SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ઊપજમાં ચોથા હિરસા લીધા તે સિવાય તેમણે બધ' મહેસૂલ માફ કર્યું' એમ કહેવાય છે તથા ગુનાએ દબાવી દેવાનાં પગલાં લીધો. આ હદની સ્થિતિ દરમ્યાન એ શિલોંગમાં સડા ખાર શેર બાજરી, ૧૬ શેર ઘઉં, ૨૪ શેર ડુંગર અને ૨૦ શેર દાળ વેચાતી. ૯ એ દુષ્કાળના હેવાલ આપતાં રસૈયદ શરીફ શેખે જણાવ્યું કે ભાજીરાવ પેશવાના કુટુંબનો રાધાબા નામનો સરદાર ભુખે મરતા ઘણા લોકોને લઈને પૂનાથી સુરત ગયા અને વેપારીઓએ છુપાવી દેવા પ્રયાંસા કરવા છતાં અનાજની લૂંટ કરી સમયે નિઝામુદ્દીન સરતનો સૂક્ષ્મા હતા. સુરતમાં અનાજ મળતું ન હતુ. ત્યારે ઢારને મારી નાખીને એનું માંસ ઓછી કિ‘તે વેચવામાં આવ્યું', એમ છતાં સંખ્યાબ"ધ લેક ભુખથી મૃત્યુ પામ્યા. ગરીબ એમના બાળકોને આઠ આના(૫૦ પૈસા)ના એક લેખે વેચી દેત કેટલાક ગરીમા એમનાં બાળકનું જીવન બચાવી લેવાના ઇરા– દાથી નિક લોકેાને મત આપી દેતા હતા ૧૦ માર્ગ ઉપર લેકને લૂટી લેવામાં આતતા હોવાથી અસલામતી પ્રવર્તતી હતી. ૧૭૯૦-૯૧ અમદાવાદમાં સંખ્યાબંધ લા અને ઢાર દુષ્કાળ તથા રાગચાળાને લીધે મૃત્યુ પામ્યાં. અનાજના ભાવ એટલા માં વધ્યા કે એ એક મહુના ચાર આના(૨૫ પૈસા ને બદલે એક મણના મેપિયા લેખે વેચાતું હતું. વિવિધ સ્થળેાએ વેચાતા અનાજના ભાવ નીચે મુજબ હતા : કાચા મણના ભરવ ચાખા વર્ષ શ. આના ૧- ૩ 23 વર્ષ ૧૭૯૦-૯૧ "1 33 પથિ ખેડા જિલ્લા બાજરી ઘઉં. કોદા સ્થળ સાણંદ તાલુકા વાળકા પ્રાતીજ 11 www.kobatirth.org از સ્થળ સાણંદ તાલુકા વાળકા પ્રાંતીજ જુવાર રા તુવેરની દાળ બંટી ધી આવા મગ ૧-૧૪ — ૨=૦૦ ૧૯૦-૯૧ રૂા. ૧/ ૧ 19 વેપારીઓના જૂના ચાપડામાંથી મેળવેલા ભાવ ૧ ૧ ૧ - ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ સારી જાતના ચાખા ઘઉં શ. માના શ. આના ૧-૧૪ ૧-૪ મ જુલાઈ/૧૯૯૦ For Private and Personal Use Only ૨-૦૦ ૫-૦૦ - ધી Q.CO શેરે ૧૮ ૧૬ २७ ૧૨૫ ૨૦ ૨૪ ર શા ૨૨૧ બાજરી રૂ. આતા ૧૧૨ 1 t ગાળ *** ૧૦-૦ { ૨૯
SR No.535345
Book TitlePathik 1989 Vol 29 Ank 10
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy