________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરાટ્-વ’શ
શ્રી. કર્ણાસહુ ગા. ચૂડાસમા
[ઋગ્વેદના ‘પુરુષ-સૂક્ત'માં ‘યાયાન પુરુષ” વિષયમાં કહેતી વેળા સમગ્ર પંચમહાભૂતા અને એક પાદ માત્ર છે એમ કહેવામાં આવ્યું છે. આ પુરુષમાંથી ‘વિરાટ્' (સ. વિત્તા શબ્દની ૧ લી વિક્તિનું એકવચન વા)ની ઉત્પત્તિ થઈ. એન્ને ભૂમિ અને શરીરધારીએાને સરજ્યાંક ભૂમિથી અહીં માત્ર આપણી આ પૃથ્વી જ નહિ, પરંતુ સમગ્ર બ્રહ્માંડ સમઝવાં જોઇયે. પૃથ્વી પણ એમાંના એક સૂક્ષ્મ કણ છે. આ પૃથ્વીની ઉત્પત્તિ કેટલી જૂની ? વિજ્ઞાન આ વિષ્યમાં ભાગળ વધ્યુ છે અને તે અંદાજે સાડાચાર અબજ વર્ષોનો સમય આંકયો છે. (જુએ ‘એન્સાઇકલાપીડિયા બ્રિટાનિકા – શિકાગા, ઈ. સ. ૧૯૮૨ ની આવૃત્તિ, ગ્રંથ ૫, પૃ. ૫૧૩,) પૃથ્વી ઉપર માનવ-સદશ પ્રાણીઓને વિકાસ કેટલા જુના સમયમાં શરૂ થયેલા એ વિશે પૃથ્વીના પેટાળમાંથી મળેલા અશ્મીભૂત અવશેષો (fossils)ના અભ્યાસથી જાણવાનું સરળ બન્યુ છે. જેની ‘દ્રુમ-વાનર' (Driopithecus) સંજ્ઞા આપવામાં આવી છે તેના એવા અવશેષ પચીસ લાખથી સાઠે લાખ વર્ષ વચ્ચેના મળી આવ્યા છે, જ્યારે જેને ‘પૂર્ણ માનવ' કહી શકાય તેવા( Home Sapiens )નું મૂળ સાડા ત્રણુ લાખ વર્ષ જેટલું જૂનુ' એના પ્રાપ્ત અશ્મીભૂત અવશેષોના અભ્યાસથી જાવામાં આવ્યુ છે, પ
આ પૂર્ણ માનવના પણ વિલંભન્ન રંભેદે પાંચ પ્રકાર
વામાં આવ્યા છે. આમાંના ત્રણનુ મૂળ એશિયામાં છે, જ્યારે એનું મૂળ આફ્રિકામાં છે. એશિયામાં આ ‘ગૌરાંગ‘પીતાંગ' અને યામાંગ’ છે. આમાંના ગૌરાંગ ( Caucasoid) હિમાલયના મધ્યભાગથી લઇ મેની યુરોપની પૂર્વ સરહદે કાળા સમુદ્રને ઈશાન ખૂણે જઈ ભળતી ક્રેસન્સ ગિરિમાળા સુધીના વિસ્તારમાં વિકસતા રહ્યા હતા, જ્યારે પીતાંગા (Mongoloid) ભારતીય ઉપખ`ડના પૂર્વાથ લઇ સમગ્ર પૂર્વ એશિયામાં વિકસતા રહ્યા હતા. ત્રીજા શ્યામાંગા (Australoid) વચ્ચે સમુદ્ર ધરાવતા ભારતીય ઉપખ′ડના દક્ષિણ ભાગમાં તથા હિંદી મહાસાગર અને પ્રશાંત મહાસાગરના વિષવવૃત્તની એક બાજુના દૂંગામાં વિકસ્યા હતા. ભારતીય ઉપખંડમાંના મધ્યવતી' સમુદ્ર સુકાઇ જતાં (પૌરણિક ગાથા પ્રમાણે અગસ્ત્ય ઋષિએ સમૃદ્ર પાન કરતાં) દક્ષિણમાંના શ્યામમંગેશ ભારતીય ઉપખ’ડના પાવતીય પ્રદેશે!માં ફેલાતા રહ્યા કે જેને મડ઼ે આજે ‘આદિવાસી” (aborigins) કર્તિયે છિયે. ભારતીય ઉપખ`ડની એ એક નૈષપાત્ર લાક્ષણિકતા છે કે વૈદિક પ્રાચીન કાલમાં પણ ગૌરાંગ પીતાંગા અને અમાંગા સમિશ્રિત થઈ ગયા હતા. સસ્કૃત ભાષામાં આજે વણ' શબ્દ જાતિ-જ્ઞાતિવાચક તરીકે રૂઢ છે, પણ એને અસલ અશ્વ તે રોંગ' છે અને એ અત્યારે પણ એ ` આપી રહ્યો છે.
‘પુરુષસૂક્ત'માં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એ સ'જ્ઞાથી ચાર વર્ણ કહેવાયા છે.છ સહેજ ઊંડા ઊતરતા ‘દ્રવંશ' 'સૂર્યવશ' 'દદ્ભવ'શ' આપણને ભારતીય ઉપખ’ડાંના ‘બૌરાંગ' ‘પીગ’ અને શ્યામાંગ'! સરળતાથી ખ્યાલ આપી શકે એમ છે. આ ત્રણે વણું ભારતીય પ્રજામાં પોતપોતાની લાક્ષણિકતા જાળવી રાખતા અને છતાં સંમિશ્રિત થઈ ગયેલા છેક બ્રાહ્મણ તિ સુધીમાં જોવા મળે છે, આ રંગાની સાચી સંજ્ઞા તે દૈવ' 'માનવ' અને દાનવ' છે. મૂળમાં ગૌરાંગ પ્રજા ત્રિવિષ્ટપ (= ટમેટ), હિમાલયની ઈશાનની વસ્તુસ્થિતિએ હિમાલયના જ ભાગરૂપતી હતી, બાકીડી પીતાંગ, ચંદ્રવંશી ભારતીય પ્રાચીન સાહિત્યમાં પછીથી સ્વર્ગીવાસી દેવા' કહેવાયા, જ્યારે ચંદ્રવંશમાં તથા પથિક
જુલાઈ ૧૯૯૦
3
For Private and Personal Use Only