________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
?
સૂર્યવંશમાં મનુનો સંબંધ સ્વીકારવામાં આવેલ ઈ ગૌરાંગ અને પીતોગે તે માનવ' કહેવાયા, પરંતુ શ્યામગ દાન પણ “માનવ જાતિમાં સ્વીકારાઈ ગયા. આ સંજ્ઞા આગળ વધતી, ઉપરના ત્રણે વર્ષોથી તદ્દન જુદી, આફ્રિકાની કેપિઈડ અને કોગેઇડ પ્રજાને માટે પણ “માનવ' સંજ્ઞા તરીકે જોકે સરખી સ્વીકૃત થઈ ગઈ.
પુરુષસૂકતમાં વિરાટ્રને સમગ્ર પ્રાણુ જતના આદિપુરુષ તરીકે વ્યક્ત કરવામાં આવેલ છે. ભારતીય રાજવશેના મૂળમાં પણ વિતા આપણે સ્વીકારતા આવ્યા છિયે. સમગ્ર સૃષ્ટિાતના ઉત્પાદક તરીકે ભારતીય પ્રણાલીમાં બ્રહ્માને કહેવામાં આવ્યા છે, પરંતુ પ્રાચીન ઉપનિષદેમના છેલા તા. શ્વતર ઉપનિષદ(૬-૨૮)ના અપવાદે બ્રહ્માને પત્તો લાગતું નથી, એટલે વૈદિક કાળમાં ‘વિરાટું એ પહેલા પ્રજાપતિ છે. એમને સમય તે આપણે કહી શકવાની સ્થિતિમાં નથી. સ્વાયંભુવ મનુને અગણ્ય સમય પછી આપણે સ્વીકારવાના રહેશે. અહીં શ્રી. ચૂડાસમાએ પિતાના અભ્યાસના ફલરવરૂપે વિરાટવંશ' તારવ્યા છે તેની રજૂઆત કરવામાં આવી છે. આ વિશે કહેવાનું યથાસ્થાન આવશે. તંત્રી ]
૧. પ્રિયવ્રત-વંશ બ્રહ્માવર્ત માં પ્રથમ બળવાન રાજવંશ-વિરાજથી ઈતિરાસ શરૂ. આદિયુગના આદિપુરુષ વિ. સં. પૂર્વે ૧૪૯૯થી ૧૧૮૯૬–વર્ષ ૧૦૩ ૧ વિરાજ-ક. બ્રહ્મા
૨૨ ધીમાન ૨ વિરાટું
૨૭ મહાત ૩ મનુ
૨૪ મનસ્ય ૪ પ્રિયવ્રત
૨૫ ત્વષ્ટા ૫ આન્ધ્ર , ૬ નાભિ
૨૬ વિરજ ૭ બાષભદેવ
૨૭ રજ
૨૮ શતજિત ૮ ભરત ૯ સુમતિ
૨૯ વિશ્વતિ ૧૦ ઇદ્રદ્યુમ્ન
મનુનાં ત્રણ સંતાન : પ્રિયવ્રત ઉત્તાનપાદ ૧૧ પરમેષ્ઠી
(૧૦)
અને પુત્રી દેવહૂતિ. પર પ્રતિહાર
(૧૧)
આ વંશમાં એકવીસ બ્રહ્માઓ ૧૩ પ્રતિહ
(૧૨)
થયા, જેઓ પ્રજાપતિ કહેવાયા. ૧૪ ધ્રુવ
પ્રજાપતિના પુત્ર માંહેના સપ્તર્ષિ ૧૫ ઉગીથ
(૧૪)
-મરીચિ અત્રિ અંગરા પુલત્ય ૧૬ શ્વસ્તર
(૧૫)
પુલહ જંતુ વસિષ્ઠાદિથી બ્રાહ્મણ ૧૭ પૃથ
અને ક્ષત્રિયના ગોત્રો-સૂર્યવંશ ૧૮ ના
(૧૭)
-ચંદ્રવંશ—વિજય–વસ-યદુવંશ ૧૯ ગયા
- પુરવંશ-વિદેહવંશ પ્રચલિત ૨૦ નર
(૧૯)
થયા, આજ સુધી મેજુદ છે. ૨૧ વિરા
(૨૦)
સનકાદિક ભૂગુ આદિનાં રિર મહાવી] (૨૧)
ગોત્ર પ્રચલિત છે. મરિચિના જુલાઈ ૧૯૯૦
પથિ
??? ?
(૧૩).
(૧૮)
For Private and Personal Use Only