Book Title: Panchvastuk Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧૮૯
પ્રતિદિનક્રિયાવસ્તકનું ભોજન દ્વાર/ ગાથા ૩૬૫, ૩૬૬ થી ૩૬૮ ટીકાઃ
वेदनेति वेदनोपशमनाय वैयावृत्त्यार्थ ईयर्थं वा संयमार्थं वा तथा प्राणप्रत्ययमिति प्राणनिमित्तं षष्ठं पुनः धर्मचिन्तया भुञ्जीतेति गाथार्थः ॥३६५॥ ટીકાર્ય :
વેદનાના ઉપશમન માટે, વૈયાવૃજ્ય માટે, અથવા ઇર્યાના અર્થે=ઈર્યાસમિતિ માટે, અથવા સંયમ માટે, તથા પ્રાણના નિમિત્તે, વળી છઠ્ઠ ધર્મની ચિંતાથી સાધુ ભોજન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૩૬પા અવતરણિકા:
एतदेव स्पष्टयति - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં ભોજન કરવાનાં છ કારણો બતાવ્યાં. એને જ સ્પષ્ટ કરે છે –
ગાથા :
णत्थि छुहाए सरिसा वेअण भुंजिज्ज तप्पसमट्ठा ।दारं। छुहिओ वेआवच्चं न तरइ काउं तओ भुंजे ॥३६६॥दारं॥ ईरिअं च न सोहिज्जा ।दारं। पेहाईअंच संजमं काउं ।दारं॥
थामो वा परिहायइ ।दारं। गुणणुप्पेहासु अ असत्तो ॥३६७॥दारं॥ અન્વયાર્થ:
છુટ્ટા રિક્ષા વેમ પત્વિકક્ષુધાની સદેશ વેદના નથી, તપસમટ્ટ તેના=સુધાવેદનાના, પ્રશમાર્થે મંગિm=ભોજન કરે. દિ=શુધિત=ભૂખ્યા સાધુ, માવળં વાવૈયાવચ્ચને કરવા માટે ન ત૨ફુત્ર સમર્થ થતા નથી, તો મુંજે તે કારણથી ભોજન કરે. િર ર સહિષ્ણા=અને ઇર્યાને શોધતા નથી ઈર્યાસમિતિને શુદ્ધ પાળી શકતા નથી, પેદાશં ર સંગ અથવા પ્રેક્ષાદિ સંયમને કરવા માટે (સમર્થ થતા નથી,) થાનો વા પરાયઅથવા પ્રાણ પરિક્ષય પામે છે, UTUખેરાલુ મ ગલત્તો અથવા ગુણન-અનુપ્રેક્ષામાં અશક્ત થાય છે, (તે કારણથી સાધુ ભોજન કરે.) અવતરણિકા:
व्यतिरेकमाह - અવતરણિકાW: • * વ્યતિરેકને કહે છે અર્થાતુ પૂર્વે સાધુ કયા કારણથી ભોજન કરે? તે રૂપ અન્વય બતાવ્યો, હવે કયા કારણથી સાધુ ભોજન કરે નહીં? તે રૂપ વ્યતિરેક બતાવે છે –
• ગાથા :
न उ वण्णाइनिमित्तं एत्तो आलंबणेण वऽण्णेणं । तं पि न विगइविमिस्सं ण पगामं माणजुत्तं तु ॥३६८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246