Book Title: Pathik 1989 Vol 29 Ank 10
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંત્ર' તારીખ ૧૫-૮-૫૦ થી ફુલ સાઈઝનું દૈનિક બન્યુ.... એના ત ંત્રી તરીકે એ વખતના મુખષ્ટના હિન્દુસ્તાન' દૈનિકના મદદનીશ તંત્રી શ્રી રસિકલાલ જોશી નિમાયા. થાડા સમય પછી શ્રી રસિકલાલ નેશી છૂટા થઈ કરી હિન્દુસ્તાન' પત્રમાં જોડાતાં એ સ્થાન પર ગુજરાતના સુવિખ્યાત પત્રકાર (સ્વ.) શ્રી રવિશ કર મહેતા નિમાયા હતા. [ક્રમa :] }. ઓસવાળ ફળિયુ, મુન્દ્રા (કચ્છ)-૩૭૦૪૨૧ અનુસ ́ધાન પા, ૧૨ થ એક સરાઈ બધાવેલી તથા ત્યાં મદ્રેસા પણ ચાલુ કરેલા. વટવાના સૈયદો તથા બીજા મુસ્લિમ ધર્મસ્થાનોને એણે ધન અને ધરા આપેલાં. મહમૂદશાહ એના પૂર્વજો જેવા વીર હતા તેમ એના ઈતિહાસલેખક કહે છે, એ અમીરાની પકડમાંથી છૂટવા ખારીમાં દેર ુ` બધી ઊતરી ધંધુકા ભાગી ગયા હતા, ચાંપાનેરમાં એણે હલ્લા ખતે મરદાનગી બતાવી હતી, પણ દીવના ઘેરામાં તાપનો એક ગાળા એની છાવણીમાં પડતાં એ તરત જ અમદાવાદ આવતો રહ્યો હતા. મહમૂદશાહે એનું પાટનગર મહેમદાવાદ રાખેલુ ત્યાં એન્ડ્રે છ માઇક્ષતા વિસ્તારમાં આહુખાના એટલે મૃગક્ષેત્ર બનાવ્યુ હતું અને ત્યાં માત્ર સ્વરૂપવાન યુવત્તિએ દ્વારા વેચાણ થતાં. વૈભવવિલાસનાં સાધના વેંચવા દુકાને કરી હતી. ઝાડનાં થડા ઉપર મખમલ અને કિનખાબ મઢી સ્વ ખડુ કર્યું” હતું. રાત્રે એ હરણાતા એની ઉપાંગના સાથે શિકાર કરતા. આ સુલતાનના સમયના અમીરા તથા સરદારોની વિગતો આ પ્રકરણમાં આવી ગઈ છે, પણ એટલુ' તૈધવુ આવશ્યક છે કે ગાદીએ આવ્યે ત્યારે અનુભવી વફાદાર અને રાજનીતિજ્ઞ પુરુષો એની તેવામાં હતા છતાં એણે સર્વનો ઘાત કરાવી ગુજરાતની સલ્તનને પાંગળી બનાવી દીધી હતી. સ્થાપના તા. ૧૧-૧૦-૨૭ મહમૂદશાહના સમયમાં કાઈ નોંધપાત્ર મસ્જિદો ! મકાનો બંધાયાં નથી તેમ એ સમયના શિલાÀખે) પણ મળતા નથી. અમદાવાદની ખાસ બજારમાં શાહ ખુમ સૈયદ ચિશ્તીની મસ્જિદ' નામે આળખાતી સ્જિદ ચીમતના પુત્ર નૌખાત હત મુશ્કે ઈ.સ. ૧૫૩૮ માં બંધાવ્યાના માત્ર શિલાલેખ છે, ઠે. 'આસ', ટાઉનહૅલ સામે, જૂનાગઢ-૩૬૨૦૦૧ ફેશન - ૫૫૩૨૯૧/૫૫૮૩૫૦ ધી બરેાડા સિટી કા-ઓપરેટિવ બૅન્ક, લિ. રજિ, ઑફિસ : સ’સ્થાવસાહત, રાવપુરા, વડાદરા-૩૯૦૦૦ ૧ શાખાએ ઃ ૧. સરદારભવન, જ્યુબિલી ખાગ પાસે, કે, ન, ૫૪૧૮૨૪ ૨. પથ્થરગેટ પાસે, ટે. નં. ૫૪૧૯૩૧ ૩. તેગંજ, ચર્ચની સામે, ટે. ન. ૩૨૯૩૬૪ ૪. સરદાર છાત્રાલય, કારેલીબાગ, ટૅ નં. ૬૪૮૧૨ દરેક પ્રકારનું ઍન્જિંગ કામકાજ કરવામાં આવે છે. મેનેજર : કાંતિભાઈ ડી. પટેલ મંત્રી : ચ`દ્રકાંતભાઈ ચુ. પટેલ પ્રમુખ : કીકાભાઈ પટેલ જુલાઇ/૧૯૯૦ પથિક For Private and Personal Use Only ૧૭

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36