Book Title: Pathik 1989 Vol 29 Ank 10
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ મી સદીના ગુજરાતના દુષ્કાળ* છે. જયકુમાર ર. શુકલ પ્રાસ્તાવિક: ગુજરાતના કોઈ પણ જિલ્લામાં ખેતી - સફળતાને આધાર મુખ્યત્વે ચોમાસાની ઋતુ ઉપર રહેતું હતું. દુકાળ ન પડ્યો હોય અથવા પૂર ન આવ્યું હોય એવું વરસ આદર્શ લેખd. અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિને કારણે દુષ્કાળ પડતા હતા. પાકના સફળ ઉત્પાદનને આ ર જાના કુલ વરસાદ ઉપર રહેતા હતા. આ ઉપરાંત, અગાઉ વાહનવ્યવહાર અપૂરતો હતો અને વેપારના માર્ગે સારી રીતે વિકસેલા ન હતા તેથી આ સ્થિતિમાં વસતા લોકોએ પોતાના ગામમાં અથવા આસપાસનાં ગામે.માં પેદા કરેલા અનાજ ઉપર આધાર રાખ પડતા હતા. સ્થાનિક પાક નિષ્ફળ જાય એવા પ્રસંગે ગુજરાત જેવા પ્રતિના છે એમના અનાજન નિયમિત પુરવઠાની ખોટ પૂરવા માટે દેશના અન્ય પ્રદેશમાંથી અનાજ પ્રાપ્ત કરવાની આશા રાખી શકતા નહિ તેથી અસરગ્રસ્ત પ્રાંતમાં દુક્કાળ એટલે અનાજની સંપૂર્ણ તંગી અને દુષ્કાળ પડે ત્યારે ધનિક અને ગરીબ બધા લો કે એ લગભગ સમાન પણે એની પાયમાલીને ગ બનવું પડતું હતું. ગુજરાત સદીઓથી દુષ્કાળને ભોગ બનતું આવ્યું છે, આમ છતાં બ્રિટિશ યુગની અગાઉના સમયમાં પડેલા દુષ્કાળને સંપૂર્ણ હેવાલ પ્રાપ્ત થતી નથી. આ સંશોધન-નિબંધમાં મેં ગુજરાતમાં ૧૮ મી સદીમાં પડેલા દુષ્કાળને અભ્યાસ કર્યો છે. આ સમયગાળામાં ગુજરાતમાં મુઘલ સત્તાને અંત તેમ મરાઠાઓની સત્તાને આરેમ થઈ રહ્યા હતા. [આ નિબંધ લખવામાં મેં “મિરાતે અહમદીને અંગ્રેજી અનુવાદ, બે બે ગેઝેટિયર તથા અંગ્રેજી અને ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકે ઉપયોગ કર્યો છે.] ‘ચમન’ કાળ : ગુજ!:1માં ઈ. સ. ૧૭૧૮ માં વરસાદના અભાવને કારણે સખત દુકાળ પડ્યા હતા. એ વિ. સં. ૧૭૭૪ ના વરસમાં આવતા હોવાથી “ચુકવરે.' કાળ તરીકે ઓળખાય છે. એ સમયે અનાજના ભાવે એટલા એવા વધ્યા હતા કે બાજરી અને મઠ એક રૂપિયાના ચાર શેર લેખે વેચાતા હતાં, એ પણ ઘણી મુશ્કેલી એ તથા કષ્ટ પડ્યા બાદ ઘણે થાડા લા અ મેળવી શકતા હતા, પરંતુ અમદાવાના નામ સુના હૈ ર લી ખાનના સખત વહીવટી અકુશને કારણે કંઇ પણ વ્યક્તિ નબળા માણસ પજવણી કરી હતી નહે. નમો પદ ના અંતે હુકમ જાર કરવામાં આવ્યા હતું કે બહારથી લાવવામાં આવતું બધુ અનાજ ઇંદર કુલી ખાનને દીન ઇવ રઘુનાથદાસની હવેલીમાં ભેગું કરવું અને ત્યાંથી એનું પચાણ કરવામાં આવશે. વાવી લો અનાજ પ્રમાણસર અને એમના ભાગ અનુસાર પ્રાપ્ત કરી શકતા હતા. આખરે એ વરસે ઘણો મોડા વરસાદ પડ્યો, પરંતુ એ ખેતી માટે ઉપયોગી થાય એટલા પ્રમાણમાં નહોતે. વરસાદના પારણામે જમીન તથા મેદાને લીલાછમ બની ગયાં. અનેક ગરીબ તથા નિરવાર લેકો ભૂખનો વેદના દૂર કરવા લાગી નીકળતા વનપાતનો પાદડાં રાંધીને ખાવા લાગ્યા તથા એમની તાત્ર સુધા શાંત કર લાગ્યા. દુનો... આવા રાકથી લેકે. માંદા પડ્યા અને મૃત્યુને ભેટયા. . * ગુજરાત ઇતિહાય પરિષદના કલકત્તા અધિવેશનમાં વંચાયેલે નિબંધ, તા. ૨૫-૧૧૮૮ જુલાઈ/૧૯૯૦ પથિા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36