Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text ________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧
(૩.પદ્ય-વિભાગ)
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ૧. છે પ્રતિમા મનોહારિણી દુ:ખ હરી, શ્રી વીર નિણંદની;
ભક્તોને છે સર્વદા સુખ કરી, જાણે ખીલી ચાંદની; આ પ્રતિમાના ગુણભાવ ધરીને, જે માણસો ગાય છે;
પામી સઘળા સુખ તે જગતમાં, મુક્તિ ભણી જાય છે. ૨. જે પ્રભુના અવતારથી અવનીમાં, શાંતિ બધે વ્યાપતી;
જે પ્રભુની સુપ્રસન્નને અમીભરી, દષ્ટિ દુઃખો કાપતી: જે પ્રભુએ ભર યૌવને વ્રત ગ્રહી, ત્યાગી બધી અંગના;
તે તારક જિન દેવના ચરણમાં, હોજો સદા વંદના; ૩. બારે પર્ષદા મધ્યમાં પ્રભુ તમે, જયારે દીધી દેશના;
ત્યારે હું હતભાગી દૂર વસીયો, તે મેં સુણી લેશ ના; પંચમ કાળ કરાલમાં પ્રભુ તમે, મૂર્તિ રૂપે છો મળ્યા;
મારે તો મન આંગણે સૂરત, સાક્ષાત્ આજે ફળ્યા. ૪. ભક્તિ તારી ભૂલી જઈ અ૨૨ હું, હારી ગયો જીંદગી;
વાણી આગમની સુણી નહીં કદા, જે છે સુધા વાનગી; યાત્રાઓ તીરથે જઈ પગ વડે, કીધી નહીં આ ભવે;
તપથી દેહ દમ્યો નહીં પરભવે, મારું શું થાશે હવે ? ૫. હારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્ધારનારો પ્રભુ;
મહારાથી નહીં અન્ય પાત્ર જગમાં, જોતા જડે તે વિભુ; મુક્તિ મંગલ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી; આપો સમ્યગુ રત્ન શ્યામ જીવને, તો તૃમિ થાયે ઘણી.
પ્રભુને પ્રદક્ષિણા આપતી વખતે બોલવાના દુહા ૧. કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાનો નહીં પાર;
તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ સાર; ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ દૂર પલાય;
સમ્યક્ દર્શન પામવા, પ્રથમ પ્રદક્ષિણા દેવાય. ૨. જન્મ મરણાદિ સવિ ભય ટળે, સીઝે જો દરિસણ કાજ;
સમ્યગ જ્ઞાન ને પામવા, બીજી પ્રદક્ષિણા જિનરાજ ;
Loading... Page Navigation 1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 174