________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાજની તીવ્ર તાંગી તથા ભૂખમરાને કારણે ગરીબ લોકો પોતાનાં ભુતાનાને ખવડાવી શકતા નિહ તેથા એ એમને એક અથવા બે રૂપિયાની કિંમતે વેચી દેતા હતા, દુષ્કાળની પાછળ મહામારી(મરકી)ના રાગ ફેલાયો, સંખ્યાબંધ લા ભૂખમરાથી તથા મરકીને લીધે મૃત્યુ પામ્યા. ગુજરાતમાં સૈકાઓથી ‘ચલણી’ અથવા ખાકરખાની' તરીકે જાણીતા એછા વજનના કાણાવાળા રૂપિયા અનાજ ઘી તેમ ખેારાકની ખીજી વસ્તુઓ વગેરેની ખરીદી માટે વપરાતા હતા. દુષ્કાળના આ વરસમાં રૂપિયાના નવા સિક્કો ચલણુમાં મૂકવામાં આ।. બહારથી અનાજની આયાત કરવામાં આવી, પરંતુ એની આયાત વેપારીઓ દ્વારા કે સરકાર દ્વારા કરવામાં આવી હતી એ જાણવા મળતુ નથી, ૨ ‘અઠ્ઠાઈસચેા' કાળ : તેર વરસ બાદ ગુજરાતમાં ઈ. સ. ૧૭૩૨ માં ખીને ભયંકર દુષ્કાળ પાથો, એ વરસે વિ. સ, ૧૭૦૮ ની સાલ હોવાથી એ ‘*સિયો' કાળ તરીકે ગુજરાતમાં ઓળખાય છે. એમ કહેવાય છે કે એ સમયે હવામાન ઝેરી ખન્યું હતું. લગભગ રાજ અનાજના ભાવ વધતા હતા. ભૂખમરાને કારણે મેટી સખ્યામાં લેકે મણ્ પામ્યા. નિક ને ગરીબ બંને વર્ગના હજારો લા તાવથી પીડાવા લાગ્યા. એમાંથી લેને એકાદ સપ્તાહમાં ક્રમળે! થયા અને એએ મૃત્યુ પામ્યા. એટલી મેટી સંખ્યામાં લોકો મરણુ પામ્યા કે એમને કફન એઢાડવા અથવા મૃત દેહેને કબર કે મશાનમાં લઈ જવા માસે મળતા નહિ, દરાજ સગાંસ`બધીઓ વગરના સંખ્યાબંધ મૃન દેહૈ। શેરીએ અને મારામાંથી ખેંચીને સાબરમતી નદીની રેતમાં ક્ષુદ્ર વામાં આવતા. ત્યાં કાગડા અને કૂતરાં અને ખાતાં. ‘મિરાતે અહમદી'ના લેખકે પોતે ચારને બદલે માત્ર એ મામાને એક શબપેટી(Coffin)માં, બે મૃતદેહ લઈ જતા જોયા હતા. સામાન્ય માણુમા ઘણા દુ:ખી થઈ ગયા અને એમણે અસહ્ય વેદના સહન કરી.
આસપાસના ક્રસબા તેમ ગામેાના લેક સ્થળાંતર કરીને નજીકનાં શહેરમાં ગયા, એમ ભૂખમરાથી પીડાતા હતા તેથી એએક હાથમાં વાડે! લઈને શહેરમાં ભી ૫ માગવા રડવા લાગ્યા. એએ એમનાં 'તાતા તથા પૌત્રા કે પૌત્રીએાને વેચી દેવા માંગતાં હતા. માત્ર એક કે બે રૂપિયામાં પેાતાનાં વહાલાં બાળકાને વેચી દેવા તૈયાર થયેલા લેકનાં દશ્ય! મર્ગો અને ભુજારામાં જોવું એ વાસ્તવમાં દુઃખદ ધડના કુંતી.
આવી કુદરતી આપત્તિમાંથી મારવ ડીએએ લાભ લેવાની તક ઝડપી લીધી, 'મિરાતે અહમદી'ને લેખક જણાવે છે કે મારવાડીએ જે મેક પીને કુળવાન તથા નીચા કુળની અનેક સ્રષાને તથા બાળાને ખરીદી લીધું, એમણે પોતાની માન્યતા મુજબ શુદ્ધ કાને એમને ગુલામા બનાવ્યાં એમનુ ધર્મ પરિવર્તન કરાવીને એ બધાને ભારવાડ ઊકલી આપ્યાં ક
તરલેાતા’કાળ; ઈ. સ. ૧૭૪૭ માં ગુજરાતમાં એક ભયંકર દુષ્કાળ પડયો, જે વિ, સં. ૧૮૦૩ માં પડવો હેવાથી તરલતા' અથવા 'તિલેતરે.' કાળ તરીકે ઓળખાય છે. એ વરસે લેશ માત્ર વરસાદ પડ્યો નહિં તેથી પાણીની પશુ તીવ્ર તંગી પડી, ઘાસ પણ ઊગ્યું નહિ, લેને અપાર દુ:ખો વેડવા પડ્યાં, લાકેએ ભેગા મળીને વરસાદ માટે પરમેશ્વરને પ્રાર્થવાએ કરી, મુસ્લમોએ બદોએ કરી, પરંતુ મુશ્કેલીએ આછી થઈ ડિ.
અનાજના ભાવા ઘણા વધી ગયા. અતાજ એક રૂપિયાનું છ શેર કે આઠ રોર વેચાતુ હતુ. ગામડાંના ગરીબ સૈકા અનાજના અભાવે ઝાડનાં મૂળિયાં ખાવા લાગ્યા. ખેરાકની શોધમાં ભટકતા લા પ્રાણીઓનાં મડદા ખોરાક તરીકે ઉપયોગ કરવા લાગ્યા. તળાવ અને ટાંકાં ભિખારી તથા ગરીબે.નાં તાંસળાં જેવાં સૂકાં અને ખાલી થઇ ગયાં. પણીની અછતને લીધે અનાજ પશુ મૈથુ પથિક
જુલાઈ ૧૯૯૦
२७
For Private and Personal Use Only