Book Title: Pathik 1989 Vol 29 Ank 10
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાજને દરેકે દરેક જણ પોતાના ધર્મની માન્યતાઓ અને ખરાપણાના સત્યથી દઢ થયેલ હોય, પણ એમ છતાં પોશીને ધર્મના ખ્યાલે પ્રત્યે પણ એટલું જ નમ્ર હેય. આવી તરથી રેલી સહિષ્ણુતા જ ખરી સહિષ્ણુતા ગણાય. સાચી સહિષ્ણુતાને આધાર કદાચ એની પાછળ રહેલા હેતુઓ ઉપર રહેલો છે. આવા હેતુઓ ઉચ્ચ તેમજ નિમ્ન કક્ષાના કે હકારાત્મક કે નકારાત્મક પણ હોઈ શકે છે.. સૌથી નમ્ન કક્ષાને નકારાત્મક હેતુ એ માન્યતામાં સમાયેલ છે કે ધર્મને કાઈ વાસ્તવિક મહત્તા છે જ નહિ અને તેથી આપણે પડેશી કયા ધર્મને છે એ જાણવાની જરૂર નથી, એનાથી એછી કક્ષાને નકારાત્મક હતુ આ માન્યતામાં સમાયેલ છે કે ધર્મ એ તે ભ્રમ છે અને તેથી આ ધર્મ સાચે કે પેલા ધમ સાચે એની ચર્ચા-વિચારણા નિરર્થક છે. હુમલાખોરના પ્રતીકાર કરવા સંગઠન દ્વારા બળને ઉપયોથ કરવા એવા કાંઈક અંશ ચતુર વિચાર એ એનથી આછી કલાને નકારાત્મક હેતુ છે, પણ અહીં એ નોંધવું ડહાપણભર્યું છે કે મારા પડોશી પર કોઈ પણ કારણ વિના ભયાનક હુમલા કરીને પહેલે ઘાં હું માનું છું ત્યારે હમેસા છાવાને જ એવું હ મેરા બતાં નથી, કદાચ ઝઘડામાં પહેલા ઘા મેં કરેલ છતાં મરતાલ ધા મને જ પડે એ ચકાય છે. આનાવો ઓછી કલાને નકારાત્મક હેતુ એ માનવું છે કે યમક વર્ષ ણે બનહર અગવડરૂવ છે કે જેના કારગર સુરક્ષા ખતરારૂપ છે. આ કારણે આ જ સતાહભર્યું ગયું કે પદપર વિ૨, વો મત-વિવારવાળા વન સ ગઠને જીવ અને છ દેને મંત્ર બનાવે અને એકબીનને ખતમ કરવાના વિચાર છોડી રાતે સ્થાપે. કંથક-માટ૮ન્ટાના વમ સુદ્ધાના દુષણના કાતરા-રૂપ પાશ્ચમના જગત જયારે સાહષ્ણુતાને અપના ને ત્યારે ઉપવું નકtiમક હતુ આ બે સાહષ્ણુતા માટ ઉતા અા હાલના પ થર્મના અનુભવ બતાવે છે કે આવા નકારાત્મક હેતુવાળા વાહષ્ણુતા કાઈ દાસૂચક ના. જયાધી અ ણ ઉચ્ચ તથા હકારાતમક હતુઓ તર૨ ન વળી સુધી અલ કાઈ ખાત્ર ન ખાય માં નકારાત્મક હતુઓવાળા સાહષ્ણુતા અનું માથું ફેર ના ઊચક. કદાય એ ધાનિક કક્રયાના રૂપના ફરી દબા ન દે તે એ કઈ બિનસાંપ્રદાવક વિચારવાર, જવી કે રાષ્ટ્ર થતા ફાસીવાદ ક સામ્યવાદ-ની દષ્ટગ પર થાય, એ નાવવું સુખદ છે કે ૧૭ મી સદીના પણ ૩૧ કરોનક હતુઓ ખાસ્તવમાં હતા અને હાલના તબકે એ જરૂરી બને છે કે એને હgબાનુ પુનરુત્થાપન થાય, પરંવમ સહિષ્ણુતાના હકારાત્મક હતુ પાછળ પાવાતા સમજ છે એ રહેલી છે કે વાક સંધર્ષો ફકત સામાજિક દૂષણ ના, પણ સાથે સાથે પા૫ ૫ છે, કારણ કે એ મનુષ્યને હલા પાને જામત કરે છે. રાજય તરફથી ધનની બાબતમાં મનડ પણ એટલે જ નિ દલાય છે, કારણ કે આત્મા અને પરમાત્માને સુ બંધામાં ખત દેવાન, માઝ કે તેને ૫ બાવકાર ન પી. દેરક બનાને પોતાની રીતે જ ઈશ્વર સાથે તેનું બાધવાને આવકાર છે, બીજી કોઈને એમ ફક્ત આ એક સેવાના માર્ગે સિવાય દખલ કરવાને અવિકાર મળતા નથી અને આ બાબત હંતા વ ત પરૂપ ને , પણ તદ્દન નિરર્થક છે, કારણ કે બળથી ધમ-પ્રચાર ન થઈ શકે, મનુષ્ય તો દરેક મત એ પિતાના ખરેખર અંત:કરણમાંથી નિર્દોષ રીતે એકાએક સફરેલી હોય છે. આમ જ જુદા લે. એનો ઈશ્વર પ્રત્યેની માન્યતાઓ ભિન્ન ભિન્ન હોઈ શકે છે, કારણ કે પરમાત્મા કે સવાપરે ઈશ્વર સત્તા એ ગૂઢવાદને વિષય છે. મનુષ્યજાતને એક ઘણે ના ભાગ ત્યાંસુધી પહોંચી શકાય છે કે એને જાણી શકયો છે. આવા મહાન ગૂઢવાદને મૂળ સુધી પહોંચવા એક જ રસ્તો ન હોઈ શકે. મારા મતે હું [અનુસંધાન પા. ૮ ઉપર ] પથિક જુલાઈ ૧૯૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36