SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાણપુરમાં ભરાયા, પર’તુ દરિયાખાનના સૈનિક સુલતાન વિરુદ્ધ લડવા ખુશી ન હતા એટલે એએએ દરિયાખાનનો પક્ષ છોડી દીધો. રિયા ખાન અમલવાદ ગયા હૈ ત્યાંના લોકએ દવાજા બંધ કરી દીધા. દરમ્યાન આલમખાને સેના એકત્ર કરી સુલતાન સાથે અમદાવાદ ઉપર કૂચ કરી. આ સમાચાર મળતાં જ દરિયાખાન નાસી છૂટયો અને અરહાનપુરમાં જઈ ત્યાંના સુલતાન મુક્શાનો આશ્રય મેળવ્યેા. એણે એનાં કુટુખ તથા જર ઝવેરાત ચાંપાનેર માયાં છે એ ખબર મળતાં આલમખાને ચાંપાનેર યુ, ઈ. સ. ૧૫૪૩ માં આ ઘેરામાં ચાંપાનેર પડ્યું અને દરિયાખાનનો ખજાનો તેમ પાંચસોથી અધિક સ્ત્રીઓના જનાનો સુલતાનના હાથમાં પડયા. સુલતાન આ વિજયથી ન દંત થઈ મેાજશેખમાં પાયો. એવું આલમખાનને ‘અમીર-ઉલ-ઉમરા'નો ખિતાબ આપ્યા અને માંડુથી ઈમાદ-ઉલ-મુલ્કને બાલાવી પાછા વજીરપદે સ્થાપ્યું, હવે સુલતાન સાચી સત્તા ભોગવવા તત્પર હતા, પણ આલમખાન વજ્ર-ઉલ-મુક તથ્ય તુકીથી સુલેમાન પાશાના કાફલા સાથે આવ્યા અને પાછળ રહી ગુજરાતના સુલતાનની નોકરી સ્વીકારેલા મુજાહિદખાને ભેગા મળી કાવતરું કર્યું કે સુલતાનને આંધળા બનાવી દેશ અને ગુજરાત ત્રણે વચ્ચે વહેંચી લેવુ'. મુજાહિદખાન બહેલીમ પાસે જૂનાગઢ અને પાલીતાણાનાં એક હજાર જેટલાં ગામા ાગીરમાં હતાં એટલે એને કાંઈ વિશેષની જરૂર નથી એમ આલમખાને કહેતાં એવું સુલતાનને આ કાવતરાની માહિતી આપી દોધી અને સુલતાને સવાર પડ્યું ન હતું. ત્યાં શહેરમાં હાથી ઉપર સવારી કાઢી ઢ દેશ પિટાળ્યા કે આલમખાન તથા વજ્ર-ઉલ-મુલ્કના ઘર લૂટી લેતી લેાકાતે રજા છે. આલમખાન તથા વજી-ઉલ-મુલ્ક માંડ માંડ નાસી છૂટવા અને જીરાનપુર પહોંચી ગયા. મામ ઈ.સ. ૧૫૪૫ માં મહમૂદ ત્રીજો સત્યાર્થીમાં સ્વતંત્ર સુલતાન થયા. એણે અફઝલખાન ખીમાણીને વજીરપદે નીમ્યા તથા મુજાહિદ્દખાનને પાતા પાસે રાખ્યા. આ સમયે ગુજરાતના અમીરે એ સમૂહમાં વહેંચાઈ ગયા હતા, સ્થાનિક અમીરના નેતા અલ્ઝăખાન હતા તથા પરદેશી અમીરાના નેતા ખ્વાજા સફર ઉર્ફે` ખુદાવદખાન હતા. એ જન્મે યુરોપના જાલ્બેનિયાના ક્રિશ્ચિયન હતા અને ઈસ્લામ સ્વીકારી સુલતાન પાસે રહ્યો હતો. ખુકાવન્દખાનનુ કાસળ કાઢી નાખવા માટે વજીર અક્ઝલખાને એને સુલતાન બહાદુરના ખુનને બદલે લેવા તથા ઈ.સ. ૧૫૩૮ ના પરાજયનું` કલ`ક ધોઈ નાખવા દીવ ઉપર ચડવા ન કરી. ઈ.સ. ૧૫૪૬ ના એપ્રિલમાં શરૂ થયેલા દીવને ઘેરા નવેમ્બર સુધી ચાલ્યે, પણ પાસુ ગીઝે એ મચક આપી નહિ. ઝાખા · સુલત!નને લઈ યુદ્ધ જો આવ્યા, પણ્ પેગીઝોને ગેળા સુલતાનની છાવણીમાં પડતાં અને એક માણસ ભરાઇ જતાં સુલતાન પાછે. ચાલ્યે ગયે. દૃમ્યાન તાપા ગળે પડવાથી ખુદાવન્દખાન માર્યા ગયે અને એના પુત્ર મુન ઉર્ફે મીખાને એનું સ્થાન લીધું. એણે પ્રબળ હુલે કર્યો. પણ એમાં ઝઝરખાત નામને સરદાર ભરણે। દીવમાં પણ મનજ અને પાણીની તંગી જણાવા લાગી. ગવાવા એક પછી એક ટુકડીએ આવતી રહી. અ`તે ગાવાથી ૬ કાઓ આવી પહોંચ્યા તેણે દીવના કિલ્લાનાં દ્વારે! ખાલી નાખી મેદાની લડાઈ લીધી. વીસ દ્રજારથી વધારે સંખ્યાના ગુજરાતી લશ્કર સામે માત્ર પાંચ હજાર પેર્ટીંગઝે યુદ્ધમાં ઊતર્યાં. બન્ને પક્ષે પુષ્કળ ખુવારી થઈ, પર ંતુ તે વિજયથી પેસુંગીઝેને વરી. ૬ કાોએ વિજયના ઉન્માદમાં સૌરાષ્ટ્રનાં સમુદ્ર કાંઠાનાં ગામે લૂટી હજારે પ્રાજતાની હત્યા કરી, ગુજરાતમાંથી ભાગી છૂટેકા તે અન્યત્ર આશ્રય લઈ રહેલા દરયા ખાન, ઈમ દ-ઉંલ-મુહક તથા આલમખાને ગુજરાતનાં આવી ભળવા કર્યા, પણ એ હાર્યા અને શેરશાહ સૂરના દરબારદિલ્હી નાસી ગયા. સુલતાને એમને અભયદાન માપી પાછા બેડાવ્યા. ઇમદ આવ્યા તેણે મક્કા જવા રજા માગી તે એ મળતાં અને સુરત જવા દેવામાં આવ્યે, જ્યાં ખ્વાજા સર અને વાત કર્યાં. પથિક For Private and Personal Use Only ૧૧
SR No.535345
Book TitlePathik 1989 Vol 29 Ank 10
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy