પ્લે–ચેર’ના નામે ઓળખાતી હતી, આ અલૌકિક શક્તિનું વાહન તુલસીભાઈ પટેલ, પૂનમચંદ પટેલ, હેમચંદભાઈ પટેલ, રામજીભાઈ પટેલ, કર્કાન્તભાઈ વ્યાસ વગેરે કરતા હતા. શ્રી તુલસીભાઇના કહેવા પ્રમાણે આ પ્લે-ચેર ઉપર લાડ ક્રિશ્ના આત્મા આવતા હતા અને એ બધા સભ્યોને લડતનું સંચાલન કેડી રીતે કરવુ એની સૂચના આપતા હતા. આ અલૌકિક શક્તિએ આ મ`ડળના સભ્યોને પોતાનામાં સંપૂર્ણ શ્રદ્ઘા રાખવાનું સૂચન કરી ૧૯૪૨ની લડતમાં માર્ગદર્શન અને મદદુ આપવાનું સ્વીકાર્યુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌ-પ્રથમ આ અલૌકિક શક્તિના વાહનથી મિત્રમંડળતુ બધારણ તૈયાર થયું, જેથી હવે એ આÖસ'ગઠન પ્રગતિમ`ડળ'ના નામે ક્ષેાળખાયું, આમ મઢેસાણા જિલ્લા મિત્રમ’ડળ'ના નામે ઓળખાતું મંડળ હવે “મા સંગઠન પ્રતિમા”ના નામે ઓળખાવા લાગ્યું. આ મંડળના શરૂઆતમાં વી8 સભ્ય હતા. આ પ્રતિમડળની કારોબારીનુ નામ 'સ્વસ્તિક લોગ' હતું.
આ મંડળના સભ્ય માટે “ગીતા” શ્રદ્ધાનુ પ્રતીક હતા, લાડ ક્રિશાનું પ્લે-ચેરમાં આવાહન કરતા હતા અને એમના માર્ગદર્શનવી લડત દરમ્યાન સભ્યો પાતાની ફરજ શ્રૃજાવતા હતા. નિષ્કામ કર્મ દરેક સભ્યે કરવાનુ હતું. જેમ મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ ભગત્રાને નેતૃત્વ પૂરું પાડ્યુ હતુ તેમ મંડળના સભ્યાને કોરા જેવા સ્વાધી અ ંગ્રેજોને હાંકી કાઢવા માટે પ્લે-ચેર માર્ગ ક ને આપ્યુ હતુ.. આ મંડળના સભ્યો આઝાદી માટે આત્મલિદાન આપવા તત્પર હતા,
આ મંડળના જે સભ્યને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં રસ હતો તેવા અધા સભ્યોએ ભેગા મળીને સરકારને હંફાવવા માટે નીચે જણુાવ્યા પ્રમાણેની ભાંગફૈડિયા પ્રવૃતિ કરવાનું વિચાયુ'' :
(૧) ભેંમ્બયાજના : નજીકના રેલવે સ્ટેયના પરથી માલગાડી આવવાના સમાચાર મેળવી રેલવેના પાટા પર બોમ્બ ગાડવી ગાડીઓ ઉથલાવવી.
(૨) હુથિયારા એકઠાં કરવાં
(૩) સરકારી મિલકતોના નાશ કરવા.
(૪) ગ્રામ-વિસ્તારની પ્રજાને ભવિષ્યના ખળવા માટે જાગ્રત કરવી.
(૫) ઉપર્યુક્ત પ્રવૃત્તિઓ માટે આર્થિક સગવડની વ્યવસ્થા કરવી.
૩૨
આ પ્રતિમ`ડળના સભ્યોને મુંબઈનાં ગુપ્ત મળે તે જિલ્લાના દેશપ્રેમીએ પાસેથી પૈસા મળતા હતા, પરંતુ ૧૯૪૨ ના ડિસેમ્બરમાં મ`ડળ પાસે નાણાં ખૂટતાં મ`ડળના સભ્યાએ પ્લે-ચેરને પ્રશ્ન પૂછો : નાણાં કાંથી મેળવવાં ? એના જવાબમાં આદેશ મળ્યા કે ગમે તે માર્ગે કંઈ પણ પૈસાદાર પાસેથી પૈસા મેળવા.
જુલાઈ ૧૯૯૦
For Private and Personal Use Only
[અપૂર્ણ]
પથિક
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુલાઈ '90 Reg. No. GAMC-19 [પૂડી 2 થી ચાલુ ] મહાદેવ (વાવ-બનાસકાંઠા)ના મંદિરમાંની અને વડોદરાના માંજલપુર વિસ્તારની સુદર્શન સોસાયટીમાંથી પ્રાપ્ત તથા અમદાવાદના પુરાતત્વ ખાતાના સંગ્રહમાંની પ્રતિમાઓમાં શ્રીવત્સનાં ચિતું જોવા મળે છે. શ્રીવત્સના ચિવાળી કેટલીક પ્રતિમાઓ રાજસ્થાનમાંથી મળી હોવાનું નોંધાયું છે. 11 નીલકંઠ મહાદેવ( મિયાણી)ની લકુલીશ પ્રતિમાઓને સુડોળ સપ્રમાણ દેહ અને આલેખનશૈલી 11 મી સદીનાં શિ૯ોને મળતાં. છે. લકુલીશની બીજી એક પ્રતિમા ઘુમલી-નવલખા મંદિરની ઊંચી પીઠિકાના ઉત્તર તરફના ગોળ સ્તરલિકાયુક્ત ગવાક્ષમાં આવેલી છે. અહીં લકુલીશને વેત્રાસન પર મૂકેલા ગેળ આસન પર પદ્માસન વાળીને બેઠેલા બતાવ્યા છે. પ્રતિમા ઘસાયેલી હોવાથી વિશેષ પ્રતિમા લક્ષણો તારવી શકાતાં નથી, એમ છતાં પ્રતિમાના જમણા હાથમાં લકુટ(દડ)ના થડે ભાગ જળવાય છે, જ્યારે ડાબા હાથમાં માતુલિંગ ધારણ કરેલ છે. ખભાને અડકતી 4. . . . મસ્ત ક પર ઉષ્ણીષ, ઉપરનાં ભાગમાં પદ્મપત્રનું આલેખન, ઊર્વ મેઢ-અવસ્થા અને આસન પર લિંગને નીચેને અંડભાગ (વૃષણ) ખાસ નોંધપાત્ર છે. આ પ્રતિમા પણ 11 મી સદીની જણાય છે. છે. બે જે, વિદ્યાભવન, આશ્રમ રેડ, અમદાવાદ-૩૮ 00 09 -3: 00 09 - .) રામભાઈ સાવલિયા સૌરાષ્ટ્રપ્રવાસ દરમ્યાન આ પ્રતિમાઓ વિશે ધ્યાન દોરી માર્ગદર્શન આપવા બદલ હૈ. પ્રવીણભાઈ સી. પરીખને આભારી છું. 2. વાયુપુરાણ, ખંડ 1, અ. 23, શ્લેક 203-214 3. જે પી. અમીન, ગુજરાતનું શવમ્ તિવધાન’, પૃ 82 * એજન, 83 5. જે પી અમીન, “ગુજરાતમાં શૈવધર્મનું પ્રાચીન સ્વરૂપ તથા એને ઉત્તરકાલીન પ્રચાર (ઈ. સ૧૩૦૦ સુધી.” મહાનિબંધ (અપ્રગટ), 1964, પૃ. 274-76 6. ક ભા. દવે, ગુજરાતનું મૂતિવિધાન’, પૃ. 304 7. જે પી. અમીન, ઉપર્યુક્ત મહાનિબ'ધ), ચિત્ર 83 થી 91 8. રવિ હજરનીસ, લકુલીશની એક અપ્રગટ પ્રતિમા’, “વિદ્યાપીઠ”, વર્ષ 19, અંક 1, 1981, 5, 40-41 9, મુ. હ, રાવલ, કર્ણાવતી અમદાવાદની લકુલીશપ્રતિમા’, ‘સામીપ્ય”, પુ. 5, અંક 3-4, 1988-89, પૃ. 107-108 10, જે. પી. અમીન, ગુ. શે મૂ, પૃ 84 11 રતનચંદ્ર અગ્રવાલ, શ્રીવત્સ, લાંછન ઈન ધ લકુલીશ ઈમેજીસ’, ‘વરદા” (હિન્દી), વં. 7, નં 2, 1964, પૃ 1-4 મુદ્રક પ્રકાશક અને તત્રી : " પથિક કાર્યાલય ' માટે પ્રો. કેશવરામ કા. શાસ્ત્રી, ઠે, મધુવન, એલિસબ્રિજ, - અમદાવાદ-૩૮૦ 006 તા. 15-7-1990 મુદ્રણસ્થાન : પ્રેરણા મુદ્રણાલય, રુસ્તમઅલીને ઢાળ, મિરજાપુર, અમદાવાદ-૩૮૦ 001 પૂ' : ઈન્ટરનેશનલ પ્રિન્ટિગ વફસ, શાહપુર, માળીવાડાની પોળ સામે, અમદાવાદ-૩૮૦ 001, For Private and Personal Use Only